Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society
Catalog link: https://jainqq.org/explore/020540/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારિભાષિક શબ્દકોશ – પૂર્વાર્ધ પૃ. ૧ થી ૧૧ર – A - L કર્તા, વિશ્વનાથ મગનલાલ ભટ્ટ The success and enduring influence of any systematic construction of trath, be it secular or sacred, depend as much upon an exact terminology, as upon close aud deep thinking itself. Indeed, unless the results to which the human mind arrives are plainly stated, and firmly fixed in an exact phraseology, its thinking is to very little purpose in the end. –Trench: On The Study of Words છપાવી પ્રસિદ્ધ કરનાર, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી હીરાલાલ ત્રાવનદાસ પારેખ, બી. એ., આસિ. સેક્રેટરી–અમદાવાદ આવૃત્તિ ૧ લી સન ૧૯૩૦ પ્રત ૨૦૦૦ સંવત ૧૯૮૬ કિમત એક રૂપિયો For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમારા જેવામાં પણ થોડાઘણું ગુજરાતી ગ્રંથ આવ્યા છે, તેથી ગુજરાતી વાકેફ છે તે પણ જારે ગદ્યમાં સંસારનીતિ ભકિત યુદ્ધ સિવાએ બીજી બાબ અને એ જ પ્રકરણમાં અને બીજામાં શાસ્ત્રીય રીતે લખીયે છે; અથવા પ્રૌઢ તિ અંગ્રેજી ઉપરથી યથાસ્થિત (ભાવાર્થ નહિં) ભાષાન્તર કરી છે, તે વેળા ગુજરાતી ભાષાના શબ્દની દરિદ્રતાને નામે રડિયે છે. તેને અનુભવ હમારા વર્ગી વન બીજાને કેમ આવવાને? કહેવા કરતાં કરવું અઘરું છે. અંગ્રેજી કવિઓના વિચારને સંસ્કૃત કવિએના વિચાર જેવા જેવા શબ્દોમાં યોગ્ય સંપૂર્ણ રહેલા છે, તેવા શબ્દો ગુજરાતીમાં મળવા મુશ્કેલ છે. -નર્મદાશંકર અંગ્રેજી વિદ્યાના પ્રતાપે આપણા દેશમાં હજારો નવા વિચારને તથા નવી લાગણી એને જન્મ આપ્યો છે. તેમને સમાવેશ સાંકડી ગુજરાતીમાં થઈ શકતું નથી, તેથી તે નિરૂપાય થઈ સંસ્કૃત અને ફારસી ભાષાના અણહદ મેદાનમાં જઈ વિશ્રામઠામની યાચના કરે છે.......જેમ જેમ દેશમાં નવા વિચારો ખલ થતા જવાના તેમ તેમ નવા શબ્દો ભાષામાં પ્રવેશ કરતા જવાના. –નવલરામ જીવનના સામાન્ય ઉદેશને ગુજરાતી ભાષા સંતોષી શકે એમ છે, પરંતુ ગુજરાતી પ્રજાનું જીવન જેમ જેમ ઉચ્ચ થતું જાય છે તેમ તેમ ગુજરાતી ભાષા એવો ઉચ્ચ સંતોષ આપવાને અસમર્થ જણાય છે, અને તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિ, અર્થશાઆદિ નવીન ઊગેલી અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી વિદ્યાઓને તૃપ્ત કરવાને એ તદન અશક્ત નીવડી છે. –કેશવલાલ ધ્રુવ For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उपयाग कर सक. નિવેદન લેખકે કહો પણ ન હોય એવો આવકાર કોઈ કોઈ વાર એના પ્રયાસને મળી જાય છે. આ કેશની પાછળ રહેલો ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે એમ છે. પાંચેક વર્ષ ઉપર આમાંના થોડાક શબ્દો ‘વસન્ત'માં પ્રકટ થવા માટે મોકલેલા તે વખતે કેઈને વિચિત્ર લાગે એવા એ સંગ્રહને તેમાં સ્થાન મળશે કે કેમ એ વિશે જ શંકા હતી, એટલે એ જ પ્રકારના શબ્દો અવતરણે આદિ સાથે ભવિષ્યમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવાને અવસર આવશે એ તે સ્વને પણ ખ્યાલ કયાંથી હોય? પણ સુભાગ્યે, જે દષ્ટિએ એ નાનકડે સંગ્રહ તૈયાર કર્યો હતો તે જ દષ્ટિએ એને અવલોકનારા વિદ્વાને મળી આવ્યા. “વસન્તના ગુણવાડી તન્વીજીએ એને સ્વીકાર જ નહિ પણ સંક્ષિપ્ત છતાં સૂચક નોંધ લખી પુરસ્કાર કર્યો, ને એવા શબ્દો વિસ્તૃત કેશના રૂપમાં પ્રકટ કરવાની આવશ્યકતા જણાવી. બીજા એક વિદ્વાન પત્રકારે પિતાના મિતાક્ષર મનન વડે વાચવર્ગનું એ શબ્દો પ્રત્યે વિશેષ લક્ષ ખેંચ્યું. ને છેવટે રા. આનન્દશંકરભાઈની સૂચના ઝીલી લઈને આપણી જાણીતી સાહિત્ય સંસ્થા ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ આ કેશની રચના કરવાનું કામ સોંપ્યું. આ રીતે આજે જે કેશ પ્રકટ કરવાનો યોગ સાંપડે છે તે ‘વસન્ત’વાળા સંચયને મળેલા સંસ્કારના ફળરૂપ છે, ને તેથી, એ ઉપયોગી નીવડે તે ઉપકાર એ સૌ સત્કાર કરનાર વિદ્વાનો ને સંસ્થાને માનવાનો છે, સૌ સમજે છે તેમ તુલના એ વસ્તુની ઇયત્તા જાણવાનું કિંમતી સાધન છે. આપણું પ્રાન્તમાં નવી કેળવણીનો પ્રારંભ થતાં ગુજરાતીને અંગ્રેજી ભાષા સાથે આવી તુલનાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે, ને પરિણામે એની ઇયત્તા જણાતાં કેટલીક બાબતોમાં એની મર્યાદાઓ સાથી પહેલી જ વાર લક્ષમાં આવી છે. એટલે રોજના કામકાજ માટે અત્યાર સુધી પર્યાપ્ત જણાયેલી ભાષા શાસ્ત્રીય વ્યવહાર માટે કેટલેક અંશે અપર્યાપ્ત માલુમ પડી છે, ને અંગ્રેજીદ્વારા પાશ્ચાત્ય સાહિત્ય સંસ્કૃતિના સંસર્ગમાં આવતાં જે અનેક વસ્તુઓ, રીતભાત, સંસ્થાઓ, ભાવનાઓ આદિ નવીન પદાર્થોનો પરિચય થયો છે તેને માટે યથાર્થ પદો તે ગુજરાતીમાં શોધ્યાં પણ જડતાં નથી. આથી માતૃભાષા પરત્વે તે આપણે મોટા ભાગના શિક્ષિતવર્ગની દશા મૂંગાને સ્વમ થયું હોય એવી લાચાર બની ગઈ છે. ને તેમાં જે નાનો ભાગ આ પરિસ્થિતિથી પર થઈને ભાષાન્તર, સારલેખન કે સ્વત– ચર્ચા વાટે પશ્ચિમનું જ્ઞાન આપણી ભાષામાં ઉતારવા મથે છે તેમના માર્ગમાં આવા પારિભાષિક શબ્દો પદે પદે મોટી મુશ્કેલી ઊભી કરે છે. એટલે કોઈ વ્યક્તિ અંગ્રેજી મારફતે અમુક વિષયને પાર પામેલ હોય, ને ગુજરાતીમાં પિતાનું એ રીતે મેળવેલું જ્ઞાન ઠાલવવાની ઇચ્છા પણ હોય, છતાં કેવળ આવા પારિભાષિક શબ્દોની મુશ્કેલીને કારણે હાથ જેડી બેસી રહેવું પડે એવા પ્રસંગો પણ આપણે દેશની વિદ્વત્તાના ઇતિહાસમાં વિરલ નથી. તેથી પરિભાષાવિષયની આ મૂંઝવણ ટાળવા માટે આ પ્રકારના સઘળા અંગ્રેજી For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શબ્દો એકઠા કરી તે દરેકને માટે અર્થવાહક પર્યાય ગુજરાતીમાં યોજી એક સંગ્રહ પ્રકટ કરવાની લાંબા વખતથી અગત્ય જણાઈ છે. આ અગત્યને પૂરી પાડવાનો આ કેશ એ એક યતકિચિત યત્ન છે. આમાં એવા સંગ્રહ કરતાં ભિન્નતા એટલી છે કે આમાંના પ્રતિશબ્દો કેઈ એક જ વ્યક્તિએ યોજેલા નથી તેમ એકી સપાટે પણ યોજેલા નથી, પરંતુ આખા ગુજરાતના છેલ્લાં પણસો વરસ જેટલા ગાળાના જુદા જુદા પ્રતિષ્ઠિત લેખકોએ પોતપોતાનાં લખાણમાં જરૂર પડતાં જે જે પર્યાય પ્રસંગોપાત્ત યોજેલા તે સઘળા તેમની કૃતિઓમાંથી તારવી આંહીં એકઠા કરવા યત્ન કર્યો છે. આ યોજનામાં બે લાભ રહ્યા છે. એક તો એ કે એક જ વ્યકિત, મંડળ, કે સંસ્થાના ઘડતરમાં જે મનસ્વિતા, અવિવિધતા, જડતા કે તરંગીપણું આવી જવાનો ભય રહે છે તેને માટે આમાં અવકાશ નથી, ને બીજું એ કે એક કરતાં વધુ લેખકના પર્યાયો સાથોસાથ મૂકેલા હોવાથી વિવેકપૂર્વક પસંદગી કરવાનું બહોળું ક્ષેત્ર ખુલ્લું રહે છે. એટલે એક રીતે આ કેશ ગુજરાતી પર્યાયોનો સંગ્રહ તેમ ઇતિહાસ ઉભય છે, ને તેથી પરિભાષારસિકોને તે બેવડી રીતે ઉપયોગી થઈ પડશે એવી આશા છે. વૈજ્ઞાનિક પરિભાષાના કશ એક કરતાં વધારે ગુજરાતીમાં કયારના બહાર પડી ગયા છે તેથી, તથા ભૌતિક વિજ્ઞાનના પારિભાષિક શબ્દો બધા મૂળ પ્રમાણે અંગ્રેજી જ રાખવા કે તે બધાના ગુજરાતી પર્યાયો યોજવા કે એ બન્ને મતોનું મિશ્રણ કરી કયાંક મૂળ ને કયાંક ભાષાન્તર એવી યોજના રાખવી એ વિશે ખુદ વિજ્ઞાનવિદોમાં જ હજુ વિવાદ ચાલી રહ્યો છે તેથી આ કોશમાં એ ભૌતિક વિજ્ઞાનના શબ્દો છોડી દીધા છે ને મેટે ભાગે ફિલસૂફી જેવાં અમૂર્ત વિજ્ઞાન તથા સમાજવિષયને લગતાં મૂર્તિ વિજ્ઞાનની જ પરિભાષાને આમાં સમાવેશ કર્યો છે. એટલે ન્યાયશાસ્ત્ર (logic), માનસશાસ્ત્ર (psychology), પરમાર્થશાસ્ત્ર (metaphysics), અર્થશાસ્ત્ર (Economics) સાહિત્ય, કળા આદિ વિષયને લગતા પારિભાષિક શબ્દો જ મુખ્યત્વે આ કેશમાંથી મળી શકશે. કેશની સામગ્રીની વ્યવસ્થા કંઈક આવી રાખી છે. પ્રથમ મૂળ અંગ્રેજી શબ્દો કક્કાવારી ક્રમમાં મૂક્યો છે. પછી જો જરૂર હોય તો અર્ધચંદ્ર કસમાં જે શાસ્ત્ર કે વિષયને લગતો એનો અર્થ થતો હોય તેનું નામ ઇટાલિક બીબાંમાં આપ્યું છે. (જેમકે Abasia, (Psycho-analysis); Distribution, (Logic ); Landlordism, (Economics)) બહુધા તે જે ગુજરાતી પુસ્તકમાંથી પર્યાયનું આધારભૂત અવતરણ આપેલું છે તે જ ક્યા વિષયને ઉદ્દેશીને એ પર્યાય યોજાયો છે એનો નિર્દેશ કરી દે છે, એટલે સર્વત્ર કંસમાં વિષયનિર્દેશ કરવાની જરૂર જોઈ નથી. ફકત જે પર્યાયો નવા યોજાઈ ને આવ્યા છે, અથવા જેનાં અવતરણો નથી મળ્યાં, તેના સંબંધમાં જ આવા કેસ આપ્યા છે. કોંસ પછી ગુજરાતી પર્યાય અતિહાસિક ક્રમ પ્રમાણે ગોઠવીને મૂકવાનું ધોરણ રાખ્યું છે. મૂળ શબ્દના જ્યાં એક કરતાં વધુ અર્થભેદ થતા હોય ને એ સઘળા અર્થભેદોને માટે ગુજરાતી પર્યાયો મળી શક્યા હોય, ત્યાં પ્રથમ અર્થભેદદર્શક ક્રમાંક કાળા બીબામાં છાપી પછી પર્યાયદર્શક ક્રમાંક સાદા બીબામાં મૂકેલ છે. (ઉદાહરણ તરીકે For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Aristocracy, Autocracy, Cabinet, Idealism, Humanity વગેરે શબ્દો જુઓ.) પર્યાય અવતરણ આદિની સામગ્રીમાં દબાઈ ન જતાં શોધનારની આંખે વગર પ્રયાસે પડે એટલા માટે જાડાં કાળાં બીબાંમાં છાપ્યા છે. પર્યાય પછી તેના યોજકના આદ્યાક્ષર કેણુકાર કેસમાં મૂક્યા છે. તે પછી જકના જે ગ્રંથ કે લેખમાંથી એ પર્યાય લેવાયો હોય તેનો નિર્દેશ સંક્ષેપમાં પૂછ સાથે કરાવ્યો છે. યોજકો ને તેમની કૃતિઓના આ આદ્યાક્ષરના ખુલાસા તરીકે કેશના પ્રારંભભાગમાં એક સંજ્ઞાસૂચી આપી છે. તેમાં આ બધા કક્કાવારી ક્રમમાં ગોઠવી દરેકના આખા નામનો ખુલાસો કર્યો છે, એટલે શંકા પ્રસંગે સ્પષ્ટીકરણ સહેલાઈથી થઈ શકશે. કૃતિનિદેશ પછી પ્રમાણ તરીકે પર્યાયના પ્રભવરૂપ આખું અવતરણ નાનાં બીબાંમાં આપવામાં આવ્યું છે. એટલે આ ઉપરથી જોઈ શકાશે કે આખી મુદ્રણવ્યવસ્થા એવી રાખી છે કે જેથી વાચકને જે ક્રમમાં જિજ્ઞાસા થાય તે ક્રમમાં તે પિષાતી જાય. જે વાચકને કેવળ પર્યાયની જ જરૂર હોય તે પર્યાય પછીનો બધો ભાગ છોડી દઈ શકશે. પર્યાય જાણ્યા પછી જેને તેને યાજક કણ એ જાણવાની ઈચ્છા હોય તે જોડેના કેણાકાર કૌંસમાંથી એ માહિતી મેળવી શકશે. ને આ ઉપરાંત જેને મૂળ પ્રમાણની પણ અપેક્ષા હોય તેને શેષ ભાગમાંથી એ મળી રહેશે. આ પ્રમાણે સઘળા પર્યા અવતરણો આદિ સાથે આવી ગયા પછી મૂળ અંગ્રેજી શબ્દમાંથી જે સમાસો કે શબ્દસમૂહો ઊપજતા હોય તેને લગતી માહિતી પણ તે શબ્દોના પટામાં નાનાં કાળાં બીબાંમાં છાપી ઉપર દર્શાવેલા ક્રમમાં આપી છે. જેમકે Absentminded! U2Hi Absentmindedness, Capitalismal 221Hi Capitalist, Imaginational Hi Cognitive imagination, Constructive imagination, વગેરે.) Baloon, Band, Bicycle, Librarian, Railway આદિ કેટલાક અંગ્રેજી શબ્દો એના અસલ સ્વરૂપમાં જ આપણી ભાષામાં લગભગ રૂઢ થઈ ગયો છે, અથવા થવાની તૈયારીમાં છે. આવા શબ્દો માટે પણ જે કઈ પર્યાય જાયા મળી આવ્યા છે, તે તે કોશમાં આપ્યા છે ખરા, પણ તેને વર્ગ જુદો પાડી સમગ્ર દેશ પૂરો થયા પછી અંતભાગમાં આપવાનું રાખ્યું છે, એટલે એવા કેટલાક રૂટક૯૫ અંગ્રેજી શબ્દો બીજા ભાગને અંતે અપાયેલા માલૂમ પડશે. આંહીં સ્વીકારેલા પર્યાયોના સંબંધમાં એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે કે એ સઘળાનો સ્વીકાર ગુણદષ્ટિએ નહિ પણ ઈતિહાસદૃષ્ટિએ જ થયો છે. આથી જ Honor. ary માટે “માનદ’ શબ્દ રા. નરસિંહરાવે દર્શાવ્યું છે તે પ્રમાણે કઈ રીતે ન જ ચાલી શકે એવો છતાં એવો પણ એક શબ્દ એક પ્રતિષ્ઠિત લેખકને હાથે યોજાયો હતો એટલો ઇતિહાસ નોંધવા પૂરતું એને આમાં સ્થાન આપ્યું છે. ને “માનદ’ શબ્દનું તે અહીં કેવળ ઉદાહરણ જ આપ્યું છે, પણ એવા બીજા અનેક શબ્દ આમાંથી મળશે. એટલે આ ઉપરથી સમજી શકાશે કે અમુક પર્યાય આ કાશમાં અમુક શબ્દ માટે આપો છે માટે તે યથાર્થ જ છે એમ માની લેવાની ભૂલ કોઈએ કરવાની નથી. ઊલટું કોશનો ઉપયોગ કરનારે પર્યાની પસંદગી વખતે ખૂબ સાવધાનતા રાખવાની છે, ને કેશમાં આપેલો છે એટલા માટે નહિ પણ ઉદ્દિષ્ટ અર્થને પૂર્ણ વાચક છે કે નહિ તેની તપાસ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને જ આમાંને પર્યાય સ્વીકારવાનો છે. આ બધા પર્યાના ગુણદોષાદિ વિશે તેમ પરિભાષાના પ્રશ્ન વિશે સામાન્ય વિવેચન કેશના બી-: ભાગના પ્રારંભમાં બને તો ઉપદૂઘાતરૂપે કરવા ધારણા છે. તેથી અત્યારે તે સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે જે બધા પર્યાય અહીં આપ્યા છે તેમને મોટો ભાગ તે કામચલાઉ કે પરીક્ષ્યમાણ દશાનો જ સમજવાનું છે, એમાંના કેટલાક દેખીતા જ દૂષિત, અપૂર્ણ કે અસ્વીકાર્ય ગણાય એવા છે. કેટલાક શંકાસ્પદ છે, ને કેટલાકને માટે ખુદ યોજક પોતે જ અસંતુષ્ટ છે. એટલે આમાંના કેઈ પણ પર્યાય માટે અંતિમતાને દાવો બેજકનો કે સંગ્રાહકનો કોઇનો છે જ નહિ. આમાંના કેટલા સર્વથા યથાર્થ છે, કેટલા ભાષા અપનાવી શકે એમ છે એનો નિર્ણય તે વિદ્વાનોએ અને તેથી પણ વિશેષ તો કાલભગવાને હજુ કરવાનો છે. પર્યાયના કર્તુત્વનો નિર્ણય બને તેટલી ચોકસાઈથી કરવા શ્રમ લીધે છે. પરિણામે કાઈ પણ અભ્યાસક જોઈ શકશે કે ઘણખરા પર્યાય એના આદિ યાજકને નામે જ મૂકી શકાય છે. છતાં એકેએક પર્યાયના સંબંધમાં એમ થઈ શકયું છે એવો દાવો કરી શકાય એમ નથી. વસ્તુતઃ સઘળા પર્યાયેના સંબંધમાં એ ચોક્કસ નિર્ણય શકય પણ જણાતો નથી. કેમકે એ નિર્ણયના સાધનરૂપ પ્રારંભકાળનું કેટલુંક પામય સદાને માટે લુપ્ત થયું છે. એટલે એવા શબ્દો માટે તો એમ જ લાગે છે કે બહુ બહુ તો એના વિશે એટલો જ કર્તવનિર્ણય કરી શકાશે કે તે અમુક યુગમાં અમુક દસકાની આસપાસ યોજાયેલા. છતાં આ કેસમાં કેટલાક પર્યાય તે અવશ્ય એવા નીકળશે કે જેની યોજના અહીં દર્શાવેલ લેખક પૂર્વે પણ અન્ય કોઈએ કરી હોવાનું કોઈ વિદ્વાન કે અભ્યાસકને પિતાની વિશિષ્ટ માહિતીને અંગે જણાઈ આવે. આવા સર્વ પ્રસંગોમાં તે વિદ્વાન જે પિતાની માહિતીની જાણ જાહેર કે ખાનગી ગમે તે રીતે મને કરી શકશે, તો કેશનો હસ્તલેખ તૈયાર કરતી વખતે કોઈ કારણે રહી ગયા હોય એવા શબ્દોને માટે બીજા ભાગને અંતે એક પૂતિ આપવાની છે તેમાં, અગર નહિ તે છેવટ બીજી આવૃત્તિનો અવસર આવશે તે તેમાં એ માહિતીને લાભ અચૂક લેવામાં આવશે. અવતરણો આપવાનો આશય દિવિધ છે: (૧) નિર્દિષ્ટ પર્યાય નિર્દિષ્ટ લેખકે યોજ્યો જ છે અને પુરાવે તેમાંથી મળી આવે, એટલે કેાઈને પણ શંકાનું કારણ ન રહે. (૨) પ્રસ્તુત પર્યાય કેવા અર્થમાં કેવા સંદર્ભમાં વાપરી શકાય એનો સ્પષ્ટ ખ્યાલ વાચકને થઈ શકે. તે સંદર્ભને સ્પષ્ટ ખ્યાલ આવી શકે એટલા માટે જ અવતરણ વિસ્તારપૂર્વક આપ્યાં છે. વળી વિસ્તારપૂર્વક આપવાનું બીજું કારણ એ પણ છે કે લેખક અમુક વિષયની ચર્ચા કરતા હોય ત્યારે કેટલીક વાર તેને એ વિષયને લગતી એક કરતાં વધુ વસ્તુઓ, છાયા, બાજુઓ કે અંશને એકી સાથે વિચાર કરવો પડે છે. ઉદાહરણ તરીકે Abstractની ચર્ચા કરતાં એને Concrete વિશે પણ પડછારૂપે કંઈક કહેવું પડે છે. એટલે બને છે એવું કે Abstract ને લગતા અવતરણમાં Concreteને લગતું અવતરણ પણ સમાવી લેવું પડે છે. તે જ લેખકનું વકતવ્ય યથાતથ સમજાય છે, ને તે જ અવતરણનો ઉદ્દેશ સફળ થાય છે. એટલે આવા સર્વ પ્રસંગમાં પર્યાયના મૂળભૂત એક જ વાકય ન લેતાં જરૂર પડે ત્યાં એની આજૂબાજૂનાં વાકયોનો For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આખો સમુહ પણ લીધી છે. પણ આથી એકંદરે જગા વિશેષ રોકાઈ હોય એમ માનવાનું કારણ નથી. કેમકે એવા સંજોગોમાં પછી Abstract જેવા શબ્દના અવતરણમાં જ Concrete જેવા શબ્દ અવતરણ આવી ગયું હોય છે એટલે Concrete જેવા શબ્દ માટે પછી ફરીથી અવતરણ આપવાની જરૂર પડી નથી, ને કેવળ આગળ આવી ગયેલા અવતરણના ઉલ્લેખમાત્રથી ચાલી શક્યું છે. આ વખતે મૂળ સ્થળે આપેલું અવતરણ કોઈને શોધવું હોય તો સરળ પડે એટલા માટે મૂળ અવતરણમાં ભવિષ્યના જે જે પર્યાયો માટે અવતરણ આવી જતાં હોય તે તે પર્યાયો જાડાં કાળાં બીબાંમાં છાપ્યાં છે કે જેથી સહેલાઈથી નજરે પડે. ઘણે ઠેકાણે યાજકે અસલ લખાણમાં મૂળ અંગ્રેજી શબ્દ કૌસમાં આપ્યો હોય છે તે અહીં અવતરણ લેતી વખતે જગા બચાવવા માટે આ ન આપતાં તેનો પ્રથમાક્ષર જ આપે છે. વળી કેટલેક ઠેકાણે જ અવતરણભાગ વિશે પાના નીચે ટીપ લખીને ખુલાસો કર્યો હોય છે તે ખુલાસો કેશમાં ટીપના આધારભૂત શબ્દની બાજૂમાં કેંસમાં લેવાનું ઘોરણ રાખ્યું છે. (ઉદાહરણ તરીકે Caricatures ઉપહાસવિકૃતિ, Creative artist=કલ્પક એ શબ્દો જુઓ.) અવતરણની જોડણી સર્વત્ર મૂળ લેખકની જ રાખી છે. કેવળ ગુજરાતી વિદ્વાનોના જ પર્યાય લેવાનો નિર્ણય થયેલ હોવાથી જે અંગ્રેજી શબ્દો માટે કોઈ પણ ગુજરાતી વિદ્વાનને પર્યાય જવાનો પ્રસંગ નહિ આવે તેવા શબ્દો આ કોશમાં આવી શક્યા નથી. દષ્ટાંત તરીકે Contraposition, Declannation, Endogamy, Foreshortening, Jingo આદિ જેવાં પદો માટે સ્વતંત્ર ગુજરાતી પર્યાયો નિશ્ચિત નથી, એટલે આવા કોશમાં તેવા શબ્દોનો સમાવેશ થ જોઈને હતા. પરંતુ કોઈ પણ ગુજરાતી લેખકે તેના પર્યાયો આપેલા નહિ હોવાથી એ અંગ્રેજી શબ્દો આમાં દાખલ કરી શકાયા નથી. આ રીતે દેશમાં જે અપૂર્ણતા રહી ગઈ છે તે દૂર કરવા માટે ને તેને સર્વગ્રાહી કરવા માટે, સોસાઈટીએ જ્યારે એ કામ સેપ્યું ત્યારે આપણું મુખ્ય મુખ્ય સાક્ષરોને પોતાને અત્યાર સુધીમાં જે શબ્દો માટે પર્યાય યોજવાને પ્રસંગ ન આવ્યો હોય તેવા શબ્દોના પર્યાય ખાસ આ કોશ માટે નવા યોજી મોકલવાની વિનંતિ ખાનગી પત્રદ્વારા કરેલી. પણ સૌ પોતપોતાના વ્યવસાયમાં ડૂબેલા હોવાથી ત્રણ ચાર જણ સિવાય કોઇના તરફથી કશી મદદ મળેલી નહિ. આ ત્રણ ચાર જણમાં મુખ્ય બે તે રા. નરસિંહરાવ અને રા કાલેલકર. રા. નરસિંહરાવે પોતાનાં તેમ અન્ય લેખકોનાં લખાણોમાંથી તારવીને તેમાં થોડા નવા યોજીને એમ આશરે સો જેટલા શબ્દો મોકલેલા. રા. કાલેલકરે તો પોતાને ફાળે મોટી સંખ્યામાં આપેલો. એમને લગભગ આઠસોથી હજાર જેટલા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરીને આપવામાં આવેલી તેમાંથી છ જેટલાના પર્યાય એમણે ભરી મોકલેલા. આ રીતે આ બન્ને વિદ્વાનોએ કેશને ખાતર મમત્વપૂર્વક જે શ્રમ લીધેલો તે બદલ કેશ તેમને સદાનો ઋણી રહેશે ને તેમનો આ મીઠો સમભાવભર્યો સહકાર કદી ભુલાશે નહિ. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ८ આ ઉપરાંત સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ, દી. બ. કેશવલાલ ધ્રુવ આદિ જેવા ખીજા પણ કેટલાક વિદ્વાનેાના પર્યાયેા ગુજરાત સમક્ષ સાથી પહેલી વાર મૂકવાનું સદ્દભાગ્ય આ કાશને મળ્યું છે એ હુની વાત છે. સ્વ. મણિશંકર ભટ્ટનાં ન્યાયશાસ્ત્ર (Logic)ને અર્થશાસ્ત્ર વિષેનાં બે અપ્રકટ પુસ્તકા રા. મુનિકુમાર ભટ્ટ ને રા. રામનારાયણ પાઠકના સદ્દભાવથી મળી શકેલાં, તેમાંથી કેટલાક પર્યાયેા આમાં પ્રકટ કર્યાં છે. દી. બ, કેશવલાલ ધ્રુવે કેટલાંક વર્ષ પર માનસશાસ્ત્રના પારિભાષિક શબ્દ આશરે ચારસા જેટલા યેાજીને અધ્યાપક મલવતરાય હાકારને માકલેલા તે નેધપેથી રા. હાકારે તસ્દી લઇ મોકલેલી તેના આંહી ઉપયોગ કર્યા છે. એ સિવાય રા. વિઠ્ઠલદાસ કોઠારીએ ગુજરાત વિદ્યાપીઠ માટે સંપત્તિશાસ્ત્ર (Economics)ની પરિભાષા તૈયાર કરેલી તેને હસ્તલેખ એમણે આપતાં તેને પણ આમાં લાભ લીધા છે. અને માનસપૃથકરણશાસ્ત્ર (psycho-analysis)ના આશરે ખસેા જેટલા શબ્દો આ કાશમાં આવ્યા છે તે પણ ભાવનગર મહિલાવિદ્યાલયવાળા રા. ભૂપતરાય મહેતા ને રા. ચુનીલાલ શાહની સંયુક્ત મહેનતનું ફળ છે. આ સા વિદ્વાનોના એમના સહકાર બદલ અહેશાનમંદ છું. જન્માષ્ટમી ૧૯૮૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તમાં આ પ્રકારની સેવા કરવાની તક આપવા બદલ સાસાટીના કાર્યવાહક મંડળના તેમ તેના ઉપમંત્રી રા. હીરાલાલ પારેખને ઉપકાર માનવાની ક્રુજ સમજું છું. } વિશ્વનાથ મગનલાલ ભટ્ટ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંજ્ઞાસૂચી અ. ક..અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી નિ. વિ....... નિવૃત્તિવિનોદ ની. શા...નીતિશાસ્ત્ર અ. ફ... ..અરદેશર ફરામજી ખબરદાર ક... કલિકા મ. કા. મલબારીનાં કાવ્યરત્નો વિ ...વિલાસિકા અં. બા... અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી પૂ. યો....પૂર્ણ યોગ એ. સા......અંબાલાલ સાકરલાલ દેસાઈ ભા. લે......ભાષણ અને લેખે આ. બા.....આનન્દશંકર બાપુભાઇ ધ્રુવ આ, ધ..આપણે ધર્મ ધ. વ...ધર્મવર્ણન ની. શિ.... નીતિશિક્ષણ વ. ......વસન્ત સુ, ગ...સુદર્શનગદ્યાવલિ-પ્રવેશક લેખ સ્મ. સં...સ્મરણસંહિતા–ઉપદ્દઘાત હિં. ધ... હિંદુ (વેદ) ધર્મ છે, ક...