Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
કર્તાઃ પૂ. શ્રી વિનયવિજયજી મ.શિ)
| (ઋષભનો વંશ રયણાયરો-એ દેશી) શાંતિજિનેસર સોળમો, પાંચમો ચક્રવર્તિ જાણો રે ચોસઠ સહસ વધૂ'ધણી, પ્રણમાં ખટ ખંડ રાણો રે-શાંતિ (૧) ઘોર વિઘન ધન સંહરે, જિમ પરચંડ સમીર રે; દુઃખદાવાનળ ઓલ્હવે, જિમ નવપ જલધર નીર રે-શાંતિ (૨) કીર્તિવિજય ઉવઝાયનો, વિનય વદે ઇમ વાણી રે શાંતિજિને સર સેવન, અવિહડ-પુણ્યની ખાણી રે-શાંતિ (૩) ૧. રાણી ૨. મેઘ ૩. પ્રબળ ૪. પવન ૫. નવા ૬. મેઘ
પણ કર્તા શ્રી હરખચંદજી મ. પણ
(રાગ-સારંગ) ચિત્ત ચાહત સેવા ચરનનકી-ચિત્તો વિશ્વસેન અચિરાજીકે નંદા, શાંતિનાથ સુખકરનનકી -ચિત્ત (૧) જનમ નગર હથિનાપુર જાકો, લંછન રેષા હિરનનકી તીસ અધિક દશ ધનુષ પ્રમાને, કાયા કંચનબરનનકી -ચિત્ત.(૨) કુરૂવંશકુલ લાખ વરસ થિતિ, શોભા સંજમ ધરનનકી કેવલજ્ઞાન અનંત-ગુણાકાર, કીરત તારન-તરનનકી -ચિત્ત (૩) તુમ બિન દેવ અવર નહીં ધ્યાઉં,મેં અપને મન પરનનકી હરખચંદ દાયક પ્રભુ શિવસુખ-ભીતિ મિટાવો મરનનકી -ચિત્ત(૪).
૧૬)

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76