________________
રોગ-પ્રતિરાધાત્મક શક્તિ
શરીરમાં રોગ ન થવા દેવાના બીજો ઉપાય છે— રોગ-પ્રતિરોધક શક્તિના વિકાસ. જ્યારે રાગ-પ્રતિરોધક શક્તિ પ્રબળ હાય છે, ત્યારે કોઈ પણ પ્રકારના રાગનાં કીટાણુએ આક્રમણ કરી શકતા નથી. તે આવે છે અને પરાજિત થઇ જાય છે. જે કોઈ વ્યક્તિની પ્રતિરધાત્મક શક્તિ પ્રખળ હાય છે, તે બીમાર નથી થતા. જે વ્યક્તિની પ્રતિરોધાત્મક શક્તિ મજબૂત છે, તેને કીટાણુએ સતાવવાના પ્રયત્ન કરે છે, પરંતુ સતાવી શકતાં નથી. આપણે શરીર–પ્રેક્ષા દ્વારા–પ્રતિરોધક શક્તિને સક્ષમ બનાવીએ છીએ, તેની એક મજબૂત ઢીવાલ ઊભી કરીએ છીએ કે જેથી કોઇ આક્રમણ કરી ન શકે
સ્વાસ્થ્ય પર પ્રભાવ : કેમ અને કેવી રીતે ?
સ્વાભાવિક રીતે જ એવેા પ્રશ્ન થઈ શકે કે શરીરનાં આ સંવેદનાને જોવાથી આગ્ય કેવી રીતે સુધરી શકે? શરીર–વિજ્ઞાન અનુસાર શરીરની સામાન્ય સ્વસ્થ દશા (હામિયા સ્ટાસિસ)ના આધાર છે—શરીરસ્થ સ્વાયત્ત નાડીતંત્રની એ ધારાએ—અનુક ́પી ( સિસ્પેન્થેટિક) અને પરાનુક’પી ( પેરાસિપેન્થેટિક ). સંસ્થાન વચ્ચે સંતુલન જાળવી રાખવું. આ સંસ્થાન શરીરની સમસ્ત સ્વતઃચાલિત ક્રિયાઓનું નિયમન કરે છે. જેમ કે—ફેફસાં, જઠર અને પાચનત ́ત્રના બીજા અવયવેા, હૃદય-ગતિ, લેાહીનું દખાણુ, લેહીમાં શર્કરાનું પ્રમાણ વગેરે. ખીજ શબ્દોમાં કહેવામાં આવે તા શરીરના બધાં આંતરિક ક્રિયા-કલાપનું સંચાલન
68
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org