ઇંદુલાલ કનૈયાલાલ યાજ્ઞિક ઉ. કે .ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી ટિ. ગી......ટિળકગીતા-બાળ ગંગાધર ટિળકકૃત શ્રી ભગવદ્ગીતા– રહસ્ય અથવા કર્મયોગશાસ્ત્ર-એનું ભાષાન્તર બ્રિ. આ. ઈ.....બ્રિટિશ હિંદનો આર્થિક ઇતિહાસ ક. પ્ર..કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી બુ. વ્યા......બૃહદ્ વ્યાકરણ મ. વ્યા... મધ્ય વ્યાકરણ ક. મા...કનૈયાલાલ માણેકલાલ મુનશી કે. લે.....કેટલાક લેખ મા. ક .મારી કમળા અને બીજી વાતો વેવ....વેરની વસૂલાત For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કા. મા......કાવ્ય માધુર્ય કાં. છે.....કાંતિલાલ છગનલાલ પંડયા શ્રી. ગે....... શ્રીયુત ગોવર્ધનરામ ક. મા.......કાંતમાલા કિ. ઘ–...કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાળા કે. પા. ..કેળવણીના પાયા છે. શો...જીવનશે ધન છે. કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટિયા ભે. જી.....ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત્ર કુ. મે કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી કે. .....કેશવલાલ હર્ષદરાય ધ્રુવ અ. ને.......અપ્રકટ નેધ (માનસશાસ્ત્રની પરિભાષાની) અ. શ......અમરુશતક એ. ૬.....એશિયાઈ દણ કા. પૂ .કાદંબરી (ભાલણક્ત) પૂર્વ ભાગ ૫. પ્ર...પરાક્રમની પ્રસાદી મ. ના... મધ્યમ નાટક મે. મુ..મેળની મુદ્રિકા સા. સ્વ....સાચું સ્વપ કો...........કૌમુદી ગ. અ...ગણપતરામ અનુપરીમ ત્રવાડી દ. કે. વા.....દરિયાપારના દેશોની વાતે ગ, ગો –ગણપતરાવ ગોપાળરાવ બર્વે ગા. વા. પાગાયન વાદન પાઠમાળા ગ. લ... ગગનવિહારી લલ્લુભાઈ મહેતા ગ. વિ...ગજાનન વિશ્વનાથ પાઠક ગુ......... ગુજરાત ગુ. શા...ગુજરાત શાળાપત્ર – વિ ... ગુજરાત વિદ્યાપીઠ વિવિજ્ઞાપક (ગૂજરાત વિદ્યાપીઠનું For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ગે. મા.....ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી દ. આ.... દયારામને અક્ષરદેહ ન. જી....નવલજીવન (નવલગ્રંથાવલિ ભા. ૨ ની સ. ૧૯૭૧ ની આવૃત્તિમાં આપેલા જીવનચરિત્ર પ્રમાણે પૃષાંક) લી. લીલાવતી જીવનકલા સ. ચં......સરસ્વતીચંદ્ર સ. જી......સક્ષરજીવન ને. .....સ્નેહમુદ્રા ચં. ન... ચંદ્રશંકર નર્મદાશંકર પંડયા ગુ. જી .ગુરુદત્ત વિદ્યાથીનું જીવનચરિત્ર સ ......... સમાચક છે. બા...છોટાલાલ બાલકૃષ્ણ પુરાણી જે. એ .જે. એ. સંજાણું જ્ઞા. બા...જ્ઞાનબાલ વ...... વસતા જ્ઞા. સુ....જ્ઞાનસુધા ઝ કા......ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ૨. રા .રઢિયાળી રાત ત. મ..તનસુખરામ મનઃસુખરામ ત્રિપાઠી દ. બા...દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કા. લે......કાલેલકરના લેખે દ. ........દક્ષિણામૂર્તિ દુ. કે....દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ન દે. નર્મદાશંકર દેવશંકર મહેતા હિ ત. ઈ. પૂ. હિંદ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ-પૂર્વાર્ધ ,, ઉ.... , ઉત્તરાર્ધ ન. દ્વાનરહરિ દ્વારકાદાસ પરીખ ગે. વ્યા....ગોખલેનાં વ્યાખ્યાને ન ભે -નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા કુ. મા.....કુસુમમાળા ન. $......નૂપુરઝંકાર ભ, ની...ભક્તિ અને નીતિ મ. મુ... મનોમુકુર For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ સ્મ. મુ......સ્મરણમુકુર સ્મ. સ’......સ્મરણુસહિતા હું. વી......હૃદયવીણા ન લ......નવલરામ લક્ષ્મીરામ પંડિત ઈં ઈ.....ઈંગ્રેજ લેકને સક્ષિપ્ત ઇતિહાસ ( પૃષ્ઠાંક બીજી આવૃત્તિ પ્રમાણે ) ન, ગ્રે... ...નવલગ્રંથાવલિ ( ભા. ૧ લે. સં. ૧૯૭૭ ની આવૃત્તિ, ભા. ૨ જો, સ. ૧૯૭૧ ની આવૃત્તિ. ) ન. લા... નર્મદાશકર લાલશાંકર દવે . ન. ગ......જૂનું નર્મગદ્ય ..........ન કવિતા ધ. વિ.........ધ વિચાર ન. ન. સ,.....નવજીવન અને સત્ય સ. ન. ગ......સરકારી નર્મગદ્ય ( મહીપતરામસંપાદિત ) ના. હે......નારાયણ હેમચંદ્ર . ......ન્હાનાલાલ દલપતરામ કવિ ઈં........ઈંદુકુમાર ઉ. ઝ.....ઉત્ક્રાંતિનાં ઝરણાં ચિ. ......ચિત્રદર્શીના Acharya Shri Kailassagarsuri Gyanmandir 2. H... .શકુંતલાનું સંભારણું સા. માઁ......સાહિત્યમંથન પેા. ગા......પાપટલાલ ગોવિંદલાલ શાહ વિ. વિ.......વિજ્ઞાનવિચાર .............પ્રસ્થાન પ્રા. વિ.પ્રાણજીવન વિશ્વનાથ પાઠક પ્રે, ભ.....પ્રેમભકિત મ ......બલવંતરાય કલ્યાણરાય ઠાકાર ......................અંબાલાલભાઇ ઈ. દિ......ઇતિહાસદિગ્દ ન ન ઉ. જી......ઉગતી જુવાની ક. શિ... કવિતાશિક્ષણ ............દર્શનિ પ. ... ...પરિષપ્રવૃત્તિ @...... @[31? ભા, લે......ભાષા અને લેખા-અબાલાલ સાકરલાલનાં–એના પ્રવેશક For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ યુ. એ.....યુનાઈટેડ સ્ટેટસ સ. ક...સરસ્વતીચંદ્રમાં વસ્તુની કુલગુંથણી સા. જી......સાક્ષરજીવન-પ્રવેશક અને ટિપ્પણ બુ. પ્ર..... બુદ્ધિપ્રકાશ ભૂ. ....ભૂપતરાય ગોપાળજી મહેતા મ. છે....... મણિલાલ છારામ ભટ્ટ જ...મંજુલાલ જમનારામ દવે મ. ન. ...મણિલાલ નભુભાઈ દ્વિવેદી ચે. શા.....ચેતન શાસ્ત્ર ના. પ્ર...નારી પ્રતિષ્ઠા ન્યા. શા..ન્યાયશાસ્ત્ર સુ. ગ... સુદર્શનગદ્યાવલિ મન. રવ....... મનસુખલાલ રવજીભાઈ મહેતા કુ. ચ. કૃષ્ણચરિત્ર (ક. મો. ઝવેરી અનુવાદિત)માંનું ગવેષણ મન. હરિ......મનહરરામ હરિહરરામ મહેતા મ. ૨ . મણિશંકર રત્નજી ભટ્ટ અ. અ...... અપ્રકટ અર્થ શાસ્ત્ર અ. ન્યા.....અપ્રકટ ન્યાયશાસ્ત્ર ઈ..............ઈજિપ્ત એ. ની..... એરિસ્ટોટલને નીતિશાસ્ત્ર બ્રિ. હિં. વિ....બ્રિટિશ અને હિંદી વિક્રમ લિં. ચ.....પ્રેસિડેન્ટ લિંકનનું જીવનચરિત્ર શિ. ઈ..... શિક્ષણને ઇતિહાસ સિ. અ.....સિદ્ધાંતસારનું અવલોકન મ. રૂ.....મહીપતરામ રૂપરામ નીલકંઠ ઈ મુ.....äડની મુસાફરી ચે. દ્ર. ચ......ચેમબરકૃત કાર્ણતિક ચરિત્રનિરૂપણ . .. ... મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી અ............. અ દય ગો. ઝા....સુન ગોકુળજી ઝાલા અને વેદાંત ગે, ઓ.... ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનું જીવનચરિત્ર ફા. ચ .....ફાર્બસચરિત્ર (પૃષ્ઠક રાસમાળા ભા. ૧ ને છેલ્લી આવૃત્તિ માં આવ્યા પ્રમાણે) વિ. સા...વિચારસાગર હ. બા... હરિવલ્લભદાસ બાળગોવિંદદાસનું જીવનચરિત્ર For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ. હ......મહાદેવ હરિભાઈ દેસાઈ સ. મ...સત્યાગ્રહની મર્યાદા મા, પી....માનશંકર પીતાંબરદાસ મહેતા મો. ક..મોહનદાસ કરમચંદ ગાંધી આ. ક..... સત્યના પ્રયોગો અથવા આત્મકથા ગાં. વિ.....ગાંધીજીની વિચારસૃષ્ટિ સ. .....ક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ યુ ..યુગધર્મ ૨. ઉ......રણછોડભાઈ ઉદયરામ ના. પ્ર......નાયુપ્રકાશ ૨. ક.....રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક ૨. મ...રમણભાઈ મહીપતરામ નીલકંઠ ક. સા....કવિતા અને સાહિત્ય (જ્યાં ભાગોનો નિર્દેશ ન કર્યો હોય ત્યાં પહેલી આવૃત્તિ) હા. મં.... હાસ્યમંદિર ૨. હ...રંજિતલાલ હરિલાલ પંડ્યા ૨. વા. રણજિતરામ વાવાભાઈ મહેતા નિ......નિબંધ ૨. કુ .રણજિતકૃતિસંગ્રહ રા વિ...રામનારાયણ વિશ્વનાથ પાઠક પ્ર......પ્રથાન પ્ર. પ્ર......પ્રમાણુશાસ્ત્રપ્રવેશિકા વ. ... વસન્ત ઑફિસ વ..... વસન્ત વિ. ક. ..વિજયરાય કલ્યાણરાય વૈદ્ય ક....કૌમુદી. વિ. કે.....વિઠ્ઠલદાસ કોઠારી સ. પ...સંપત્તિશાસ્ત્રની પરિભાષા (અપ્રકટ) વિ. યુ.... વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ વ....વસન્ત વિ. મ........ .વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ક.......કમુદી વ....વસન્ત વિ. ૨....વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી ક..મુદી و For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧...વસન્ત યે, જ......વ્યામેશચંદ્ર જનાઈન પાકજી સ......સમાલાયક સ. .......સમુખલાલ ઝવેરલાલ પંડયા સા....સાહિત્ય સુ...... . સુવર્ણમાળા (માસિક) ૧૫ હ. હ્રા...હરગોવિદદાસ દ્વારકાદાસ કાંટાવાળા હું. પ્રા......હરિહર પ્રાણશંકર ભટ્ટ કે. શા. ક......કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા ગ. ૫.......ગણિતકી પરિભાષા હ. મા......રિલાલ માધવજી ભટ્ટ હિ. રા......હિંદનું રાજ્યબંધારણ હું, ...... હરસિદ્ધભાઇ વજુભાઈ દીક્રિયા મા. શા...માનસશાસ્ત્ર હિ. ગ...હિંમતલાલ ગણેશજી અંજારિયા કા, મા......કાવ્યમા સં. મ’......સંગીતમ’જરી હિ. હિ..હિંદહિતચિંતક વ......વસન્ત હી. ત્રિ..... હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ હી. ......હીરાલાલ વજ્રભૂખણુદાસ ત્રાક્ સ. મી. ....સત્યમીમાંસા 1dj.......Adjective Al.......Adverb Ar......Architecture Econo......Economics .... Metaphysics lletaph...... Philos......Philosophy Pol, eco ...Political Economy Psycho-ana...... Psycho-analysis Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહત્ત્વના મુદ્રણદોષો પૃષ્ઠ કૅલમ ૧૧ ૨ ૧૧ ૨ ૧૪ ૧ ૨૯ ૨ પતિ ૩ ને ૧૪ ૨૫ છેલ્લેથી ૧૦ અશુદ્ધ Analitic વ. ૨, ૧૬૪ અનુભવ અજન્ય કોઈ જેનારાને પક્ષ Classisim હરકત શુદ્ધ Analytic વ. ૨૭, ૧૬૪ અનુભવજન્ય હાઈ જોનારાને લક્ષ Classicism ع છેલેથી ૧૦ ૯ ૩૫ • હસ્તક ع مي مر بع بع keeness વિ. ૪૧ ૨૦ ع ع બ ع ૪૮ પર ૫૪ ૬૧ ૨ ૨ ૧ ૧ ૨ ૧૦ છેલ્લેથી ૬ ૧૪ છેલેથી ૧૪ ન. લા. ecclectic Contradition બ, કે. સુખ્ય રચનાકાર શિખામણીઆ જેને એ દ. બા. દૂર દેશ શગારગાત્ર determind તૈયાયિક keenness વિ. . ન. લ. eclectic Contradiction બ. ક. સુરમ્ય રચનાકાર શિખામણીઉં જેને નિમિત્તે એ બ. ક. દૂરઅંદેશ ગારગાત્ર determined નૈયાયિક દોષ त्वष्ट्रेव શરીર Implicit આધિદેવત (૨) ૪, ૨૦: કુસુમ ૬૬ ૨ છેલ્લી ૧ ૭૪ ૯૬ ૯૯ त्वष्ट्रव ૨ ૨ ૧ ૨ ૧ ૧ ૨૩ ૧૫ ૧૩ છેલ્લેથી ૬ , ૮ ૮ જરીર Implisit અધિદેવત (૨) કુસુમ ૧૦૩ ૧૦૪ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારિભાષિક શબ્દકોશ Abasia, (Psycho I ) ગતિબ્રશ Absentminded,૧.શુન્યમનસ્કન ભો.] ભૂ.