Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
તારું ધ્યાન તે સમક્તિરૂપ, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહ છે આ તેહથીરે જાએ સઘળાં પાપ, ધ્યાતારે ધ્યેય-સ્વરૂપ હોર્યો પછેજી
-ધન (૪) દેખીરે અભુત તાહરું રૂપ. અચરિજ ભવિક અ-રૂપી-પદ વરેજી તાહરી ગત તું જાણે દેવ, સમરણ-ભજન તે વાચક જશ કરેજી
-ધન (પ)
૧. જયારે ૨. મુખરૂપી ચંદ્ર, ૩ વિયોગની પીડાના, ૪. રસ હીન-કોરા ફોતરા, ૫. તારા સમકિતના રસનો સ્વાદ જેણે ચાખ્યો તે કદાચ કર્મવશ થઈ ઘણા કાળથી સેવેલ પાપની આચરણા કરે તો પણ સમકિત-અમૃતની જ ઈચ્છા મુખ્યપણે હોય.
T કર્તાઃ ઉપા. શ્રી યશોવિજયજી મ.
(સુણી પસુઆં વાણીરે-એ ઢાલ) જગ જન મન રંજેરે, મનમથ બળ ભજે રે, નવિ રાગ ન દોસ, તું અંજૈ ચિત્તભ્રુ રે.... (૧) શિર છટા વિરાજે રે, દેવદુદુભિ વાજે રે, ઠકુરાઈ ઈમ છાજે, તોહિ અકિંચનો રે.....(૨) થિરતા ધૃતિ સારી રે; વરી સમતા નારી રે, બ્રહ્મચારી શિરોમણિ, તો પણ તું સુણ્યો રે... (૩) ન ધરે ભવ-રંગોરે, નવિ દોષ-સંગો રે, મૃગ-લંછન ચંગો, તો પણ તું સહી રે.... (૪) તુજ ગુણ કુણ આખે રે, જગ કેવળી-પાખે રે, સેવક જશ ભાખે, અચિરા-સુત જયો રે.....() ૧. કામદેવ ૨. આંજી નાંખે છે ૩. નિષ્પરિગ્રહી ત્યાગી ૪. સ્વભાવની દઢતા ૫ પરિષહ-ઉપસર્ગ આદિમાં મક્કમતા ૬. સંસારનો રંગ ૭. દોષનો સંભવ ૮. કહી શકે ૯. વિના.
૮)

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76