________________
કર્તા શ્રી આણંદવર્ધનજી મ.
(રાગ બિહાગડો-નાચે ઈદ્ર આણંદશું-એ દેશી) ભગત-વત્સલ પ્રભુ ! સાંભળો, ઓલંભે અરદાસ રે છોડંતા કિમ છૂટશો, કરશો પાસે દિલાસરે-ભગત (૧) તુણ્ડ-સરિખા સાહિબા તણી, જો સેવા નિષ્ફળ થાય રે લાજ કહો પ્રભુ ! કેહને ? સેવકનું શું જાય રે ? -ભગત (૨) ગુણ દેખાડીને હળવ્યા, તે કિમ કેડો છાંડે રે ? જિહાં જલધર તિહાં બપીઓ, પીઉ-પીલ કરી મુખ માંડેરે-ભગત (૩). જો પોતાનો લેખવો, તો લેખો ન વિચારો રે;
સો-વાતે એક વાતડી,” ભવ-ભવ પીડ નિવારોરે-ભગત (૪) તહ-સરિખો કોઉ દાખવો, કીજે તેહની સેવરે આણંદવર્ધન પ્રભુ શાંતિ, અચિરા-નંદન દેવરે-ભગત (૫)
૧ ગર્ભિત ઠપકા રૂપે વિનંતિ, ૨ સાચું સાત્ત્વન કરશો, ૩સંપર્ક-પરિચય વધુ ગાઢ કર્યો. ૪ પીઠ, ૫ મેઘ, ૬ ચાતક, ૭ માનો, ૮ હિસાબ.
૧૧)