Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ ૪. પાચન તથા મળવિસર્જનતંત્ર ૫. ગ્રથિતત્ર ♦ નાડીસ’સ્થાન (ત ́ત્રિકા--તંત્ર) નાડીસંસ્થાન (nervous system) માનવ-શરીરનુ જટિલતમ તંત્ર છે. તે શરીરનાં અન્ય તમામ ત ંત્રનું નિયં ત્રણ અને સંયેાજન કરે છે તથા તેમના માધ્યમથી સમગ્ર શરીરના ક્રિયાકલાપેનું સંચાલન કરે છે. એટલા માટે તેને શરીરનું સર્વાધિક મહુવપૂર્ણ તંત્ર ગણવામાં આવે છે. જો નાડીતંત્ર કોઈ પણ કારણે નિષ્ફળ અને તે સમગ્ર શરીરની પ્રવૃત્તિઓ અટકી પડે, બધા અવયવે સ્ત'ભિત થઈ જાય અને અંતે પ્રાણના આધાર રૂપ સૂક્ષ્મ ક્રિયા બંધ પડી જાય. આવી સ્થિતિમાં ન હાથ-પગ હલી શકે, ન બેસવા ઊઠવાનું ખની શકે, ન માંસપેશીએનુ સંચલન થઈ શકે, ન આંખના ઉન્મેષ-નિમેષ થાય અને એટલે સુધી વાત પહેાંચે કે શ્વાસેાવાસ પણ બંધ થઈ જાય. આપણા કેન્દ્રીય નાડી સંસ્થાનનાં મુખ્ય એ અંગેા છેઃ ૧, મગજ (brain) ૨. સુષુમ્ગા અથવા કરાડ-રજ્જુ (spinal cord) મગજ અને સુષુમ્હા કોઈ સ્પષ્ટ ભેદ્રરેખા વિના એકખીજામાં ભળેલાં રહેલ છે. કપાલ-૨'પ્ર (foraman magnum). ની ઉપરના ભાગને મગજ અને નીચેના ભાગને સુષુમ્ગ્રા કહેવામાં આવે છે. આપણા સમસ્ત નાડીતંત્રમાં તંત્રિકા કોષા (ન્યૂટ્રાન્સ)ની સંખ્યા લગભગ ૧૦૦ ખવ હોય છે. 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76