________________
ઈમ રાજસિરી વર ભોગવી રે, થયો કેવળ-કમળા કંત રે-મન મેરૂવિજય શિષ્ય ઇમ ભણે રે, સેવો એ અરિહંતરે-શિવ (૫) પણ કર્તા શ્રી અમૃતવિજયજી મ.
(રાગ-કાફ) મિલબો મનમંદિર મેરા, હો સલૂના સાહેબ મેરા-મિ(૧) કાલ અનંત યોહી તેરે દરશ બિન, ચારોંગતિ દેવત જીય ફેરા-મિ.(૨) પાંચો ઇંદ્રીકે સુખ રાચો, ઘુમ રહ્યો મદમેં અતિ ઘેરા-મિ(૩) આપ અરૂપી અકળ સરૂપી, કેસે પાઉં જિન દરસન તેરા-મિ(૫) સમકિતજ્ઞાન પાઉં અબ તેરા, સબ મિટે મોહમિથ્યાત અંધેરા-મિ (૬) કહેત અમૃત મુજ શાંતિ સયાને, આય મિલે મનમંદિર મેરા-મિ (૭)
કર્તા શ્રી પ્રમોદસાગરજી મ.
(ઇડર આંબા આંબલી રે એ દેશી) "શાંતિજિનાધિપ સોલમોરે, પુણ્ય તણો અંકુર | ધ્યાનાનલ મળ ટાળીને રે, પ્રગટ્યો આતમજૂરચતુર ! જિન પ્રગટ્યો અનુભવ પૂર. મોહતિમિર દૂર કરી રે, ઉગ્યો સમક્તિસૂર-ચતુર ||૧|| ૨ ગજપુરનગર સોહામણો રે, ૩ વિશ્વસેનનરપતિ તાત | * અચિરા જનની દેવનીરે, હરિણ લંછન અતિકાંત-ચતુર૦ //રા
(૩૪)
૩૪)