Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ પ્રવૃત્તિઓ મગજ અને કરોડરજજુ દ્વારા સંચલિત અને નિયંત્રિત થાય છે, પરંતુ આંતરિક અવયનાં કાર્યો, ગ્રંથિએના સા વગેરે જેવાં કેટલાંક કામે સ્વાયત્ત તંત્રિકા-તંત્ર દ્વારા નિષ્પન્ન થાય છે. કરોડની બંને બાજુએ સિમ્પથેટિક અને પેરાસિમ્પથેટિક-અનુકંપી અને સહાનુકંપી એ બે પ્રકારની તંત્રિકાઓના ગુચ્છ હોય છે. ત્યાંથી સ્વાયત્ત તંત્રિકાતંત્ર સંચલિત થાય છે. તેમાં મગજ અને કરોડરજ્જુને વિશેષ ઉપગ નથી હોતું. પરંતુ સંબંધ જરૂર જોડાયેલા રહે છે. मस्तिष्क प्रमस्तिष्क (લાય નાઈ) प्रमस्तिष्क (ાં તા) : लघु मस्तिष्क मेल रज्जु મગજમાં મોટું મગજ, નાનું મગજ અને મેસરજુનાં સ્થાન 16. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76