Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 25
________________ કર્તા શ્રી આણંદવર્ધનજી મ. (રાગ બિહાગડો-નાચે ઈદ્ર આણંદશું-એ દેશી) ભગત-વત્સલ પ્રભુ ! સાંભળો, ઓલંભે અરદાસ રે છોડંતા કિમ છૂટશો, કરશો પાસે દિલાસરે-ભગત (૧) તુણ્ડ-સરિખા સાહિબા તણી, જો સેવા નિષ્ફળ થાય રે લાજ કહો પ્રભુ ! કેહને ? સેવકનું શું જાય રે ? -ભગત (૨) ગુણ દેખાડીને હળવ્યા, તે કિમ કેડો છાંડે રે ? જિહાં જલધર તિહાં બપીઓ, પીઉ-પીલ કરી મુખ માંડેરે-ભગત (૩). જો પોતાનો લેખવો, તો લેખો ન વિચારો રે; સો-વાતે એક વાતડી,” ભવ-ભવ પીડ નિવારોરે-ભગત (૪) તહ-સરિખો કોઉ દાખવો, કીજે તેહની સેવરે આણંદવર્ધન પ્રભુ શાંતિ, અચિરા-નંદન દેવરે-ભગત (૫) ૧ ગર્ભિત ઠપકા રૂપે વિનંતિ, ૨ સાચું સાત્ત્વન કરશો, ૩સંપર્ક-પરિચય વધુ ગાઢ કર્યો. ૪ પીઠ, ૫ મેઘ, ૬ ચાતક, ૭ માનો, ૮ હિસાબ. ૧૧)

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76