ગો.] રમ. મુ. ૨૦૧: હેમની a. m. ન્યAbbess, વિહારપાલિની મિ. ૨. | | મનસ્ક ટેવનો એક બીજો દાખલો: એક શિ. ઈ. ૧૮૮: પોર્ટ રોયલ એ પારિસથી વાર હૂનાળાની ઋતુમાં મહારા પિતા વગેરે આઠેક માઈલને અંતરે એક મનોહર ચીનાબાગમાં ઉતરેલા; લાંબી મુદત રહેતાં; ખીણમાં રહેલે વિહાર ( બદ્ધ સંપ્ર- એક વાર બરે બપોરે શાલ નાખીને વીરદાયવાળાઓ મઠને “વિહાર' એવી સંજ્ઞા ચંદ શેઠ આવ્યા. મહારી બહેન કહે “આ આપે છે, અને આધુનિક બીજ સંપ્રદાયના ઉનાળામાં શાલ ! – કાં સાલ હોડી છે ? સાધારણ થઈ પડેલા મઠથી વિશિષ્ટ અર્થ એ ઉત્તર મળ્યા. સૂચિત કરવાને મઠ કરતાં હેતુમાં વિહાર શબ્દ ૨. અન્યમનસ્ક | દ, બી.] વધારે સારો લાગ્યા માટે તે જ સ્વીકાર્યો છે.) . Absentmindedness, અનવધાનતા હતા. તેમાં વિહારપાલિની તરીકે આની પુત્રીની નીમણુંક કરવામાં આવેલી. [ મ. ન.] ચ. શા. ૭૧: ચેતનના Abbey, વિહાર [મ. ર.] વ્યાપારરૂપ અવધાનને માન્યું છે તેથી ઉલટી અવ્યાપારરૂપ શિ. ઈ. ૧૮૮: જુઓ Abbers. રિથતિ તે અનવધાનતાની છે. એમાં કોઈ વાત Abbreviation, સંક્ષેપાક્ષર [ ગ. મ.] ઉપર અવધાનને એકત્ર કરવાને વ્યાપાર જ Abiogenesis, અજીવાતજીવવાદ | હોતો નથી. એને વિકીર્ણ ચેતન અથવા [ પ્રા. વિ. ] વિકીર્ણ પ્રતીતિ એ નામ આપી શકાય. વાણા, ૧૯૨૮, ૪૯: જડ દ્રસ્થામાંથી આવન ૨. બેભાનપણું [ ૨. મ.] નવની ઉત્પત્તિ કોઈ પણ રીતે સંભવે કે હા. મે, ૨૭: આમ બધા હાયપ્રસંગેમા નહિ એ મને હવનરાસ્ત્રિીઓના બે પક્ષમાં બેભાનપણે (a.) રહેલું હોય છે. ભાગ કરી નાંખ્યા છે (Biogenesis: જીવનજીવવાદ, A. અજવાત છવવાદ ) છે. અનવધાનદશા [ વ. .] Ablaut, સ્વરસંક્રમ [ કે. હ.), 1. ૧૬, ૧: વસન્તનું નવું વર્ષ જરા અમારી કા. પુ. ૧૬ . વિનમ્ ઉપરથી અવધાનદરા (a.) માં આવી ગયું. સ્વર કમ (.) ના ભારણ પ્રમાણ પ્રા. ૪. અન્યમનસ્કતા [. બા.] વિદ્દ રૂપ થયું .. | Absolute. ૧. નિરપેક્ષ [મ. ન.] Abnormal, (Ph) • . ) વિકૃત . શા. ૬૨૪: સાપેક્ષ વાચતા કરતા [ ભૂ. ગે. ] નિરપેક્ષ ચિતાને પારિતોષિક આપવાથી ઘણી Abreaction,( phsho win.) અને થારી અસર થાય છે. નુભૂતાનુભવ, અનનુભૂત ઊર્મિમેક્ષ ૫. નિર્વિકલ્પ ન. ભ.] ભૂ.ગો.] ૨. ૨૦, ૨; આ આખા બ્રહ્માંડમાં કશી Absenteeism, અનિવાસિત્વ | વિ. કે. પણ વરતુ . નિર્વિકલ્પ નથી: relative છે. ૫. સવિકલ્પ છે. For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Absolutism Abstract કરવું. Absolute idealism, અજાતિવાદ | ચિત્તવિકાર મનેચ્યાપી (A) થઈ જવાથી તે [ અ. ન. ] વિશે વિચાર ન કર્યો. ચે. શા. ૧૯૩. આ બધા પ્રશ્નોનો નિશ્ચય ૨. વિલાયક [ મ. ન.] કરવાનું કામ ચેતન શાસ્ત્રમાં દર્શનનો જે ચે. શા. ૬૮: ત્યાં વિશ્વાવક અને અર્થ કરવામાં આવે છે તે અર્થ જોતાં ! વિશાલ મર્યાદાવાળી અનુકંમ્પા જણાય છે, આ શાસ્ત્રનું નથી; પણ પરમાર્થશાસ્ત્રનું છે. ત્યાં ઉમિયાગ્રતા વિદ્યમાન હોય છે. બાહ્યર્થ છે, બાહ્યર્થ કેવળ ચેતનવ્યાપારનું Absorption, ૧. ચેષણ [ ન. લ. ] જ માનવાપણુ-અધ્યાસ છે, એ આદિ જે ગુ.શા. ૨૫, ૨૭: ત્વચાચર્મનાં શરીરમાં બાલાર્થવિજ્ઞાનવાદ, અજાતિવાદ, અને કેવલ ચાર કર્તવ્ય છે: ૧. પરિદનરૂપે લેહીબાહ્યાર્થવાદ, તે એ શાસ્ત્રના અંગમાં માંથી બગડી ગએલા પદાર્થને ઉત્સર્ગ સમાય છે. ( Exhalation) એટલે શરીરમાંથી તેને Absolute government-monar બહાર કાઢી નાખવો. ૨. શરીરના ઉષ્ણુતાchy, અશેષ-અમર્યાદિત–સત્તા. દિ.બા. માનનું સમતોલન કરવું. ૩. બહારના પદાર્થોનું The Absolute, સમસ્ત વસ્તુતત્ત્વ ચેષણ (a.) એટલે ચૂસીને શરીરમાં ગ્રહણ [ હી. 2. સ. મી. ૧૯૮] Absolutism, ૧. સમસ્તવિજ્ઞાનસત્તા. | Abstinence, અાગ (ચં. ન.] વાદ, પરમાર્થ સત્તાવાદ, સમષ્ટિસત્તા- સ. ૧૯, ૨૭૩: સ્ત્રીનતિ અને પુરુષ વાદ, અદ્વૈતવાદ [ હી. 2.] વનતિના સંબન્ધના શાસ્ત્રીય અભ્યાસીઓ એ સ. મી. (૧) પ્રસ્તાવના, ૩ઃ મૂળ ગ્રંથકાર પ્રશ્ન પૂછે છે કે કામવૃત્તિને અતિયાગ (excess) જે પાપરૂપ હાય તે હેને અથાગ (a.) સત્ય”નું લક્ષણ, વસ્તુતત્ત્વનું જ્ઞાન તે " સત્ય ? આ પ્રમાણે બાંધ્યું છે; આથી એ પણ શું પાપરૂપ નથી? " સ્વાભાવિક રીતે આમાં ત્રણ પદાર્થોની મુખ્ય Abstract, ૧. અગોચર [ન. લ.] ચર્ચા પ્રાપ્ત થાય છે. એક વસ્તુતત્ત્વવિષયક, - ન. ગ્રં, ૬, ૧૮૧: પહલે પગથીએ અવલોકનબીજી જ્ઞાનવિષયક, અને ત્રીજી સત્યના સ્વરૂપ શક્તિને, બીજે તેલન તથા કલ્પનાશક્તિને અને અને પ્રામાવિષયક. આમાંથી પ્રથમ ચર્ચાને ત્રીજે અગોચર તથા સામાન્યકરણ શકિતને અંગે સર્વાસ્તિત્વવાદ (IRealism), બાધા (Abstraction and generalization ) ulfedale (Objective Realism ), અનુસરતા પ્રશ્નો વિશેષે કરીને પૂછવા. અને નાનાર્થવાદ (Pluralism), વિજ્ઞાનવાદ ૨. અમૂર્ત [૨. મ.] (Idealism), સમસ્તવિજ્ઞાનસનાવાદ (A.) ક. સા. ૧૫: કવિતામાં અમૂર્ત (a.) વસત્તાક ( Nonmenal) જ્ઞાનસત્તાક વિચારોનું સ્થાન નથી, પણ કવિતામાં મૂર્તિ મન્ત (Subjective), 341101711$(Agnostic), (Concrete) રૂપની રચના હાવી દઇએ ઈત્યાદિ વિષયક વાદચર્ચા જોવામાં આવશે.(૨) એમ કહેવાનું તાત્પર્ય ઉદાહરોથી વધારે ૩૮: આ સમષ્ટિ વા પારમાર્થિક સત્તાવાદ વા સ્પષ્ટ થશે. સમતવિજ્ઞાનવાદ એક અતિ પૅટ અને સૂક્ષ્મ ૩. સંવિત [ મ. ૨. } પ્રક્રિયામય વાદ છે. શિ. ઈ. ૧૭૩: સંવિકતના પહેલાં રાહત Absolutist, પરમાર્થસત્તાવાદી, સમ- બતાવવું વિષમની પહેલાં સરલ; અને પ્તવિજ્ઞાનવાદી, અદ્વૈતવાદી રહી. વ્ર. સ. આધનની પહેલાં પાસેનું. મી. ૧૬૮. ૮, તાર્કિક | બ. ક. | Absorbing, ૧, મનોવ્યાપી ગો, મો. ૫. ૧, ૨૮. માટે જ નવું અને શુદ્ધ સ, ચ, ૧ ૨૪૮; પણ સર્વવ્યાપારધી છે. પ્રારબ્ધ માધવું દરેકને શકય છે, તે એ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Abstract Academic-al યુગ હતો. તાર્કિક (a.) શકયતા પોતાના જીવનમાં સાચી ( abstract thinking ) ભાવનાધિગમ પડે એ માટે મથવાની દરેક મનુષ્યની ફરજ [મ. ન. એ. શા. ] પણ છે. (૧૯૨૬ ને ગુજરાતીને દીવાળી અંક, ૩. અમૂર્ત વિચારણા [૨. વા. ] છે. ૧૪ ૫ણ જુઓ.). સ. ૨૨, ૧૨૧ઃ ભાવના વિકાસ ઉપરથી તે ૫. કેવલ [ વિ. ધ્રુ. ] પ્રજાની અવધારણાશક્તિ, અંતર્દષ્ટિ, કલ્પના, બુ. પ્ર. ૭૧, ૧૩૬ઃ તમામ વિજ્ઞાનનાં અમૂર્તવિચારણા (A.) સામાન્યવિચારણું શાસ્ત્રો મનુષ્યના જીવનના નિત્યક્રમના અનુ- ( (Generalisation ) વગેરે કેટલાં ખીલ્યાં ભવોના સમત ( concrete ) જ્ઞાનમાંથી છે તે જણાય છે. ઉદભવેલાં છે અને તેની કેવલ ( A. ) | Abstractionist અનાકારભાવિ.ક.] ૯િ૫નાઓ પરથી મનુષ્ય જીવનમાં અનેક સુખ- ક. ૨, ૨, ૬ઃ એ આ જ પંડિતયુગ સાધનોની શોધ થઇ રહે છે, એટલે અનાકારભકતો “એન્ટ્રકશનીસ્ટસને ૬. એકદેશી-લક્ષ્મી [ પ્રા. વિ.] વીણ, ૧૯૨૭, (૧) ૧૭૯: દરેકે દરેક Abstraction, ખંડગ્રહ [ આ. બા. ] વિજ્ઞાન એકલચી (s.) હોય છે. (૨) ૧૮ પહેલી પરિષદુ, જોડણી, " ૧૪ઃ ખરી ચિત્તશાસ્ત્રનું દૃષ્ટિબિંદુ આપણા અનુભવનું વાત એવી છે કે ભાષા એ નિર્જીવ પદાર્થ જ છે, અને એ રીત એ શાસ્ત્ર સર્વદેશી નથી અને તેથી અનેક શક્તિઓની અસર છે, જ્યારે બીજાં બધાં શાસ્ત્રો બાહ્યદષ્ટિએ તળે એનો દેહ બંધાતું જાય છે, અને એ પોતાના વિષયનું નિરૂપણ કરતાં હોઈને એક સર્વ શક્તિઓને માનવાથી જ યથાર્થ વરગ્રહણ દેશી (a.) છે. થાય છે. એમાંથી એક જ અંગીકાર કરવો, વા સર્વત્ર એકને જ પ્રધાનસ્થાને થાપવી, એ છે. નિર્વિશેષ [આ. બા.] તત્વજ્ઞાનની પરિભાષામાં જેને “a'. (અંગ્રહ) વ. ર૬, ૮૭ નિવિશેષ સામાન્ય (a) | વિશેષ (concrete) ની અપેક્ષાએ દરિદ્ર છે. Abstractness.એકદેશીયત્વ પ્રા.વિ.1. Absurd, અચુત [૨. મ. 1. વીણે, ૧૯૨૭, ૧૮૧૪ પછી આપણે જેમ હા. નં. ૧૧: કે. બગ સનના આ જેમ ઉપર જઈએ તેમ તેમ વિજ્ઞાન આપણું વિવેચનને સાર એ છે કે હાસ્યરસમાં અનુભવ પાસે આવતું જાય છે. એનું એક દેશી વર્ણવેલો અસંભવ પ્રથમ દૃષ્ટિએ અયુક્ત (a.) (a) ઘટતું જાય છે અને વ્યકિત તરફ એટલે લાગે તો તે ભૂલ છે. કે આપણા જીવન્ત અનુભવ તરફ ઢળે છે. ૨. દુષ્ટ [ બ. ક.] Abstract knowledge, ભાવનાજ્ઞાન ક. શિ. ૩૩. ઉપલા બને તર્ક દૃષ્ટ | મ. ન. એ. શા. ] ( a ) અગર દૂરાષ્ટ ( far--fetched ) Abstract notion,વસ્તુશન્ય વિકલ્પ અને ફેંકી દેવાના, એવી સામી દલીલ પણ [ રા. વિ.] થઈ શકે છે. પ્ર. ૧; ૮૧: સમાજ એ વસ્તુ છે. રૂઢિ એ Absurdity, અયુક્તતા [ ૨. મ.] વિચારની સગવડ માટે કરેલ “ વસ્તુશૂન્ય હા. નં. ૩૦: ઈસપનીતિ, પંચતંત્ર, અમુક વિક૯૫” a n. છે. સ્વભાવનાં માણસોની કે અમુક જાતના રીવાAbstraction, 1. ( representation ) જેની મુખઈ ચિતરનાર વાર્તાઓ, અમુક ભાવના [ મ. ન. પ્રકારના વિલક્ષણ પ્રસંગેનું પૃથકકરણ કરી ચે. શા. ૩૨૧: કલપનાની મર્યાદા પાર તેઓની અયુતતા (a.) સૂચવનાર વર્ણન: પણ સામાન્ય જાય છે એમ જે કહ્યું તેનું એ સહુમાં “હ્યુમર’નો પ્રદેશ હોય છે. ઉદાહરણ મોટા પરિમાણવાળા પદાર્થો અને તે Academicial,૧.વિદ્યાવિષયક[મનાર.] પરિમાણની ભાવના બાંધવામાંથી મળી આવે છે. ક. ૨. ગષણ, ૧૧: બંકિમ બાબુએ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Academy Accident શ્રીકૃષ્ણનું ઐતિહાસિક જીવનચરિત્ર શોધવામાં છે. ૨૧, ૧૨૧: હાલમાં એ બને પ્રાન્તમાં વિદ્યાવિષયક (d. ) હેતુ શિવાય અન્ય હેતુ છે. હિન્દી અને ઉર્દૂ ભાષાના વિકાસ અર્થે એ યાનમાં રાખેલો કે હિંદની આધુનિક ‘હિન્દુસ્તાની એકેડમિ' યાને હિન્દી અને રાતા ( modern nationalism ) ઉભાપાની સંસદ સ્થાપવામાં આવી છે. ઉત્પન્ન કરવામાં બહુ અંશે ઉપયોગી થાય ૬, વિદ્યાધામ, ગુરૂકુળ [ દ. બી.] એવાં તો, શ્રી કૃષ્ણના જીવન અને શિક્ષણમાં છે એમ બતાવી આપવું. Accent, સ્વરોચ્ચાર, સ્વરભાર વિ. મ.] ૨. સિદ્ધાન્તલક્ષી [ ગ. લ.] (૧) ક. સા. ર૮: ગુજરાતી ભાષામાં અંગ્રેજી જેવા સ્વરેચ્ચાર (a•ો નથી; (૨) ક. ૧, ૧, ૧૫૫ઃ આ પ્રશ્ન લાગે છે એવો નિરર્થક કે કેવળ સિદ્ધાન્તલક્ષી (એકેડેમીક ) છઠ્ઠી પરિષદ, ભાષણ, ૧૫ ગુજરાતી ભાષાના નથી. ઉચ્ચારમાં સ્વરભાર (a•) ન હોવાથી અંગ્રેજી Academy, 1 સંગમ [પ્રાચીન–વિ. ક. ] ! ભાષાના heroic metro (વીરરસોચિત છંદ ની અનુકૂળતા ગુજરાતી ભાષામાં નથી. ક. ૩. ૩. ૩: દક્ષિણમાં આર્ય સંસ્કારનો સંદેશ વહનાર ઋષિવર અગત્ય જેના ૨. પ્રયત્ન [કે. હ. ] આદ્ય સંસ્થાપક હતા, એવી તે એકેડેમીઓ બીજી પરિષદ, પદ્ય રચનાના પ્રકાર, ( “સંગમ ” શબ્દ તેને માટે વાપરતા, ૮૨: વેદવાણી હાલ આરોહ અવરેહામક જે સંઘ ઉપરથી આ હેવાની એક પ્રયન (pitch (a.) વાળી છે. ક૯૫ના છે;) પિતાના યુરોપી અનુગામીની ૩. સ્વરિતત્વ [ અ. ફ.] માફક જ, શબ્દક ને વ્યાકરણો રચાવી ભાષાની મ. કા. ઉપદ્યાત, ૧૧૧: અંગ્રેજી શુદ્ધિ અને સુસ્થતા જાળવવાનું પોતાનું પ્રથમ ભાષાની પદ્યરચનામાં આ વાણીનું ડોલન કર્તવ્ય બજાવતી. rhythm-લાવવા માટે દરેક શબ્દની એક ૨. પંડિતેની અભ્યાસશાળા શાળા એક વર્ણમૃતિ (syllable)ના સ્વરિતત્વ (a.) [ ન. લા. ] ઉપર આધાર રાખવો પડે છે. સ. ન. ગ. (૧) ૮૦૩: એ ખટપટની સાથે તેણે આકેડેમી-પંડિતની અભ્યાસ ૪. રૂપસૂચક આઘાત [ મન.