Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ છે તે યોગ સાથે જોડાયેલી છે. મનને ન જોડે, સ્પંદન થતાં રહે, કઈ વાંધો નહીં. ન સુખ થશે, ન દુઃખ. - વર્તમાનમાં જીવવું શરીર-પ્રેક્ષાનું એક મહત્વપૂર્ણ સૂત્ર છે–વર્તમાનમાં જીવવું. શરીર–પ્રેક્ષા “વર્તમાનીને જોવાનું શીખવે છે. એટલે વર્તમાનમાં શું શું થઈ રહ્યું છે, તે જુઓ. કયે પર્યાય ચાલી રહ્યો છે? કયે પર્યાય નષ્ટ થઈ રહ્યો છે? કર્યો પર્યાય ઉત્પન્ન થઈ રહ્યો છે? કયાં કયાં જૈવિક અને રાસાયણિક પરિવર્તને આકાર પામી રહ્યાં છે? હદયનું સંચલન કેવી રીતે થઈ રહ્યું છે? શરીરનાં રસાયણે અને વિદ્યુત્વવાહ કેવી રીતે કામ કરી રહ્યાં છે? આ બધી ઘટનાઓને જેવી, વર્તમાનને જોવા બરાબર છે. શરીર–પ્રેક્ષાને અભ્યાસ વર્તમાનને જેવાને અભ્યાસ છે–ને ભૂતકાળમાં જીવવું કે ન ભવિષ્યમાં જીવવું-કેવળ વર્તમાનમાં જીવવું. Rs Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76