Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Inelegance Înference નનનન નનનનન નનનન નનનન નનનન કા. હે. ૧, (૧-૨) ૧૯૦: આવી રીતે વિ. વિ. ૩૭૪ લંટીને આણેલું રોનું પરાક્રમી પુરુ પિતાની ૩. જડતા [ કે. હ. અ. નાં ] પાસે જ રાખે તે વર્તમાન યુગના ક્ષત્ર,કેપ | Inference, ૧. અનુમિતિ [મ. ન] ( Militarism ) સાથે વિઠ્યપ્રકોપ (I) ના ન્યા. શા. ૧૧ઃ પરામર્શને સંભવ જ મેળાપની ભયંકર સ્થિતિ ઉભી થાય. ( ક્ષત્ર સાદય ઉપર છે. “માણસ મરણશીલ છે, પ્રાપ” અને “વિટ પ્રકાએ એ બે નવાં નામની કાલિદાસ માણસ છે, માટે કાલિદાસ મરણ સાર્થકતા મારે સિદ્ધ કરવી દઇએ. ચાતુ- શીલ છે. એ અનુમિતિમાં આપણે સાદ્રશ્ય વર્યનું સમતોલન અથવા સામંજસ્ય એ તે માત્રથી જ વ્યવહાર કરીએ છીએ. સમાજની સ્વાભાવિક સ્થિતિ છે. સમાજને ૨. અનુમાન [હી. બ. સે. મી.] માટે આ ચારે વાણુંની જરૂર સ્વીકારાયેલી છે. ૩. અનુલબ્ધ [બ. ક. વ્યક્તિના શરીરમાં જેમ વાત, પિત્ત અને કફ ગુજરાતી, દિવાળીપર્વ, ૧૯૨૬, ૧૪; ભાવના એ ત્રણ ધાતુઓ પ્રમાણસર હોય ત્યારે જ ભળીને એ વાસ્તવ દુ:ખ વાસ્તવિકતર અને જરીર નીરોગી રહે છે તેમ રામાજશારીરમાં સાથ કાપનિક બની જઈ માનવદઈના ઉચ્ચતર ચાતુર્વર્ય પ્રમાણસર હોવું જોઇએ. શરીરમાં ભવ પામે, તેવા લખાણમાં જ કલા છે, કેમકે પિત્તનું પ્રાબલ્ય વધે તે તેને પિત્તપ્રકોપ કહે તેના લખાણમાં જ દુ:ખ શ્રેય:સાધન હતું છે અને તેથી આખું શરીર બગડી જાય છે. અથવા દુ:ખને પણ આત્માની શાંતિમાં સંએ જ પ્રમાણે વિપ્રકોપ અથવા વૈર્યપ્રકોપ સ્કારીને શ્રેય સાધન કર્યું, એ અતીન્દ્રિય અનુવિંધે. શરીરને નારા થવાની ઘડી આવ્યું ત્રણે લબ્ધિ (i.) શ્રદ્ધાસંકલિત અનુમિતિઓ વડે ઘાતનો પ્રકોપ થઈ જાય છે. એને ત્રિદોષ કહે છે. વરેપમાં આજે ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ આપોઆપ પ્રકાશે છે, અને આ ભાવનામયતા વચ્ચે વર્ણને સામો પ્રાપ ચાખે દેખાય અને આ કેન્દ્રીકરણ ( focussing ) વડે છે અને ત્યાંના બ્રાહ્મણો આ ત્રણે વર્ગના પ્રકટતું ઉભાસન (illumination) આમકિંકર બની ગયા છે.) (૩) ૨૮૦. ત્યાર પછી વર્ગને શકય નથી, અધિકારીને જ દદીલા વાસનાતૃપ્તિને અંગે ધન મેળવવાની જરૂર રસિકને જ લભ્ય છે, વધે ૪. કારખાનાં વંધ્ય, વેપાર વલ્યો, અને Inference from particulars, પ્રકૃતિવાદ (Hટેસ્ટટિઝમ) ની પાછળ વાણિજ્ય એકદેશીનિ શનિબંધન - અનામિતિ વાદ (ઈન્ડરિયાલિઝમ) આવી ગયા. [ કેમ. ન. ] ચે. શા. ક૭૪: કોઇ બાળક એક અથવા Inelegance, અનાગરત્વ [ન. લ.] વધારે લાકડાના કટકાને તરતા દેખી, બીજે ન. ચં. ૨, ૨૩૧: અર્થ લક્ષી બંધ અને કાઈ તે જ કડક પણ તરશે એમ માને એકાગ્ર રોલી, એ બે દુર્લભ સુગુણો આ તે તે આવા પ્રકારનું અનુમાન કરે છે. આને કાગ્યમાં છે, એમ અમે પાછળ બતાવ્યું. એમાં એકદેશીનિર્દે શનિબંધન અનુમિતિ કહે છે, સિદ્ધિ કેટલી થઇ છે તે હવે જોવાનું છે. એક કેમકે એમાં ગ્યાણિ બતાવવામાં આવતી નથી. અર્થ લક્ષી બંધ જ સિદ્ધિએ પહોંચાડવો બહુ | Nexplicit inference, પરાથા - મુશ્કેલ અને ઘણાને તે અસાધ્ય જ થઈ પડે નુમાન [મ. ન.] એમાં કંઈ આશ્ચર્ય નથી. આ રેલીમાં ત્રણ ચે. શા. ૧૮: સ્વસિદ્ધ અનુમાનને પરાવાતને માટે ભય રહે છે:-કિલછતા, કઠોરતા, નુમાનની દૃષ્ટિથી સ્વાથનુમાન કહી અને અનાગર – (.) એટલે શુદ્ધિ, રૂઢિ, શકાય. પઢિ વગેરેને ભંગ થઈ વાણી ખીચડા જેવી Implisit inference, સ્વાથગામડીચા દેખાય છે. નુમાન [મ. ન.] જુઓ Explicit inference. Inertia, ૧. તમોગુણ [બ. ક. Inferential knowledge, યુ. સ્ટે. ૪૩: જુઓ Commonsense. અનુમિત પ્રમા, સાધિત મામા [ કે. હ. ૨. નિષ્કિયત્વ, આલસ્ય પિ. ગો. અ. . ] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129