હરિ.] વ. ૧૬, ૧૧૨: આરિરટીટલ ત્યારે અંગ્રેજીમાં તે શાળા સ્થાપી; ( ૨ ) ર૪૮: ભાષાના વિશિષ્ટ બંધારણાનુસાર શબ્દાંગ પર સત્તર વર્ષની વયે તેટની આકેડેમી-શાળામાં પડતા ઉપસૂચક આઘાત (a• ) પ્રમાણે દાખલ થશે. શબ્દાંગનું લઘુગુરૂવ નકકી કરવામાં આવે છે; ૩. વિદ્વભંડળી [ ન. ભો.] અને તે એટલે સુધી કે કેટલાક એકાંગી પાંચમી પરિષદુ, ભાષણ, ૮: હાલ RUEL ( monosyllables ) alay 10! બંગાળામાં બંગપરિષદ છે તે સંસ્થાનું સ્વરૂપ હોય તે લધુ પણ ગણાય છે અને ગુરૂ ગણવા કાંઈક જુદા પ્રકારનું છે; કાયમનાં સ્થાન, હોય તો ગુરૂ પણ ગણાય છે. સલ્યવર્ગ, અધિકારી વર્ગ ઇત્યાદિથી બનેલી ૫. ભાર [૬. બા.]. પાશ્ચાત્ય A. વિદ્વભંડળીના ધોરણે એ પરિપદ્દ રચાયેલી જણાય છે. Accidence, પદવિચાર [ ક પ્રા. બા. વ્યા. ૪. સાહિત્ય-વિજ્ઞાન-સભા મિ. હ] પ્રસ્તાવના, 9] સ. મ. ૮૫: સન ૧૭૭૪ માં પ્રશિયાની | Accident, ૧. ઉપાધિ [ મ. ન.] અકેડેમી (સાહિત્ય વિજ્ઞાન-સભા) એ પિતાના ન્યા. શા. ૩૯: જે ધર્મ પણ ન હોય અને વાર્ષિક ઇનામી નિબંધ માટે નીચે વિષય અસાધારણ ધર્મ પણ ન હોય, શબદની જાહેર કર્યો હતે... જાતિશક્તિમાં પણ ન હોય તેમ તે ઉપરથી ૫. સંસ૬ [ આ બા, ] ઉપજતા પણ ન હોય તે ઉપાધિ. For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Accident Active - ન - ૨. આકસ્મિક ધર્મ [ રા. વિ. ] Separable Accident , અનિયત ૫. પ્ર. ૧૩; સેનાને પીળો રંગ, ઉપાધિ [ મ. ન.] આપણે સ્વાભાવિક માન્યો અને કઈ ગાયને ૨. અનિત્ય આકસ્મિક ધમ [રા.વિ.] રબ પીળો હોય તો તેને આપણે આકસ્મિક છે. અ૫કાલિક અનાવશયક ગુણ કહીશું તેનું કારણ એ છે કે રસાયનિક પદાર્થોનાં નાનો રંગ કઈ જગાએ ફરી ગયા હોય Accidental, પાધિક [ મ. ન. } એવું આપણે જોયું નથી તેથી તેવા પદાર્થોના એ. શા: ૧૮ : અવલોકનથી ભેગાં કરેલાં રગને બુદ્ધિ આવશ્યક ધર્મ તરીકે ગ્રહણ કરે દાનતને પણ બાળક વધારે લક્ષી તપાસે છે, છે પણ પ્રાણીઓના રંગો વારંવાર ફરતા જોયા અને ખરા વિસ્તગત સાધભ્યને માત્ર પાધિક છે માટે બુદ્ધિ તેને આવશ્યક તરીકે ગ્રહણ : સાધર્યથી જુદું પાડવા યત્ન કરે છે. કરતી નથી. માટે કાળો રંગ એ કાગડાનો આકસ્મિક ધર્મ છે, છે Accuracy, ૧. સુરેખતા [ મ. ન.] ૩. અનાવશ્યક ગુણ [ મ. ૨. ] ૨. શા. ૨૦૮: પણ કલ્પન થઇ શકે અ. ન્યા: જે ગણો વગર વરંતુને ચાલે તે પૂર્વે સરકારમાં અમુક પ્રકારની સ્પષ્ટતા એમ આપણને લાગે તેને આપણે અના- ! અને સુરેખતા જોઈએ. વશ્યક ગુણ કહીએ છીએ. એવા યુગોમાં કેટલા ૨. અનશુદ્ધિ એક સર્વકાલિક અને કેટલાએક અલ્પકાલિક ત્રીજી પરિષ૬, ૧૪૫: શાસ્ત્રીય અનશુદ્ધિ હોય છે, કુણતા એ કાગડાઓનો સર્વકાલિક અને ચોકસાઈ (scientific accuracy and પણું અનાવશ્યક ગુણ છે, વળેલાં શીંગડાં precision) તે શું એને જેઓને ખયાલ છે, તે આ પ્રકરણોમાંની ભૂલોથી ચકિત બે ગાયોને અપકાલિક ગુણ છે. થશે નહીં. ૪. નિમિત્ત [ દ. બી.] Inseparable accident, ૧. નિયત Acoustics, નાદશાસ્ત્ર [ મ. ન.]. ઉપાધિ [ મ. ન. સુ. ગ. ૧૭૯: નાદશાસ્ત્ર (a.) ને જે અર્વાચીન શોધ છે તેને ઉદભવ પણ એક ન્યા. શા. ૪૦: સુવર્ણ કાલીફોર્નીઆમાં ! ચમચા જેવા ધાતુના પદાર્થને રણકારાના મળે છે. એ અનિયત ઉપાધિનું વિધાન અદયયનમાંથી થયો છે. થયું; દમ કાલીનીંઆને બદલે ગમે ત્યાં સુવર્ણ મળે તેથી સુવર્ણના સુવર્ણવમાં ! Acquired, પ્રાપ્ત [ અ. . ] કાંઈ ફેર પડવાને નથી નિયત ઉપાધિનાં ઉદા- વ. ૧૨, ૧૮૧ઃ સહજ (inherited ) હરણમાં કેટલાંક જનાવરોના રંગ જે કદાપિ ગુણો સંતતિમાં સંક્રાન્ત થાય છે, તેમ જ પ્રાપ્ત કહી પણ જુદા નથી એમ ધારવામાં આવે છે (a.) ગુણો પણ થાય છે. તેનું વિધાન બતાવવામાં આવે છે; હંસ ાળા ૨. સંપાદિત [ ન. ભો.] છે, કાગડા કાળા છે, ઈત્યાદિ. વ. ૨૩, ૬૬: અલબત્ત જેમ કાફી, કોકો, ૨ નિત્ય આકસ્મિક ધર્મ [ રા. વિ.] વગેરે પદાર્થને Acquired taste સંપાદિત પ્ર. ક. ૪: આકસ્મિક ધર્મોના નિત્ય રસશકિતની અપેક્ષા છે, તેમ આ પ્રકારની અને અનિત્ય એવા બે ભાગે છે. જે ચમકાજનાને માટે પણ સંપાદિત રસશક્તિ ધર્મ આકસ્મિક હોવા છતાં પદના સ્વભાવધર્મો જોઇશે ખરી. સાથે નિત્ય તડાએલો માલુમ પડે તે નિત્ય Actability, તખ્તાલાયકી [ બ. ક.] અને કોઈક જ વાર જોડાએલે માલુમ પડે ને ! ઉ. જ. ૧૮૧: તેમાં વિશેષમાં તખ્તાઅનિત્ય. લાયકી (a.)નો અફલાતૂની ગુણ પણ આણવા ૩. સર્વકાલિક અનાવશ્યક ગુણ : મ છું ખરો. મ. ૨. જુઓ Accident 9.] | Active, ૧. ચંચલ [ મ. ન. | For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Activity Æsthetics : ના. પ્ર. ૩: રેષક શક્તિ સ્થિર (Passin દેશકાળના લોકને કદી પણ ધારેલો રસ આપી છે ને ઉપાદકશક્તિ ચંચલ (A.) છે. શકશે નહિ. ૨. કાર્યસાધક, સંબલ, શવ્યાપાર ૨. રૂપાંતર [ગે. મા. ] [ મ. ન. ] ન. જી. ૪૪: ભાષાંતર કરે, અથવા ભટના ચે. શા. (૧) પ૪: આટલે સુધી તે ભેપાળા જેવું રૂપાંતર (a.) કરે, તે સર્વેમાં મૂળ આપણે ઈછાના મૂળભૂત સ્વરૂપને વિચાર લેખોનો આત્મા આવ જેઈએ. કર્યો. આપણે હવે તેનું પરિપૂર્ણ સ્વરૂપ ૩. પ્રતિકૃતિ [ ૨. મ. ] જોવાનું છે. ઈરછાડ્યાપાર એટલે કે ઈરછા- ૧. ૯, ૧૯૦: એને પરિણામે અંગ્રેજી નવલપૂર્વક કાર્યસાધક પ્રવૃત્તિ તે તેનું પરિપૂર્ણ કથાઓનાં ગુજરાતીમાં ભાષાન્તર થયાં પ્રતિસ્વરૂપ છે. (૨) ૫૪૦ઃ પ્રબલ ઊર્મિવિભની કૃતિઓ ( 4.) થઇ... ગ્યતા એ. સબલ ચંચલતાનું પૂર્વરૂપ છે; ૪. અનુવાદ [ ૨. વા.] (૩) પ૩ : ઇછા વ્યાપાર કરતી વખતે મન તિ. ૧૧: કેટલીક વખત બે ત્રણ વાતોનો સવ્યાપાર પ્રતાનના પામે છે. ખીચડો કરી નવી વાત ઉભી કરાય છે, અને 5. સચેષ્ટ ન. ભો. શિવલિની, પુરસ્ક. ભાષાન્તર કે અનુવાદ (a.) કર્યું હોય તે છતાં રણ, ૩૯. ] તે ન કબુલ કરવાની ગુજરાતના લેખને કુટેવ પડી ગયેલ હોવાથી એ બધી વાર્તાઓ સ્વતંત્ર ૪. સામું [ બ. ક.] કૃતિઓ જ લેખાય. સુ. ૧૯૮૩, માગસર, ૯૫: અત્યારે તે મુસ્લીમ ટેળું સામ (a. એકિટવ) જુલ્મ ૫. સં જન. [ ચં. ન.] કરે છે, તો હિંદુ ટોળું બેઠો (passive ૬. અનુકૃતિ, ભાવાનુવાદ [ દબા.] પેસિવ) જુલમ કરી રહ્યું છે. પ્ર. ૨, ૧૬૦: ભાવાનુવાદ (a.) નો સવાલ ૫. વિધાયક, તત્પર [ કે. હ. અ. ન. ] જરા અટપટો છે. Active vigour સબલ ચંચલતા Address, 1. મંગળાચરણ [ ૨. મ. ] [મ. ન. જુઓ Active. ] હા. નં. ૯ : સને ૧૮૧૨ માં લન્ડનમાં Activity, ક્રિયાશક્તિ [મ. ન.] રીલેન થીએટર” નામે નાટકગૃહનું વાસ્તુ શે. શા. ૨૨: કેદ નાનું બાળક કોઈ કરવાનું હતું ત્યારે એ સંસ્થાના વ્યવસ્થાપકે એ ઊર્મિના આવેશમાં રમતું હોય, કોઈ નહેરખબર છપાવી હતી કે એ પ્રસંગે વાંચવા બાળક શાન્તપણે વિચાર કરતું હોય, અને કોઈ માટે સહુથી સારું એડ્રેસ (મંગળાચરણ) અમુક રીતે પોતાની ક્રિયાશક્તિને ઉપગ લખી મોકલનારને ઇનામ આપવામાં આવશે. કરતું હોય, એ ત્રણેનાં કાર્ય સ્પષ્ટ રીતે | Esthetics, ૧. સેન્દિર્યશાસ્ત્ર, સંન્દર્ય. જુદાં જ છે. ચર્ચા [ મ. ન. ચે. શા. ૧૭ જુઓ Adaptation, ૧. રસાનુસારી-દેશકા- Legislation. ) લાનુસારી-ભાષાન્તર [ ન. લ.] ૨. રસશાસ્ત્ર [ ૨. મ. ઇદી પરિષ૬, ન. ગ્રં. ૨, ૨૯૨: ભાષાંતર ત્રણ પ્રકારનાં ભાષણ, ૧૨ ] છે:-શબ્દાનુસારી, અર્થાનુસારી, અને રસા ૩. આનન્દમીમાંસા [.વિ.વિ.૧૦૪] નુસારી. રસાનુસારી ભાષાંતરમાં શ્રોતાના દેશકાલને અનુસરવાની પ્રથમ જરૂર છે, કેમકે ૪. સિન્દર્ય વિજ્ઞાન [ મ. છે. જુઓ. નહિ તે રસને સ્થળે વિરસ કે ઉરસ થઈ Psychology. ) જાય. રસાનુસારી ન કહેવું હોય તો એને દેશ ૫. કલાશા [ ન. દે.] કાલાનુસારી (A.) કહો, પણ એમ કર્યા રિ- હિ. ત. ઈ. પૂ. ૧૪૮: ત્યારથી તે બદ્ધદર્શન વાય એક દેશનું કે એક કાલનું કાવ્ય બીજ ' વિજ્ઞાનમાં જ અટકી ન રહ્યું, પરંતુ નીતિશાસ્ત્ર For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Æsthetics Affirmative (Ethics) કલારશાસ્ત્ર (A.)અને ન્યાય(Logic) | ફિલસુફીમાં કલાષ્ટિ (ઇસ્પેટિક રીઝન A. એ પ્રદેશો ઉપર પ્રકાશ નાખવા લાગ્યું. R. ) અને લક્ષ્યદષ્ટિ (પ્રેકિટકલ રીઝન ૬. કલાફિલસુફી [ બ. ક.] Practical Reason) ગણવામાં આવે છે. સરસ્તીચંદ્રમાં સ્ત્રીરત્નો”: ચૂરપીચ કલા- ! Æsthetic sentiment, 2. 7215124 ફિલસુફી ( ઈક્વેટિકસ ) માં વાસ્તવિક વૃત્તિ . [કે. હ. અ. નં. 3 કૃતિઓ તરફ પક્ષપાત છે. ૨. સન્દર્યાભિરુચિ [ મરાઠી,વા.ગો. ૭. સુચિ શાસ્ત્ર [ બ. ક.] આટે ] નાગાનન્દને પ્રવેશ: કિન્તુ નાટયશાસ્ત્ર સિન્દર્ય અને લલિતકળા. ૪૮: સૌન્દર્યાભિનિષિદ્ધ ગણેલું અને આપણને જરા વિચાર રુચિ A. S.. એ એક સ્વતંત્ર વૃત્તિ છે. કરતાં જ સમઝાય કે જોતામાં ચિતરી હેડે એવું Affect, Jeho-inn.)ઉર્મિ અનુભૂતિ દૃશ્ય ગરુડની ચાંચ વડે ઘવાયેલો, લેહી [મૃ. . લુવાણ, મરણતેલ, નાયક, જે રંગભૂમિ ઉપર જ મરી જાય છે અને પાછો ગરીના ચમત્કાર Affiliated, માન્ય [ ગૂ. વિ. ] વડે સજીવન થાય છે. એવું દ્રશ્ય કોઈ પણ વિ. ૧: માન્ય એટલે વિદ્યાપીઠે સ્વીકારેલું. સુરુચિ શાસ્ત્ર (a.) ને અભિમત કે સહ્યું કે Affiliating, સંબધક [ વિ. ક.] અનિંદ્ય હોય જ નહિ. છે. ૨, ૩, ૨૩૫: મહારાષ્ટ્ર યુનીવર્સીટી (સંબંધક અને પરીક્ષક) પુનામાં મરાઠી ૮. સેભાગ્ય–લાલિત્ય-મીમાંસા માધ્યમ સાથે કાઢવાને ડરાવ નાશીકમાં જાહેર [ દ. બા. ] સભાએ કર્યો. Asthetic, ૧. કલાપકારક ( મ. ન. 3 ચે. શા. ૫૦૦: કલોપકારક વેગને વિવિધ ૨. સંયોજક, અનેક સંસગી [ જ.