Book Title: Prabhavik Purusho Part 01
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 412
________________ ચેડા મહારાજા : [ ૩૯૫ ] ભીષણ અલિ ચઢાવવાના હતા તે હાલ તા અટકી ગયા. એથી સખ્યામ ધ . ઘામાં–સૈનિકેાની પત્નીએના અંતરામાં–વ્યવસાય જ જેનું જીવન છે એવા વ્યાપારી વર્ગમાં અમાપ શાંતિના વાયુ વાયેા. ચાતરફ આનંદના વાયરા વાઈ રહ્યા. રાગ કે રાગી દશા કેાઇને પણ પ્રિય ન જ હાય. યુદ્ધ એ એક જાતના રોગ જ છે; અને એ યુદ્ધને લખાવનારી દશા રાગીજીવન જેવી છે એટલે એ કાણુ પસંદ કરે ? છતાં રાગ જેમ આવે છે તેમ યુદ્ધ પણ આવે છે જ. એથી ગભરાવાપણું એ તેા કાયરતાનું લક્ષણ. એના સામે તે ચેાગ્ય ઉપચાર જ સભવે, છતાં વૈશાલીની પ્રા આજે તેા એ :ઉપચાર વિધિમાંથી પણ મુક્ત મની. નગરીની બહાર આવેલ . પરમાત્મા શ્રી વર્ધમાનસ્વામીના સમવસરણ પ્રતિ એના કદમ ભરવા શરૂ થયા. વંદના મહાત્સવમાં આવેલ તેમ જ પૂર્વે છૂટાછવાયા યા તેા નાનામેટા સમૂહમાં એકત્ર થયેલ માનવવૃ થી એ જડ ગણાતી ભૂમિએ ચેતનવંતી મહામાયાના અવતાર ધારણ કર્યો. * તિહાં ચાસા સુરપતિ આવીને ત્રિગડુ રચાવે રે, તેમાં બેસીને ઉપદેશ પ્રભુજી સુણાવે રે મુર નર ને તિ`ચ નિજ નિજ ભાષા રે, કંઇ સમજીને ભવતીર પામે સુખ ખાસા રે. • અષ્ટમી ’ના સ્તવનની એ લીંટીએ પ્રભુ શ્રી મહાવીરદેવના સમવસરણુ તેમજ ઉપદેશ પદ્ધતિના ટૂકમાં ખ્યાલ આપે છે. માલવકેાશના મધુરા આલાપમાં—જેમણે ચૌદ રાજલેાકનું જ્ઞાન હસ્તામલકવત્ છે એવા સંજ્ઞની વાધારા વહેતી નજરે જોઈ નથી, એ એના વર્ણન કઇ કલમે કરી શકે ? એના મનારમ આલેખન કરવાના સ્થાને હૃદય એક જ પ્રાર્થના કરે છે કે એવા શુભ યાગ પેાતાને પ્રાપ્ત થાય તેા કેવું સારું ?

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466