Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Compromise Concentric Comprehensiveness 148L શીલ () વૃત્તિથી સાર ગ્રહણ કરનાર દેશ[ચં. ન] ભક્તો છે. સ. ગોવર્ધન સ્મારક અંક. ૪: રોવર્ધનરામ- | Conation, ૧.સ્વયંકિયા, સ્વયંકૃતિ, ભાઇની બુદ્ધિની સૂક્ષ્મતા (keeness ) તથા સ્વયંવલન [કે. હ. અ. ન.] વ્યાપકતા (c.) જેટલી વિરલ હતી હેનાથી ૨. કિયા [પ્રા. વિ.] હેમના હૃદયની ઉદાત્તતા વિશેષ વિરલ હતી. Conceit, ૧. દુરૂહ [બ. ક.]. Compromise, ૧. ૧. ત્યાગ સ્વીકાર, ક. શિ. ૩૯: આ કલ્પના કુદરતી કે લલિત લે–મૂક નિ. ભો.] ગણી શકાય એવી નથી, વિચિત્ર અને દુરૂહ વ. ૪, ૩૦૨: સગવડના અંશને પણ અના- ( c.) છે. દર મહ નથી કર્યો તે પથ્થર વગેરેમાં બે મહા- ૨. શુષ્કતર્ક [જ્ઞા. બા.] પ્રાણુ કાયમ રાખવા તરફના હારા મતથી, વ. ૨૭, ર૯૪: આ બધાં ઉદાહરણેમાંનાં તેમ જ પરિષદમાં વાંચેલા નિબંધમાં હે . કવિત્વદર્શનેને શુષ્કતર્ક (c. s.) કહીને કેટ(ત્યાગસ્વીકાર, લે-મૂક) નાં સ્થળો ગણાવ્યાં છે લાકો હશી કાઢવાને તૈયાર થશે. તે ઉપરથી સહજ જણાય છે. ૩. કિલષ્ટકેટિ [ જ. એ. સંજાના ] ૨. તડજોડ [ અજ્ઞાત-કદાચ મરાઠી કં. ૨, ૪, ૧૦૧: પ્રેમ વિષય જ એ છે ઉપરથી. ] કે તેના સપાટામાં ખરેખર કે કલ્પિત રીતે ૩. આપ-લે મિ. ક.] આવનાર કવિ તારતમ્ય ભૂલી દુરાનીત સ. ઈ. ૨, ૫૬: જુઓને, તમારી બધી ( farfetched ) અને દુરાન્વિત કલ્પનાઓ, વહેવારૂ માગણીઓ તો જનરલ બેથા કબૂલ કિલષ્ટ કોટિએ (c.) ઇત્યાદિનો હદથી વધારે રાખે છે અને આ દુનિયામાં આપ-લે તે ઉપયોગ કરે. આપણે કરવી જ પડે છે. Conceiving, સંકલ્પવ્યાપાર [હી. ] ૪, ભાગત્યાગ [રા. વિ.] સ. મી. ૧૩? જે વ્યાપારથી આપણે આપણું ૫. છેલ્લીવાત, ચરમ સંદેશ. માંડ- અનુભૂત સંવેદને ઉપરથી બાહ્ય સૃષ્ટિના વાળ [દ. બા.] અસ્તિત્વનું વા તેના સ્વરૂપનું અનુમાન બાંધીએ ૨. ૧. કર્તવ્યબ્રશ [આ. બા.] છીએ, તે તાર્કિ કથાપાર છે. આની અંદર વ. ૧, ૨૫૯ પરસ્પર વિરૂદ્ધ ગુણાની દર્શનાદિ વ્યાપાર, સંકલ્પવ્યાપાર, મનનsynthesis'-એક્તા-વ્યવહારમાં આપણે પગલે વ્યાપાર,બુદ્ધિવ્યાપારાદિનો સમાવેશ થાય છે, આ તાર્કિ કપ્રકિયા--આ તાર્કિક વ્યાપાર-જે પગલે કરવી પડે છે જેને ખરાબ અર્થમાં “e' ઉદેશ સાધવાને-જે પરમ અતિમ હેતુ પ્રાપ્ત ચાને કર્તવ્યબ્રશ કહેવી એ ભૂલ છે. કરવાને-મથે છે તે સત્ય. ૨. સમાધાન [ મકરન્દ ] જ્ઞા.૨૪, ૧૮૭ઃ ઈગ્રેજીમાં આવા સંકોચ તથા Concentric method-plan, ૧. સંગેપનને C. કહે છે. ગુજરાતીમાં એને કેદ્રાનુસારી પદ્ધતિ [ ક. પ્રા.] સમાધાન” કહીશું તે ધારેલા અર્થને ઉદેશ બ. વ્યા. પ્રસ્તાવના, ૭: મારા “ગુજરાતી ભાષાથઈ શકશે. ના લઘુગ્યાકરણ” ની પ્રસ્તાવનામાં કેન્દ્રાનુસારી Compromising WH141 Net પદ્ધતિ પર લઘુ, મધ્ય, અને બહઃ વ્યાકરણ ચં. ન] રચવાની યોજના મેં દર્શાવી હતી. વ: ૭, ૭૮; તેઓ મિથ્યા પ્રલાપ વા નિરંકુશ ૨. ઉન્મેષ પદ્ધતિ દિ. બા.13 વિનાશકવૃત્તિ (irresponsible destructiveness) કરતા સંસ્થાપકવૃત્તિ (con ૧. વસન્તમાં પ્રકટ થયેલા સંગ્રહમાં આ structiveness) માં વિશેષ શ્રદ્ધાવાળા કાર્ય- પર્યાય રા. નૃસિંહપ્રસાદ ભટ્ટને નામે આપ્યા છે, સિદ્ધિ તરફ વિશેષ દષ્ટિ રાખનાર અને સમાધાન અને કાલક્રમમાં પહેલો વાપરેલો પણ એમણે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129