ભ. પ્રકારના કાર્યપિ પરિણમાવામાંથી જુદી જીદી સાહિત્યકલાઓને ઉદભવ અને થોડાંક છુટાં કુલ ૯ઃ બે પ્રકારની વિદ્યાપીઠવિકાસ થયેલો છે, માંથી કેવા પ્રકારની વિદ્યાપીઠ આપણે જોઇએ ૨. રસલક્ષી નિ. ભ. અનેક શહેરની કોલેજોને સાંધતી, સંરક્ષતી, ને વ. ૧૮ : જીવનની ભાવનાઓમાં મુખ્ય તેની સમીક્ષા કરતી સંયોજક (એફિલિયેટીંગ) બે હેમણે બતાવી: (૧ ) culture સંસ્કાર અનેક સંસગી યુનિવર્સિટી કે એક કેન્દ્રમાં અને Social efficiency સામાજિક બંધાઇ તેને જ સંપૂર્ણતાએ વિકસાવી ત્યાં જ કર્તવ્યમાં સામર્થ્ય. પ્રથમ ભાવનાના ત્રણ વિરાજતી એકસ્થાની (યુનિટરી) યુનિવર્સિટી ? વિભાગ અઓએ પાડયા. (a) Intellectual | Affirmative. ૧. વિધિરૂપ [ મ. ન.] બુદ્ધિલક્ષિણ ભાવના, () A. રસલક્ષિણી ચે. શા. ૫૯૫ઃ આગ્રહના વિધિરૂપનું (H1441! Did (c) Moral and Religious ( અમુક કરવું) આપણે અવલોકન કર્યું તે જ ધર્મ લક્ષિણી ભાવના. પ્રકારે તેના નિધિરૂપનું ( અમુક ન કરવું) Asthetic ideal,રસલક્ષિણી ભાવના પણ અવલોકન કરીએ. [ ન. ભ. સદર ]. Esthetic motor, વેદનાક [ કે. ૨. ભાવદર્શક [ હ. વ.] હ. અ. .] મા. શા. ૯૬ઃ આ ઉપરથી જણાશે કે Æsthetic reason, beet (41.5.] કોઈ પણ વિષયમાં અર્થસૂચનની પ્રતીતિ સા. જી. પ્રવેશક, ૩૪: લાક્ષણિક ક્ષણ ભાવદર્શક (• નહિ પરંતુ અભાવદષ્ટિ તે ડિકિટવ કે ડાયાલેકિટકલ રીઝન | દર્શક (negative) છે અર્થાત તે વિષયની (deductinc or dialectical Reason ) . કિરણમાળાના વિચારો વચ્ચે વિરોધને અભાવ એ ઉપર કહેવાઇ ગયું છે, આ ઉપરાંત પાશ્ચાત્ય તે જ તે પતીતિનું કારણ છે. For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Agenda Agnostic Affirmative proposition, 2. ૨. સમાસાલ્મિકા, સંગાત્મિક વિધિમુખ નિર્દેશ, વિધિનિશ [ મ. ન. [ ક. પ્રા. ] ન્યા. શા. ૧૫૪] બ. વ્યા. ૧૨: જુઓ Inflectional, ૨. વિધિવાક્ય [ ક. પ્રા. ] Aggressiveness, અભિયાગ વિ..] ગુ. શા. ૪૪, ૫: સયાજક સાથે નકાર વ. ૧. ૨૧૬: પરિણામ એ આવે છે જોડાયેલો હોય કે ન જોડાયેલો હોય, ને છેડાયેલો ! કે મનુષ્ય પશુપક્ષીના માંસનું ભક્ષણ કર હોય તે વાકય નિષેધવાકય અને ન જોડાય ! છે એટલું જ નહિ પણ એક બીજાને પોતાના હોય તે વિધિવાકય કહેવાય છે. સુખ અને ભાગનું સાધન કરે છે. આને પશ્ચિમ૩. ભાવાત્મક-અતિરૂપ અસ્તિ ની ભાષામાં રાજકીય અને આર્થિક સ્પિવાચી-વાક્ય [ રા. વિ. ] ટિશન–હરિફાઇ, અભિયાગ (a.)કહે છે. પ્ર. પ્ર. ૯૩: જેમાં ભાવરૂપ કથન હાય Agitation, લવિક્ષિાભ મ. ન.] તે ભાવાત્મક અને અભાવરૂપ કથન હોય ૨. શા. ૩૬૫: હાર્મિોભથી કલ્પનાચિત્રા તે અભાવાત્મક. આ વાકાને આપણે ઘણાં તાદશ થાય છે. અને તે વિક્ષોભના અસ્તિરૂપ અને નાસ્તિપ અથવા અસ્તિ પ્રમાણમાં કલ્પનાચિત્રોના કમનું નિર્માણ થાય છે, વાચી અને નાસ્તિવાચા પણ કહી શકીએ. ૨. પ્રતાભણ વિ. ઓ.] ૪. અતિવાય [ બ.ક. ] વ. ૬, ૫૧: બંગભંગ રહામ બગાલીયુ. આસ. ૧૯૦,૪૧: એક ને એક વિષય એ કરેલા પ્રાભણ (a.)ની પ્રશંસા કરી. અસ્તિવાકયે (affirmation) તેમ નાસ્તિવાક . સંચલન ન. ભો. ] (negation ) ઉચ્ચારી શકાય છે. ત્રીજી પરિષદ ૧ ૧: આ બેમાંથી એક ૫. અસ્તિત્વવાચક નિર્દેશ મ. ૨. ઉદેશ આ નવીન ચલનનો સંભવી શકે છે. અ. ન્યા. ] ૪. ચળવળ [ અજ્ઞાત ] Affirmation, ૧. વિધિ ! મ. ન. . ૫. ઉત્તેજના, હીલચાલ | દ.બા. ૨. શા. ૧૬૧: નિષેધ પૂર્વે વિધિ હેવા Agitator, ચળવળીએ . ક. સ. જોઈએ. “વરસાદ આવવાનો નથી ” એમ દ. ૨, ૧૬કેટલાક ચળવળીઓ ( એ . કહેવાથી એવું નીકળે છે કે એથી ઉલટું વચન ટટર ) ગરીબ હિન્દીઓને દુર છે, અને ૬ વરસાદ આવવાને છે ' કોઈ એ કહેવું છે ગરીબ લોકોમાં તેમનું ધર હશે તે તે અથવા કોઈ રીતે મનમાં આવેલું છે, ખુવાર થશે. ૨. પ્રતિજ્ઞા [ મ. ર. અ. ન્યા. જુઓ ! | Agnostic, 1. અયવાદી | અજ્ઞાત | Negation. ] ૨. અજ્ઞાતસત્તાક [ હી. 2. ! 3. વિધાન (દ. બા. ] સ. મી. જુઓ Absolution. Agenda, કાર્યક્રમ અજ્ઞાત ] Agnosticism, ૧, અયવાદ!મ. ન. | ૨ કાર્યસૂચિ, કાર્યાનુક્રમ [ દ. બી.] સુ. ગ. ૧ : ૦૮ડવાદાનુસારી પરિણામAgglutinative (Language), 216- વાદવાળા હાવ અને જ્ઞાનને ખુલાસા કરવા ગ્નાવસ્થાવિશિષ્ટ [ન. ભો. માટે વળી અંક તત્ત્વદર્શન પણ સ્વીકારવા મ. મુ. ૧. ૫૧૦: ભાષાઓને ચાર પ્રકારના લાગ્યા. અને આપણી પાઠશાળામાંથી તાજેવિકાસકમ રા. બ. રમણભાઈ બીન્સના પુસ્ત- વાત બહાર આવેલા જુવાન જેના નામથી કને આધારે ગણા૫ છે, હેમાંના પ્રથમના બે માહ પામે છે તે હર્બટ પેન્સ ઉડાવેલા Syntactical ( અન્વથાધાર ) અને ઇ. નવના તેમણે સ્વીકાર કરવા માંડેલા છે. જે | સંલગ્નાવરથાવિશિષ્ટ)-આપણે સદti[ - વાતનો ખુલાસો થતો નથી ને અજ્ઞાત પાના નથી ને છોડી દઇશે.. ... કે “ અરેચ એવું નામ આપી, ને ‘ય’ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Agoraphobia ને ઈશ્વર તુલ્ય માની,સૃષ્ટિનું નિદાન માની પેાતાના અજ્ઞાનની પૂન્ન કરવી એ જ એ તત્ત્વજ્ઞાનના સાર છે...પેાતાના વાદને અજ્ઞેયવાદ’ એવુ નામ આપે છે. ૨. અજ્ઞાનવાનૢ [ ન. ભેા. ] મ. મુ. ૧, ૩૫૨, અને મ. મુ. ૧૫૩: હેમના ધાર્મિક વિકાસનેાક્રમઃ અજ્ઞાનવાદ [agnostic ] ની સમીપ, પછી સહસા theistic ( એકેશ્વરવાદ ), પછી સ્વીડનમેગ'ના સિદ્ધાન્તા દ્વારા ક્રિશ્ચન ધર્મ, પછી વળી આ સમાજ... ૩. અજ્ઞેયતા—અજ્ઞાતતાવાદ [હી.ત્ર. સ. મી. ૧૬૮ ] Agoraphobia, (psycho-ant.) અપાવરણભીતિ [ બ્રુ. ગા. ] Aided, આશ્રિત [ આ. બા. ] ૧. ૫, ૨૯: ઘણે ભાગે ખાનગી વ્યવસ્થાવાળી સંસ્થાએ ‘ આશ્રિત (a.) તરીકે ઓળખાય છે. Air-tight, ૧ વાતાગમ્ય [ મ. રૂ. ] ચે. દ્રા. ચ. ૧૧૨: દાંડાને વાતાગમ્ય કરવા માટે પહેલાં પાણી લગાડતા હતા, તેને બદલે હમણાં તેને લીસુ કરવાને એણે મીણ અને ચરખી લગાડી. Album, ચિત્રાથી [મ. ન. ] ચે. શા. ૧૯૭: નવાં નવાં રમકડાં રૂપે કે નવી ચિત્રાથીએ રૂપે બાળકને ઘણીક સારી વસ્તુઓ આપી શકાય એમ છે. ૨. ચિત્રસંગ્રહ [ ગ. વિ. ] પ્ર, ૧, ૨૬૭: આવી જાતને ચિત્રસ ંગ્રહ * મેાડન રિન્યુ ' વાળાએ બહાર પાડે છે. All All-engrossing, સર્વગ્રાહી [મ. ન. ચે. શા. ] All-subduing- સર્વેકશ [ મ. ન. ] ચે. શા. ૬૦૧: બાળકની વૃત્તિ પેદ્ધત અને સ્વકાળે સર્વકા હોય છે. Allegory, ૧. દૃષ્ટાંતરૂપક [ ન. લા. ] ન. ક. ૮૯૪: અંગ્રેજીમાં દૃષ્ટાંતરૂપકને (A.) કેટલાક ગ્રંથકાર ( extended metaphor) ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir Altruism રૂપકમાં મૂકે છે ને કેટલાક એને જુદે જ અલકાર ગણે છે. ૨. રૂપકગ્રંથિ, મહારૂપક [ ન. લ. ] ન. ગ્રં. ૨,૩૪૦; રૂપકગ્રંથિ અથવા મહારૂપ એ શબ્દ જ અમારી ત'ના નવા છે. ૩. રૂપકમય દૃષ્ટાંત [ ૨. મ. ] 5. સા. ૪૮૨ઃ ઈન્દ્રનાં સહસ્ર ચક્ષુની કલ્પના, રાવણનાં દસ મુખની કલ્પના, ફિરસ્તાની પાંખની કલ્પના, આ સ`માં રૂપકમય દૃષ્ટાંત (A.)થી અમુક ભાવ દર્શાવવાની જે પદ્ધતિ છે તે કૃત્રિમતાભરેલી છે. ૪. રૂપક [ ૨. મ. ] ૧. ૮, ૧૮૧: સમસ્ત નાટક નીતિખાધક અને તત્ત્વની મૂર્તિરૂપ પાત્રાવાળું રૂપક (a.) છે. ૫. અન્યાક્તિ [ ન. ભા. ] સ્મ, મુ. ૭૬: ‘ વનચરના વિવાહ ’ નામના લેખમાં વાનરવ માં લગ્ન વિશેનું વૃત્તાન્ત વન કરનારી A. (અન્યાકિત ) વાળા રમૂજી લેખમાં હાસ્યકટાક્ષમય રસવૃત્તિ ઊભરાવનારા નવલરામની છમી અત્યારે પ્રત્યક્ષ જોઉં છું. ૬. રૂપમાલા [ અ. કે. ] લિ. ૧૩૩: એ એઠાં, એ ટૂંકા દૃષ્ટાંત ( parable પેરેખલ્ ) અને લાંખી રૂપ માલાએ ( . એલિગરી ) વડે જ વતવ્ય વદી શકાય એમ છે. Alma Mater, ૧.વિદ્યાસ્થાન [આ ખા.] ૧. ૧૮, ૪૫૬: વળી શકરાચાર્યાદિકનુ જન્મસ્થાન બલ્કે અડધુ વિદ્યાસ્થાન ( a. m. ) કદાચ દ્રવિડદેશ, પણ એમનું પરીક્ષાસ્થાન (Examination Hall) ના કાશીમાં જ. ૨. સાવિત્રી માતા ( મનુસ્મૃતિ ), જ્ઞાનમાતા [ ૬. ખા. ] Altruism, ૧. સર્વ ભાવ [ મ. ન. ] ચે. શા. પ૯૯: સ્વાર્થ અને સ્વચ્, અ હું ભાવ, અને સર્વભાવ, એમના વિરોધમાંથી જ સ્વસ’ચમની કળાના રહસ્યોપદેશ અધિગત થાય છે. ૨. પરોપકારવૃત્તિ [ . કે, ] ૧, ૪, ૧૮૪: ફિલ્શિયન સુધારામાં જે પ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Amateur Anachronism પકારવૃત્તિ (a.) કિડને ઓગણીસે વર્ષથી | Ambivalence, ( psycho-ana જગતમાં સામ્રાજ્ય ભગવતી જણાય છે તે વિરૂદ્ધોમિયતા, દ્વિર્ભાવ ભૂ.ગો.] . આપણને તો બહુ જ જૂજ જણાય છે. | Amnesia, (polycho-and) ૧. સ્મ૩. શુદ્ધ પરાર્થ [ બ. ક. ] તિભ્રંશ [ ભૂ. ગ ]. ઈ. દિ. ૪૪: આને શુદ્ધ પરાર્થ (a.) કહે કે દૂરઅંદેશ સ્વાર્થ ( enlightened | | Amphi-theatre, ૧. રમતશાળા [ ક, egoism) કહે, બંનેની સરવાળે એકતા છે. મા. ]. ૪. પરાથસ્વસુખનિરભિલાષ ગુ.૧૯૮૩, ચૈત્ર, ૮૬: ત્યાંથી અમે એમ્ફીથી[ દ. બા. ] એટર (રમતશાળા) જેવા ગયા. Altruistic, સ્વપરભાવરૂપ [ મ. ન.] Ampliative, વિસ્તૃત (વાય) [ક.પ્રા. ચે. શા. ૪૫૬: મિ. પેન્સરના વચનથી ગુ.શા. ૪૪, ૮૩: છેલ્લા બે પ્રકારનાં વિધેયમાં બોલીએ તે આ ( સ્તુતિપ્રિયતાની વૃત્તિ ઉદ્દેશ્ય કરતાં વિધેયથી જુદું જ્ઞાન મળે છે, પરભાવરૂપ છે; એથકી બાળકનો પર ઉદ્દેશ્ય અને વિધેય પર્યાય શબ્દ નથી. જેમકે - સાથે સંબંધ થાય છે; અને શુદ્ધ પરમાર્થ એક ત્રિકોણની બાજુએ ત્રણ ફૂટ લાંબી વૃત્તિને બીજાપ થાય છે. છે” એ વાક્યમાં વિધેય ઉદેશ્યનો પર્યાય નથી, પણ વિશેષ અર્થ વાચક છે. આવાં વાક્ય વિAmateur, ૧. જ્ઞાનકકી [ ન દે. ] તૃત વાકય (a). કહેવાય છે. વ, ૧૦, ૧૧૮: બ્રહ્માત્માભેદની જિજ્ઞાસા | જેમનામાં તીવ્ર વેગથી ઉદય થઇ છે તેમને જ Anachronism, ૧.કાળબુકમ ન.લ.] ન. જી, ૭૫: સરકારી મદદ માગશો તે શ્રી શંકરે બ્રહ્મવિદ્યાના ઉત્તરમાધિકારી માન્યા છે, અને તેમને જ મુમુક્ષુ સંજ્ઞા આપી છે, બીજા લોકનો માટે સમુદાય સામો થશે અને ઓને તેઓ માત્ર જ્ઞાનતકી (a.)જ માને છે. કેટલાકને તો એવી મદદ કાળથુકમ (a.)જેવી જ લાગશે. કારણ એ સ્વતંત્ર સ્વરાજ્યના ૨. રસિક પુરષ [મ. પા. ] સમયમાં ખાનગી કુટુંબમાં જ એ સ્વતંત્રતામાં વ. ૧૬, ૨૫૩: એ પ્રસ્તાવનાના આરંભમાં સરકારને હાથ ઘાલવાનું કહિયે તો પોતાના જ રસિક પુરૂષ (a), તત્વચિંતક (philosopher) | પગ ઉપર કહેવાડા મારવાનું થશે. અને વિવેચક (critic) એ ત્રણને ભેદ ગ્રંથકારે દર્શાવે છે. ૨. કાળદાપ [ ન. લ.] ૩. શેખિન, શેખપ્રેરિત (વ્યક્તિ) | ન.ગ્રં.૨.૧૬૦:આવો ગુણ હોવાને લીધે જ અમે [ બ. ક. ]; એમાં કાળદેષ થઈ ગયે છે તે સમજાવવાને ગાંડિવ,દિવાળી ૧૯૮૨,૧૬:હાઈસ્કુલમાં અને માટે ઉપર કાંઇ મહેનત લીધી છે . કોલેજોમાં અને અન્ય સ્નેહ સંમેલનમાં નાટક ૩. કાળવિરોધ [ ન. ભો. ] ભજવાવા લાગ્યાં છે. આ નાટકે શખપ્રેરિત પ્ર.ના.