Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 48
________________ ઈમ રાજસિરી વર ભોગવી રે, થયો કેવળ-કમળા કંત રે-મન મેરૂવિજય શિષ્ય ઇમ ભણે રે, સેવો એ અરિહંતરે-શિવ (૫) પણ કર્તા શ્રી અમૃતવિજયજી મ. (રાગ-કાફ) મિલબો મનમંદિર મેરા, હો સલૂના સાહેબ મેરા-મિ(૧) કાલ અનંત યોહી તેરે દરશ બિન, ચારોંગતિ દેવત જીય ફેરા-મિ.(૨) પાંચો ઇંદ્રીકે સુખ રાચો, ઘુમ રહ્યો મદમેં અતિ ઘેરા-મિ(૩) આપ અરૂપી અકળ સરૂપી, કેસે પાઉં જિન દરસન તેરા-મિ(૫) સમકિતજ્ઞાન પાઉં અબ તેરા, સબ મિટે મોહમિથ્યાત અંધેરા-મિ (૬) કહેત અમૃત મુજ શાંતિ સયાને, આય મિલે મનમંદિર મેરા-મિ (૭) કર્તા શ્રી પ્રમોદસાગરજી મ. (ઇડર આંબા આંબલી રે એ દેશી) "શાંતિજિનાધિપ સોલમોરે, પુણ્ય તણો અંકુર | ધ્યાનાનલ મળ ટાળીને રે, પ્રગટ્યો આતમજૂરચતુર ! જિન પ્રગટ્યો અનુભવ પૂર. મોહતિમિર દૂર કરી રે, ઉગ્યો સમક્તિસૂર-ચતુર ||૧|| ૨ ગજપુરનગર સોહામણો રે, ૩ વિશ્વસેનનરપતિ તાત | * અચિરા જનની દેવનીરે, હરિણ લંછન અતિકાંત-ચતુર૦ //રા (૩૪) ૩૪)

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76