Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 27
________________ Fણે કર્તાઃ ઉપા. શ્રી માનવિજયજી મ. (ઘેરે આવોજી આંબો મોરીઓ-એ દેશી) શ્રી શાંતિ જિનેસર ! સાહિબ; તુજ નાઠે કિમ છૂટાગ્યે ? મેં લીધી કેડજ તાહરી, તેહ પ્રસન્ન થયે મૂકાશ્ય-શ્રી, તું વીતરાગપણે દાખવી, ભોળા-જનને ભૂલાવે; જાણીને કીધી પ્રતિગન્યા, તેહથી કહો કુણ ડોલાવે ?-શ્રી કોઈ કોઈને કેડે મત પડો ! કેડ પડયાં આણે વાજ નિરાગી પ્રભુ પણ ખિંચીઓ ભગતે કરી મેં સાત રાજ-શ્રી, મનમાંહી આણી વાસીઓ, હવે કિમ નિસરવા દેવાય ? જો ભેદ-રહિત મુજશું મિળે, તો પલકમાંહિ છુટાય-શ્રી, કબજે આવ્યા કિમ છુટશો ? દીધા વિણ કહણ કૃપાળ; તો શ્ય હઠવાદ લઈ રહ્યા ? કહે માન કરો ખુસિયાળ-શ્રી, ૧ પીછો ૨ પ્રતિજ્ઞા ૩. પાછળ ૪. અનુકૂળતા ૫. રાખીઓ. ... (૧૩)

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76