________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Deontology
પર
Detective
જુઓ Anthroponiorphist.
શબ્દ અમે કામમાં લીધો છે. આ યોજનાને Deontology, કર્તવ્યશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર પાર પાડવી તે કૃતિ. દ, બી.]
Designer–૧. સંયોજક ગિ. વિ.] Description, ( as distinct from અમદાવાદને જીવનવિકાસ, ૨૬ઃ અત્યાર definition લક્ષણ) ૧. વર્ણન [મન] સુધી જેને આપણે સ્થાપત્ય ગણતા આવ્યા ન્યા. શા. ૪પઃ આ પ્રકારના નિયમાનુસાર
છીએ, એ, બધાવનાર તેમ જ પ્રજાના આનંદની નહિ, પણ અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ આદિ દોષ મૂર્તિરૂપ હતું. બંધાવનારાઓમાં તેના સંયોજકે વિનાનું જે લક્ષણ હોય તેને “વર્ણન” કહેવાય છે. (dd) થી તે ઠેઠ પત્થર ઘડનારાઓ રાધી ૨. વ્યખ્યા [ક. પ્રા.]
હરેક તેના નાના મોટા ભાગેમાં રસ લેતું, ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના હરક
૨, સુશ્ય રચનાકાર [ રવિશંકર મહામહોત્સવ પ્રસંગનું વ્યાખ્યાન.
શંકર રાવળ]. ૩. ઉપલક્ષણ [રા. વિ.]
on Decorator. પ્ર. પ્ર. ૨૭: પદગ્યામ ધર્મોનો નિર્દેશ કરવાને | Despotism, ૧. વ્યકિતરાજ્ય [મ. ન.] બદલે પદના રવભાવસાધ્ય ધર્મો અને આકરિમક
સ. ૧૮,૬૩૯: આપણા દેશમાં, તેમ જ જે ધમે બતાવી પદાર્થનું એાળખાણ આપ્યું હોય જે દેશમાં વ્યક્તિરાજ્ય (despotic governતેને આપણે ઉપલક્ષણ કહીશું.
ment) નથી તે સર્વ દેશોમાં, જાહેર ભાષણોની Knowledge by description
એટલી બધી અગત્ય છે, કે એ કલાનો આવો
અનાદર શાથી આવે છે તેનું કોઈ વિશેષ કારણ વર્ણનાત્મક-શ્રુત પરાક્ષજ્ઞાન [હી. વ્ર.] સ. મ. ૧૫ : અહીં માત્ર જ્ઞાનના જે બે
પણ તપાસવું જોઈએ. પ્રકાર છે—-એક “પરિચયાત્મક જ્ઞાન એટલે
૨નિકુરશાસન [મ. ૨. સાક્ષાત અપક્ષ જ્ઞાન, અને બીજે ‘વર્ણનાત્મક
એ. ન. ૨૪૨: રાજશાસન વિકૃતિ પામતાં જ્ઞાન’ એટલે શ્રતજ્ઞાન વા પક્ષ જ્ઞાન, તે બેની
| નિકુરશાસન થાય છે. વચ્ચે રહેલ પણ ભેદનું સ્પષ્ટીકરણ કરવાને ૩. છાશાસન કિ. મા.] આશય છે.
કે. લે. ૧, ૧૧૬; એકશાસન અથવા એક
રાજાનું છાશાસન (ઈ.) જેવું નવાબી વખતમાં Design, જાના [ન. લ]
નવાબનું હતું તે. ન. ગ્રં. ૨, ૭૪: દરેક પુસ્તકની તુલના કરવામાં તેની યોજના અને પતિને વિચાર | Destructive, ૧. ઉછેદક પ્રિ. ભ.] કરવું જોઈએ. પારિભાષિક અર્થમાં આ બે જુઓ Negative. શબ્દ અમે જ પ્રથમ વાપરીએ છઈએ, તેથી ૨. વિનાશક [ચં. ન. ] તેનું કાંઈ વ્યાખ્યાન અમારે કરવું જોઇએ. કાંઈ સ. ગોવર્ધન સ્મારક, ૭૪ જુગતી–ગોઠવણ કરવી તે પેજના એ અર્થ
૩. ખંડનાત્મક [ચં. ન.] તેા જનપ્રસિદ્ધ જ છે. પણ વિવેચનશાસ્ત્રમાં
સ. ૨૬, ૨૯: શું સિદ્ધાન્તના સંબ ધમાં કે શું એનો અર્થ એમ કરવો, કે ગ્રંથકાર પોતાના શબ્દપ્રયોગના સંબંધમાં, નિષેધાત્મક ગ્રંથમાં જે વસ્તુ જે રીતે જે ઉદેશથી લખવાને (negative) ખંડનાત્મક (ઈ.) સ્વરૂપ તે ગણ પ્રથમ નિર્ણય કરે છે, તે વસ્તુ, તે રીત અને તે હોવું હોઇએ. ઉદેશ એ સઘળાનું નામ રાજન
૪. વિધ્વંસક [કિ. ઘ.] ગર્યો હોય તે એ ચાલે. D. ને માટે એ ન. સ. ૧, ૩૫૦ એટધો જ વાંધો નડતો હોય તો Theo– નહિ આપેલા અવતરણે માટે જુઓ morphic એમ ફેરવવાને હું તચાર છું ''-ન.
Constructive. ભા. : ખાનગી કાગળ, તા. ૨-૧૧-૨૭. Detective, ૧. ગુપ્તશોધક [ન. ભ.]
For Private and Personal Use Only