૪w: એ ખરું છે કે સંવરણના સમયના (A.) કિશોર અને યુવાનો ભજવે છે. વૃત્તાન્તમાં મહારાષ્ટ્રને વિશે મારા કને બોલાવે Amateur actors, વયનબાબુરાવ છે. તે કાળવિરોધ (a.) છે. ગણપતરામ ઠાકોર]. ૪. ઇતિહાસવિરોધચં. ન.] પ્ર. ૨. ૩૪૯: એ ત્રણ સંસ્થાઓ રવચં સ.૧૯: જુલાઈ:રા. બહાનાલાલે કરેલી કાળની - નટો (a. a.s. ) ની મદદથી ખાસ નવા પસંદગી હેમને ઇતિહાસવિરોધના અપરાધી લખાયલાં નાટકો ભજવતી. બનાવે છે. Ambiguity, કયર્થવ [ મ. ન. ] પ. અનેતિહાસિક્તાદેષ [બ. ક. ] ચે.શા.૩૮૯: પરામર્શમાં જે ઘણા દેષ સંભવે કા. મા. ૨૭: આ કાવ્ય હું કોઈ કાળે પણ છે તેમને મુખ્ય તે શબ્દોના દ્રયર્થવમાંથી ! પૂરું કરી શકીશ, તો એ વસ્તુનું જે નિર્વહણ જ ઊપજી આવે છે. એમાં આવશે, તે કઈ કશે પણ નહીં એવા For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Anaesthesia ૧૧ Anatomy મોટા અનૈતિહાસિકતા દોષવાળું જ, મહને ભય છે અને પ્રત્યયની ગરજ સરવા નવીન, સાહાચરહે છે કે, આવશે. કારક શબ્દ વાપરવા પડે છે. આ સ્થિતિને ૬. કાલવિપર્યાસ [ દ. બા. ] પ્રત્યયલમાં કે વિભાગામિકા કહી શકાય. Anæsthesia, (psycho--ana ) Analitic judjment Casey GLERI સંવેદનાભાવ, સંવેદનાશક્તિ, સંવે. | [ મ. ન.] ચે. શા. ૩૫૭: ઉદેશપદમાં કેઈ નવો ધર્મ દિનાક્ષમતા [ ભૂ. ગ.] ઉમેરનારા અને ઉદેશપદને સ્વગતધર્મ સ્પષ્ટ Analogy ૧. સદશ્ય [ મ. ન.]. કરી બતાવનારા, એવા નિર્દેશ વચ્ચે નૈયાયિકો ચે.શા. ૩૭૭: નિગમન સર્વથી પેલું મનમાં ભેદ માને છે. પ્રથમ પ્રકારના નિર્દેશને સંફરે છે, અને અવયવ અથવા કારણ પછવાડેથી, કાનિદેશ અથવા વસ્તુનિર્દેશ કહેવાએટલે કે નવા અને જૂના પ્રસંગના સાદૃશ્યના માં આવે છે, બીજા પ્રકારના નિદેશાને વિક૯૫બળે કરીને કરી આવે છે. નિદેશ અથવા શબ્દનિદેશ કહેવામાં ૨. ઉપમાન[ રા. વિ. ] આવે છે. પ્ર.પ્ર. ૨૩૪:સાહચર્યવ્યાપ્તિઓમાં એક બીજા Analitic proposition QueGERI પ્રકારની વ્યાપ્તિઓને સમાવેશ થાય છે, તેને [મ. ન. ન્યા શા. ૩ર.]. આપણે ઉપમાનવ્યાપ્તિ કહીશું. આ વ્યાપ્તિમાં Anarchy ૧. શાસન સંહાર [મ. ૨.] અનેક દાખલા લેવાના હોતા નથી પણ શિઇ.પર:ગ્રીસના સોફિટેના જેવો એક લે• એક જ્ઞાત પદાર્થમાં જે અમુક અમુક ધર્મો છે કાનુચર(demagogue) વર્ગ હાલ ઉત્પન્ન થયે તે બીજ અજ્ઞાત એટલે અધૂરા જાણેલા છે, જેને ઉદેશ માત્ર લોકોને પ્રસન્ન કરવાને, અને પદાર્થોમાં છે માટે જ્ઞાત પદાર્થના બાકીના ધર્મો તેમને રુચે તેવા વિચારે પ્રસિદ્ધ અને પ્રસૂત અજ્ઞાત પદાર્થમાં છે એવું નિરૂપણ કરવાનું હોય કરવાનો છે. સામાન્યસ્વામિત્વ, શાસન સંહાર છે. ઉપમાનનું લક્ષણ એવું અપાય છે કે વગેરે બધા પ્રકારની મોટી જે ખમદારીની સાધનના સાધર્યાથી સાંધ્યનું સાધમ્ય હલચાલે એ જ વર્ગમાંથી ઉત્પન્ન થાય છે. સ્થાપવું તે. ૨ અરાજકતા [ ૨. મ. ] Analogical, સાદણ્યાત્મક [ બ. ક.] . ૨, ૧૬૪: “રાજ જેમ ઓછું તે સારું ” ભ.૩૦: તેમ ઈગ્રેજી બ્લેન્ક વર્સ ઉપરથી જે એવા અરાજકતા (a.) ના લક્ષ્ય તરફ પ્રજાનું સાદશ્યામક (a, એનેલોજિકલ) દલીલ ઉપર ચિત્ત ઘસડાય છે. કરી છે, તેમાં પ્રયત્નના તવને સ્પર્શ પણ ૩. શાસનાભાવ [દ. બી.] કર્યો નથી. Ananchism સ્વરવાદ [વિ.કો. સં. પ.] ૨. સાદૃશ્યસંપન્ન [ દ. બી.] Ananchist ૧. અરાજક [ દ. બા. ] Analytical ૧. વ્યાકૃત કા. લે. ૧, ૯૪: સરકારે લે. તિલકને કે. હ. બુ. પ્ર. ! બંગાળની અરાજક હીલચાલ સાથે સહાનુભૂતિ ૧૮૯૨: ગસ્ટ ] બતાવવાના આરોપસર છ વરસની સજા કરી ૨. વ્યસ્ત [કે. હ. ] બ્રહ્મદેશમાં એકલી દીધા. બીજી પરિષદ,૩: જેને analytical stage ૨. આઇનદ્રોહી [ બ. ક. ] એટલે વ્યસ્ત દશા કહે છે તેમાં સામ્રા વીણા, ૧૯૨૭, ૩૨-૧: એ સમય દરમિભાષાને પ્રવેશ કરતી આપણે જોઈએ છીયે. યાન જે નિરંકુશ આઇનદ્રોહી (a. એનાર્કિસ્ટ) ૩. પ્રત્યયલુપ્તા, વિભાગામિકા પાયા હતા, જેમણે નિર્દોનાં ખૂન પણ [ ક. મા. ] કર્યા હતાં, તે દૌરાન્ય ઉપજાવવાનો પિટલે બ, વ્યા.13: ભાષાના વિકાસક્રમમાં નિપાતો આ ચોપડીને માથે આવે રે પ્રત્યયો તરીકે ઓળખાતા પણ નથી.આથી શબ્દ Anatomy, ૧. શરીરવિદ્યા [ ન. લ.] પ્રથમ ક્રમમાં હોય છે તેમ પ્રત્યયરહિત દેખાય ન. ગ્રં. ૩, ૧૯૫: એ માટે તે માબાપે For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Antecedent Antiquated તથા મહેતાજીઓએ શરીરવિદ્યા (A.) તથા ૬. મનુષ્યશાશ્વઆ.બા.જુઓ poltics]: અંગવિજ્ઞાન (physiology) નાં કેટલાંક ૭. માનવવિજ્ઞાન [ કે. હ. અને.] મૂળતનો દાક્તરની યથાર્થતાની સાથે નહિ ૮. નૃવંશવિદ્યા [ દ. બા. ] તો પણ સામાન્યપણે અભ્યાસ જ કરવો જોઈએ. Anthropometry,૧.માનવાંગપરિમિતિ ૨. શારીર [ દુ. કે. ] [મા.પી.] ગુ. ૧૭૯, ૧૭૯: વૈદ્યોમાંથી જેની પરંપરા છઠ્ઠી પરિષદુ, “નાગરેત્પત્તિ” ૭૩; પરંતુ ઘણું કાળથી નીકળી ગઈ છે એવા શારીર (a) ફેંચ પંડિત ટોપીનાડે માનવાગપારમિતિ (a) ના અને શસ્ત્રચિકિત્સાના શબ્દો તથા વાક્યો માં જે કાંઈ અપૂર્ણતા હતી, તે સુધારીને હજાર વર્ષ પહેલાંના ટીકાકારને એ સમજાયાં વિશ્વસનીય પરિણામ આપે એવા નિયમો નહોતાં તો આજે તો કયાંથી સમજાય? સ્થાપ્યા. Antecedent, ૧. પૂર્વગામી, પૂર્વગ | Anthropomorphism, ૧. માનવમ. ન. ] ગુણાપણું [ન. ભો.] ચે.શા.૮૧: કોઈ પણ પ્રોત્સાહનથી જે પરિવર્તન બની આવે તેનું પ્રમાણ તપૂર્વગામી પ્રોત્સા વ. ૧૩, ૧૪ઃ આ દર્શનમાં . ( માનવ ગુણાપણુ)ની છાયા કાંઇક મહને તે જણાય છે. હન સાથે તેની તુલના કરવાથી જ નહીં પણ ભૂતકાળમાં થઈ ગએલા અનેક સંસ્કાર સાથે ૨. પુરુષભાવારોપ [ દ. બા.]. તુલના કરવાથી પણ થઈ શકે. Anthropomorphist, માનવ, ૨. પૂર્વચર [ રા. વિ.] ધર્મપક નિ. ભ.] વ. ૧૩, ૧૬: માનવના દયાક્ષમાદિક પ્ર. પ્ર.૧૬૮: “સર્પદંશથી મોત નીપજે છે” ! ગુણો પરમાત્મામાંથી પ્રાપ્ત થયેલ છે એટલે એ વ્યાપ્તિમાં સર્પદંશ એ પૂર્વચર છે. એ ગુણે પરમાત્મામાં માનવ આરેપી Anthropology ૧. માનુષશાસ્ત્ર a ( માનવધર્માપક ) થતો નથી, પણ [ મ. ન. ] પરમાત્મામાંથી એ ગુગો લઈ પોતે ૨. માનવશાસ્ત્ર [૨. વા. ] Deomorphic (ઈશ્વરગુણધારી) થાય છે. નિ. ૧૧: તેની અંદર સમાયલા માનવશાસ્ત્ર (a.), નૃવંશવિદ્યા (ethnology),માનસશાસ્ત્ર Antipathy, વિરોધ,વિરૂદ્ધભાવ દિ.બી.] (psychology)નીતિતત્ત્વચિંતન (ethics) Antiquarian, ૧. પુરાવિ૬ [કે. હ. ] તે તત્વચિંતન ( philosophy ) સંબંધી મે. મુ. કવિ અને કાવ્ય, ૨૧:પ્રાચીન કાળમાં જુદા જુદા દૃષ્ટિબિંદુથી અભ્યાસ કરાવવા. અહીં એતિહાસિક સાધનો કેવા ખંતથી સંઘરી ૩. માનવવંશશાસ્ત્ર [ દ. બા.] રાખવામાં આવતાં હતાં, તે ઇસવી સાતમા કા. લે. ૧,૨૦૦ઃ હાલમાં યુરોપમાં એન્ટ્રાપોલોજી શતકના હની તવારિખ પુરાવિદ્દ ( જૂની (A.) અથવા માનવવંશશાસ્ત્ર તરફ સંકારી વાતની શોધ ખોળ કરનાર) મિથે જે આપી લોકેનું લક્ષ વધારે છે. છે તે ઉપરથી સમજાય છે. ૪. મનુષ્યવિદ્યા [ કા. છે. ] ૨. પુરાતત્વવિદ્દ [દબા.] વ. ૨૫, ૩૩૩: વિભાગ “ એચ ” પ્રાચીન કા. લે. ૧,૫૨૭: યુરોપમાં ઈજિપટોલેજિસ્ટ મનુષ્યવિદ્યા (એન્થાપજી)ને છે. અથવા ઈન્ડોલોજિસ્ટ નામે ઓળખાતા કેટલાક ૫. માનતત્ત્વવિદ્યા [ મા. પી.] પુરાતત્વવિદ હોય છે. તેઓ ભરતભૂમિ અથવા છઠ્ઠી પરિષદુ, “ના રેલ્પત્તિ” ૨: માનવ- મિસર દેશની પ્રાચીન સંસ્કૃતિના અવશેષ તત્ત્વવિદ્યા (A.)નુસાર શારીરિક (somotic) એતિહાસિક અધ્યયન માટે સુરક્ષિત રાખવાને અને આવયવિક (morphological) ગુણો પ્રયત્ન કરે છે. ઉપરથી નાગરે શક અને દ્રાવિડ જાતિઓની Antiquated. ૧. કાલાતીત [આ. બી.] સંકર જાતિના છે. વ. ૧૩, ૧૨૭: આ પાશ્ચાત્ય તત્વ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Antiquity ૧૩ Application અત્યારે જ ‘a.” યાને કાલાતીત ગણાય છે | Apotheosis, દેવપ્રતિષ્ઠા [ ગો. મા.] તેમની ફરી બૂઝ થવાને વારે આવે એ પા- | સા.જી.૨૧૪: જ્યારે કોઈ મહાપુરુષ ગુજરી ચાત્ય તત્તવમતની ફરતા તડકા-છાંયડાની રીત જાય ત્યારે તે દેવપિતૃલોકમાં ભળે એવી જતાં અશક્ય નથી. ભાવના ઉત્પન્ન કરવા તેની પ્રતિમાની દેવ૨. કાલગ્રસ્ત, ગતકાલિક [દબા.]. પ્રતિષ્ઠા (A, deification) કરવાની પદ્ધતિ ૩. જૂનું ખખ, અતિજીર્ણ [બ. ક. રેમમાં હતી. ખાનગી પત્ર, તા. ૩૦-૭–૨૫,] ૨. દેવીકરણ (ચુનીલાલ પુરુષોત્તમ Antiquity, ૧. પુરાતન શાસ્ત્ર ચિ.ન.] | બારોટ, પુરાતત્ત્વ ૪, ૪૧૯]. Appearance, ૧ અતત્વ [આ.બા.] તેઓ એક અનુરાગી હતા. આ.ધ.૨૬૬:૫રમાત્મા જીવાત્માના અતરમાં ૨. પુરાતત્વ. [ મુનિ જિનવિજય] રહેલો છે એમ તવાદીઓ કહે છે. પણ અત્રે આર્યવિદ્યાવ્યાખ્યાનમાળા. ૧ઃ “ પુરા “અન્ત’ શબ્દનો શો અર્થ સંભવે છે એ વિષે તસ્વ” એ એક સંસ્કૃત શબ્દ છે. સામાન્ય રીતે વિચાર કરતા નથી; ત્યાં અદ્વૈતવાદી એટલું જ ઈગ્રેજીમાં જેને “એન્ટીકવીટીઝ' (a). કહે છે કહે છે કે જે વિચાર કરશો તો જણાશે કે અત્રે તે અર્થમાં આ શબ્દ યોજવામાં આવ્યું છે. અતીશબ્દના અર્થ માં તાદાઓ જ આવવું ઘટે Antithesis, ૧. વિરોધ [અ. ક.] છે, એક ચૈતન્ય બીજા ચેતન્યના અન્તરમાં શી ત્રીજી પરિષદ, ભાષાશૈલી, . ૧૪: મેકોલેનાં રીતે રહી શકે? “અન્તર એવો શબ્દ જડ લખાણોમાં તુલના, વિરોધ (Balance & A.) અને સાવચવ પદાર્થ પરત્વે જ એના વાચ ને સુંદર શબ્દથી વાકયો એવાં મધુર લાગે છે કે અર્થમાં વાપરી શકાય. ચૈતન્ય પરત્વે જ્યાં તેની સબળ અસર થાય છે. “અન્ત” અને “બહિર શબ્દ વપરાય છે ત્યાં એ ૨. વિરોધસંવિધાન [ન. ભો]. શબ્દનો અર્થ તન (Reality) અને અતત્વ વ. ૨૦, ૩૬૫: પ્રથમના ઉદાહરણ-વિચા- (દેખાવ A.) થતો આપણે જોઈએ છીએ. રની પરસ્પર તુલનાને અનુરૂપ શબ્દયોજના, ૨. દૃશ્ય, આભાસ [ હી. 2.] a. અર્થાત્ વિરોધસંવિધાન, ઈત્યાદિને બળે સ.મી. ૧૯ સત્યના સ્વરૂપને જે ખાસ વિશિષ્ટ impassioned prose ભાવમયગદ્ય પ્રગટ વાદ છે તેને વિષય દશ્યથી આભાસથી ભિન્ન થયું છે. એ દૃશ્યાતીત તત્ત્વ છે, જે માત્ર શ્રત જ્ઞાનથી જ . પ્રતિનિવેશ, પક્ષવિપક્ષસમન્વય પ્રાપ્ત થાય છે. [દ. બા], Apperceptual mass—şilstall Anxietyneurosis, (psycho-ana.) | સંસ્કાર [ પ્રા. વિ. ] ચિન્તાજન્ય ચિત્તભ્રમ [ભૂ.ગો.] | Applicable, પ્ર જ્ય. [ ગો. મા. ] Apathy, ઔદાસી, તાટસ્થ દ.બા.]. સા.જ.૮૨: એ શક્તિને ઉદ્દેશી લખેલાં વાકય Aphonia, (psycho-ana.) 41016421 આ જીવનને પણ આ સ્વધર્મતાને લીધે પ્રયોજય-dછે. (ભૂ.