Book Title: Prachin Stavanavli 16 Shantinath Author(s): Hasmukhbhai Chudgar Publisher: Hasmukhbhai Chudgar View full book textPage 9
________________ 9 ચૈત્યવંદન વિધિ (નીચે મુજબ પ્રથમ ઈરિયાવહિ કરવી) • ઈચ્છામિ ખમાસમણ સૂત્ર ૦ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મયૂએણ વંદામિ. ભાવાર્થ: આ સૂત્ર દ્વારા દેવાધિદેવ પરમાત્માને તથા પંચમહાવ્રતધારી સાધુ ભગવંતોને વંદન થાય છે. • ઈરિયાવહિયં સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છ, ઈચ્છામિ પડિકમિઉં ૧. ઈરિયાવહિયાએ, વિરાણાએ ૨. ગમણાગમણે ૩. પાણક્કમણે બીયકમણે હરિય%મણે, ઓસાઉત્તિગપણગ દગ, મઠ્ઠી મક્કડા સંતાણા સંકમણે ૪. જે મે જીવા વિરાહિયા,, ૫. એગિદિયા, બે ઈંદિયા, તે ઈંદિયા, ચઉરિદિયા, પંચિંદિયા ૬. અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉવિયા, ઠાણાઓઠાણે, સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ ૭. ભાવાર્થઃ આ સૂત્રથી હાલતા-ચાલતા જીવોની અજાણતા વિરાધના થઈ હોય કે પાપ લાગ્યા હોય તે દૂર થાય છે. ૦ તસ્સ ઉત્તરી સૂત્ર ૦. તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસાયિકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણે કમ્માણ નિશ્થાયણઢાએ, ઠામિ કાઉસ્સગ્ગ. ભાવાર્થઃ આ સૂત્ર દ્વારા ઈરિયાવહિયં સૂત્રથી બાકી રહેલા પાપોની વિશેષ શુદ્ધિ થાય છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76