Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ પેલા ફુગ્ગા જેવું સ્થિતિસ્થાપક હોય છે. તેની લંબાઈ લગભગ ૨૨ સેન્ટીમીટર હોય છે. જઠરનું સ્થાન ઉત્તરપટલને અડીને પાંસળીની નીચે સહેજ ડાબી બાજુએ હાય છે. તેના પહેાળા છેડા ડાબી બાજુ અને સાંકડા છેડે જમણી માજુ હોય છે. જઠરમાં ભેજન ત્રણથી પાંચ કલાક સુધી રહે છે. આ દરમિયાન જઠરન! સંકુચન અને વિસ્તરણની ક્રિયાથી તે સતત લાવાય છે, જેનાથી પ્રેાટીનનું આંશિક પાચન થાય છે. જઠરની અંદરના ભાગમાં, જે શ્લેષ્મયુક્ત પાતળુ પડ હાય છે તેમાં નળીના આકારની સાડા ત્રણ કરોડ ગ્રંથિઓ હાય છે. તેમને જઠરની ગ્રંથિએ કહેવામાં આવે છે. એનાં મેઢાં પડની સપાટી પર હોય છે. તેમાં જઠરને પાચક રસ અને સ્યૂલીન (mulin) ઉત્પન્ન થાય છે. આ પાચક રસમાં હાઇડ્રોલેારિક ઍસિડ (HCI) તથા અન્ય એ પ્રકારના ખમીર (cnzyme) હેાય છે. બ્યૂટીનવાળું પડ જલદ ઍસિડથી જઠરને બચાવે છે તથા જઠરને પેાતાને જ પચી જતું અટકાવે છે. પકવાશય અને નાનું આંતરડું જઠરના બીજો છેડો સાંકડો હેાય છે, અને ત્યાંથી નાનું આંતરડું શરૂ થાય છે. તે ભેજન-પ્રણાલીનું ત્રીજુ સ્ટેશન છે. આંતરડાના શરૂના ભાગને પક્વાશય (duodenum) કહે છે. લગભગ ૧૬-૧૭ સેન્ટીમીટર સુધીના નાના આંતરડાના આ ભાગ અધચન્દ્રાકાર રૂપે ફેલાયેલે છે, જે અ'ગ્રેજીમાં અક્ષર ‘સી' (c) જેવા દેખાય છે. પાચનક્રિયામાં પક્વાશયનું 28 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76