Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 31
________________ આ કર્તા શ્રી નયવિજયજી મ. (ઢાળ દેશી વિંછીયાની.) સખિ ! એવો શાંતિનિણંદને, મન આણી અતિ ઉછાહરે એ પ્રભુની જે સેવના, તે માનવ-ભવનો લાહરે -સખિ૦ સેવા જે એ જિનતણી, તે સાચી સુરતરૂ સેવ રે એ જગમાંહિ જોવતાં, અવર ન એવો દેવ રે -સખિ૦ ભગતિભાવ આણી ઘણો, જે સેવે એ નિશદીસ રે સફળ સકળ મનકામના, તે પામે વિસવાવિસરે -સખિત ખિણ ઈક સેવા પ્રભુ તણી, તે પૂરે કામિત કામ રે માનું ત્રિભુવન-સંપદા-કરૂ એ ઉત્તમ ધામ રે -સખિ૦ જનમ સફળ જગ તેહનો, જે પામ્યો પ્રભુની સેવ રે પુણ્ય સકળ તસ પ્રગટીયાં, તસ તૂઠા ત્રિભુવન દેવ રે -સખિત શિવ સુખ-દાયક સેવના, એ દેવના દેવની જેહ રે પામીને આરાધશે, શિવસુખ લહશે તેહ રે-સખિ (૬) ઈમ જાણી નિતુ સેવિયે, જિમ પોંહચે વંછિત કોડિ રે જ્ઞાન વિજય બુધરાયને ઈમ શિષ્ય કહે કર જો ડિ રે -સખિ ૧ ઈષ્ટ ધારણા ૨. ત્રણ જગતની સંપત્તિની ખાણ (૧૭)

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76