ગો] Application, ૧. આવિષ્કારણ [મ. ન.] Aposteriori science, વ્યવહારાધિ ચે. શા. ૩૮ : આવિષ્કરણ અને સમર્થન ગમશાચ [મ. ન. ન્યા. શા. ૧૫૫]. પરામર્શવ્યાપાર બેમાંથી એક રીતે આરંભાય. Apostle, મહાત્મા [ ક. મા. ] . આપણને એકાદ સિદ્ધાન્ત આપવામાં આવે કે.લે. ૧, ૭૨: લ્હેરે એમ કહેવું મનાય છે. અને તે ઉપરથી કેઇ નિગમન ઊપજાવવાનું કે “બાર મહાત્માઓએ (a.s) ખીસ્તી ધર્મ હોય, આનું નામ સિદ્ધાન્તનો આવિષ્કાર કરી, યુરોપમાં આયે, એકલો તેને કાઢી મુકીશ.” તેને લાગુ કરી નવાં દૃષ્ટાંત શોધવાં કહેવાય. For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Applied Architect ૨. ઉપનયન [ મ. સ.] ad, રૂપતા, સ્વરૂપત: (દ. બી.] હ. બા. જી. ૩૬ઃ ન્યાય (syllosism)ના A priori science, સહજપલબ્ધિપ્રપચ અવયવ છેઃ (૧) પ્રતિજ્ઞા ( The ધાનશાસ્ત્ર, ઈ મ. ન.] proposition); (૨) હેતુ (The reason ન્યા. શા. ૭: ન્યાયને સહજેપલબ્ધિપ્રધાન given); (૩) ઉદાહરણ ('The example or શાસ્ત્ર ગણવામાં આવે છે. illustration) (૪) ઉપનયન (The a.) તથા, Apriori પદ્ધતિ, સાધ્યસ્વીકારની (૫) નિગમન (The consfusion). પદ્ધતિ. [ ન. . ] ૩, વિનિયોગ, પિગ, પ્રયાગ (હ. ત્રીજી પરિષદ્ છે. ના. ૧૪: હાવી પ્રા. ગ. ૫. ૨ ] પરીક્ષામાં a. p. પદ્ધતિ ( સાંસ્વીકારની Applied, ૧. વ્યાવહારિક [ મ.ન. જુઓ પદ્ધતિ) વાજબી નહિં ગણાય. ઉદાહરણ–આ Mathematics. 7 નાટકમાં ભાષા હાલના જેવી કેમ છે? ઉત્તર૨. કાપાગી, [ ક. પ્રા. ] પ્રેમાનન્દના વખતમાં હેવી જ ભાષા હતી–કેમકે ગુ. શા. ૪૫, ૩૧૫: તેઓ કાર્યો પાગી ! આ નાટકમાં એ ભાષા છે તેથી જ સાબીત થાય (a.) વિદ્યામાં પણ ઘણું જ બાહોશ છે. | છે, કેમકે એ નાટક પ્રેમાનન્દનાં છે ! Applied music, વિનિયુક્ત સંગીત, Aptitude, ૧. આનુગુણ્ય, યોગ્યતા [કે. [ . . ] હ, અ.ન. ] વ. ૬. ૫૬૬: સંગીતનાં આ પરિણામ ૨. ખાસિયત [કે. હ. અ. નં.] ઉપરથી તેના બે વિભાગ થઇ સકે છે એક Archeology, પ્રાચીન વસ્તુ Pure music ( શુદ્ધ સંગીત ) અને બીજો [ આ. બા. ] a. . (વિનિયુક્ત સંગીત). વ. ૨૪, ૪૨૯: આર્કિઓલોજી યાને પ્રાચીનApplied science, Carolyse fastert વસ્તુશાધ ખાતાને મદદ આપવા માટે પચાસ [પો. ગો. ]; લાખની થાપણ બાજુ પર મૂકી. ૨, વ્યવહારશાસ [ કા. ઇ. સ. ૩, ૪૮૨ ]. ૨. પુરાણુવસ્તુશાસ્ત્ર [દ. બા.] કી. લે. ૧, ૧૨૬ પુરાણવસ્તુશાસ્ત્રમાં Apprehension, ગ્રહણ [ મ. ન.] માથું ન મારતાં (ઈતિહાસના પુસ્તકમા) થી - ચે. શા. ૪૧: દર્શનથી જેનું ગ્રહણ થાય છે પત્ય વર્ણવી શકાય. તેનું મનમાં એક કલ્પિત ચિત્ર પડે છે તેને Archeologist, ૧. પિરાતનિક સંક૯પ કહીયે છીએ. A priori, ad). ૧. સહજપલબ્ધ ૨. પ્રાચીન વસ્તુશાસ્ત્રી [આ. બા. ] સહજપલબ્ધજન્ય, [મ. ન. ન્યા. શા. વ.૫.૧૯૭: થોડાક દિવસ પર આપણું એક સુવિદિત વિદ્વાન રા.રા. રતિરામ દુર્ગારામ આ ૨. સ્વતઃ સિદ્ધ, અનુભવજન્ય કઈ લેક છોડી ગયા. ગુજરાતને એક સારા પ્રાચીનઅનુભવજનક [ હી. . ] વસ્તુશાસ્ત્રીની ખેટ પડી છે. સ. મી. ૩૨: તાત્પર્ય એ છે કે એ સ્વતઃસિદ્ધ ૩. પુરાઇવનોધક, પુરાવિદ્દ [ દ. ઘટક અંશે વા સંકેત માન્યા સિવાય કોઈ પણ બા, ] પ્રકારના અનુભવને વા કોઈ પણ પ્રકારના જ્ઞાનને Archaic, ૧. પ્રાચીન, અરૂઢ [ન. ભો.]; સંભવ જ નથી, અર્થાત્ એ પણ સ્વીકારવું જોઇએ કે એ દટક અંશો અનુભવ અજન્ય હાઇ અને ૨. આ દિ. બા.] નુભવજનક છે, તેથી એ સદા અનુભવજનક Architect, શિલ્પશાસ્ત્રી મિ. સ. ] હોવા છતાં અનુભવાતીત વા દૃષ્ટિઅગોચર જ ફ. . ૧૩: એ સમયે એની વૃત્તિ શિ૨હેવાના. ૯૫શાસ્ત્રી (A.) થવાની થઈ હતી. For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Architrave ૧૫ Art Architicture, સ્થપત્ય [મ.ન.ચે.શા. ! ગુ. શા. ૪૭, ૩૪: કાળક્રમે ઘણાંખરાં ogohl Art] શહેરોમાંથી રાજપદવી કાઢી નાખવામાં આવી ૨, સ્થાપત્ય [ અજ્ઞાત ] અને પ્રથમ કુલીનસત્તાક રાજ્યતત્વ સ્થપાયું. ૩. વાસ્તુવિદ્યા [ જિનવિજય]. ૩. અમીરસત્તા, [ સે. શારદા મહેતા, આર્યવિદ્યા વ્યાખ્યાનમાળા: રર: ફર્ગ્યુસન [ બુ. પ્ર. ] સાહેબે પુરાતનવાસ્તુવિદ્યા (a.) નું જ્ઞાન પ્રાપ્ત - ૬૪, ૩૪૮, A. (અમીરસત્તા)ની ભાવના એક કરવામાં ઘણી મહેનત લીધી હતી. વાર નષ્ટ થઈ કે વ્યકિતત્વ ખીલી નીકળ્યા Architrave, (Arch) ફરતી કિનારી વગર રહેશે નહિ. [ ગ. વિ. ] ૨. ૧. ઉદાત્તવર્ગ, ગિ. મા.] Argument, સ. ચં. ૪,પર: રાજા અને સામાન્ય પ્રજાની Argument in a circle,ચકકમ.ન.] વચ્ચે સૂક્ષ્મ પ્રસંગોએ કામ લાગવા અને એ ન્યા. શા. ૧૪૬: ચક્ર, એ નામના ઉભય પક્ષની વચ્ચે મધ્યસ્થ થવા દ્રવ્યવાન દેષને પણ આમાં જ સમાસ થાય છે. જ્યારે અને સત્તાવાન એક ઉદાત્ત વર્ગ એટલે સ્વ. ની એક વાતનું કારણ એક માનીએ અને તેનું અમારે જરૂર છે. કારણ એવી વાતને માનીએ કે જે પુનઃ પ્રથમ ૨. શિષ્ટસમૂહ-વર્ગ [દ. બી.] વાતનું પણ કારણ હોય ત્યારે આ દેષ થાય છે. Arris, (Arch) કેર [ગ. વિ.] Argnmentum, Art, Argumentum ad hominum Fine art ૧. સાહિત્યકલા, મિ. ન.] જપ [રા. વિ. ]. ચે. શા. ૫૦૦: કલોપકારક વેગને વિવિધ પ્ર.પ્ર. ૩૧૩: જ૯૫માં માત્ર પ્રતિપક્ષના નં. પ્રકારના કાર્યરૂપે પરિણાવવામાંથી જુદી જુદી ડનથી પોતાના મતની સ્થાપના કરવામાં આવે સાહિત્યકલાઓને ઉદ્દભવ અને વિકાસ થયેલો છે. ઘણીવાર પક્ષકારે એકબીજાનું ખંડન છે. એના સર્વત્ર પ્રસિદ્ધ પ્રકાર પાંચ છે; સ્થાપત્ય, કરવાને બદલે એકબીજા પર અંગત ટીકા કે શિ૯૫, ચિત્ર, સંગીત, કાવ્ય. એ પાંચને આક્ષેપો કરે છે તે પણ જ૫ જ છે. વિવિધ પ્રકારે વર્ણવી શકાય. એના બે વિભાગ Aristocracy, ૧. ૧. શિષ્ટ શાસન [મ..] કરી શકાય; (1) દશ્યકલાએ (જેમકે ચિત્ર, શિ. ઇ. ૪૦ઃ શિક્ષણમાં પણ સ્પાર્ટી શિ૯૫, સ્થાપત્ય; (૨) ચકલાઓ (જેમકે પ્રાચીન સંપ્રદાય અને શિષ્ટશાસન તરફ રહેલું; સંગીત અને કાવ્ય). અથવા બીજી રીતે પણ એથેન્સ ધીમે ધીમે નવીન સંપ્રદાય અને વિભાગ કરી શકાય, જેમકે (૧) અનુકરણ બહુશાસન તરફ વળેલું. કલા એટલે કે જે કલાઓ વિશ્વલીલાનું અનુકરણ ૨. અમીરશાસન, અબહુશાસન કરે છે અને ચોથાર્થ સાધવા ઉપર દૃષ્ટિ રાખે [ બ. ક. ] • છે (ચિત્ર શિલ્પ કાવ્ય) અને (૨) અનનુકરણ યુ.સ્ટે.૭૮: કેટલેક અંશે રેફર્મેશનના અગ્રણી- કલા એટલે કે જે પ્રથમ વર્ગ કરતાં વધારે ના બધથી ને કેટલેક અંશે વિચારના પોતાના સ્વતંત્ર હાઈ કાંઈક સુજી શકે છે. (સંગીત અને નિરંકુશ વિસ્તારથી રાજ્ય સંસ્થા વિશે ધીમે સ્થાપત્ય). ધીમે એવું મત બંધાતું ગયું, કે શાસનનાં ૨ લલિતકલા, [અજ્ઞાત] એક શાસન વા રાજાશાસન (Monarchy ૩. રસિકકલા, ( મો. પા. ] માનકી ) અબહુશાસન વા અમીરશાસન (A. એરિસ્ટોકસી ), બહુશાસન વા પ્રજા શાસન વ. ૭,૧૯૬: કવિતાને કેટલાક રસિકકલા ( Democracy ડિમાસી) વગેરે રૂપમાંથી (f. a. ) ગણે છે. પ્રજા શાસન જ ઉત્તમ છે. Auditory Art થવ્યકલા [મ.ન.ચે. ૩. કુલીનસત્તાક રાજ્યતત્વ, કિ.ગ્રા.] | શા. જુએ Fine art ] For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Asceticism Association Imitative art અનુકરણુકલા [મ. ન. સદર] Non-imitative art, wilgs 20કલા [મ. ન. સદર ] Visual art, દશ્યકલા, [ મ. ન. સદર ] Asceticism, ૧. વિરાગ્ય [ન. ભ.] ભ.ની. ૨૧; સંકટ વગેરે પ્રસંગોથી કંટાળીને વિરકિત પામીને માત્ર મર જ કરિયે, જગતથી દૂર રહીને ભજનમાં રત થઇયે, તે Action, કૃતિ, જીવનમાં ધર્મકૃતિનો અનાદર થવાને અને અનિષ્ટ વૈરાગ્ય (A). માં પરિણામ થવાને. - ૨. તપસ્વિતા [ઉ. કે.] વ.૬, ૨૨૩ઃ અર્વાચીન પશ્ચિમની પેઠે આપ| a, તપસ્વિતા (A) ને ધિક્કારતા નથી. ૩. સંયમવૃત્તિ (દ. બા.] કા. લે. ૧,૪૧૬: ધર્મમાંથી શિક્ષણમાંથી અને તેને જ પરિણામે જીવનમાંથી સંચમવૃત્તિ (A)ને હમેશને માટે રજા મળી. ૪. ત્યાગપરાયણતા [ દ. બા] Aspiration, પ્રાણુવિધાન [કે. હ.] વા. વ્યા. ૨૦ઃ આ વિવેચન ઉપરથી ઘોષ. વિધાન પ્રાણવિઘાન અને નાસિકયવિધાનથી ઉચ્ચારની અધિકાધિક સ્થિરતા કેવી સિદ્ધ થાય છે તે સમજવામાં આવશે. Asset, પૂંજી [વિ. ક.] સં. પ માણસની સ્થાવર જંગમ મિલક્તની એક દર જે કિંમત થાય તે તેની પૂજી” અગર ણું” કહેવાય. આમાંથી જે તરત વટાવી શકાય એવું હોય અને હાથ ઉપર જે સિલક હોય તેને “હાજર ધન” (liquid assets) ગણી શકાય. liquid asset, હાજર ધન [વિકાસદર]. Assigned, ઉપચયકૃત, સિપચયિક [ કે. હ. અ. નૈ. ]. Assimilation, ૧. સાધયેગ્રહ [મ.ન.] ચે. શા.૪૮૦ઃ વૈધમ્યગ્રહમાંથી સાધમ્યગ્રહ થઈ આવે છે, તેમ આશ્ચર્યના આનંદજનક આવેગમાંથી જ્ઞાનાધિગમને આનંદ થઈ આવે છે. ૨. સાધમ્ય પરીક્ષા [મ. ન.] ચે.શા. ૨૯: વ્યક્તિ વ્યકિતમાં રહેલા સામાન્યને શોધી કાઢવું, ઘણીક વ્યકિતને એક સામાન્યમાં લાવવી, એનું નામ સાધમ્ય પરીક્ષા કહેવાય. ૩. એકીકરણ પ્રિા. વિ.]. Assimilation and differentiation-સમન્વય કિંવા અન્વયે અને વ્યતિરેક [કે. હ. અ. .] Associated, સહાધ્યાસી [ગે મા.] સ. ચં. ૧, ૧૫ઃ ઉન્હાની શી નારને નાકે રે મતી’ એ વર્ણનના સહાધ્યાસી સંસ્કાર તેનામાં મૂર્તિ માન થતા હતા. Association, ૧.સાહચર્ય [મ.ન.] ચે. શા. ૫૧: ઉષ્ણતાની ઇચ્છાથી અગ્નિ પાસે જવાનો વ્યાપાર થાય છે, તેનું કારણ એ જ છે કે આપણા અનુભવથી આપણા મનમાં એ વ્યાપાર અને ઉષ્ણતાલાભ એ બેની વચ્ચે સાહચર્ચ બંધાઈ ગયું છે. ૨. સંસ્કાર, [ ગો મા. જુઓ. Impression.] ૩. વળગણ [એ. સા.] “ સ્વ. દી. બ. અંબાલાલભાઇ ગુજરાતી શબ્દોને પસંદ કરતા એટલું જ નહીં, પણ તેવા શબ્દોની લક્ષણાશક્તિને પોતાના ઉપયોગમાં લેવાને માટે વધારે સ્થિતિસ્થાપક બનાવતા; જેમકે અંગ્રેજી “ એસોસીએશન” શબ્દ છે, તેનો અર્થ એ થાય છે કે અમુક પદાર્થ કે બનાવની આસપાસ વીંટળાયેલા સંસ્કારે, અગર વિચારે, અગર પરિસ્થિતિ. આ સમજાવવા માટે તેમણે સંસ્કૃતને પોતાની વહારે બોલાવી નહીં, પરંતુ ગુજરાતી શબ્દ વળગણને કામમાં લીધો, ખરેખર, “વળગણ” શબ્દથી “એસોસીએશનને અર્થ ખરેખર થઈ જાય છે” સાહિત્ય, ૭, ૪૦૮. Association of ideas—. વિચારસં ગતિ [ મ. સૂ.] અ. ૧૧૭: એ આદિ અનેક દૃષ્ટાન્ત વિચાર સંગતિ (Association of thoughts)થી અવે આપણને સૂઝી આવશે. ૨. પ્રતિભાસની સંગતિ [કે. હ. અ. ન. ] For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Association Attention Association by contiguity Associational, અનુષંગી [પ્રા.વિ ] સામી વ્યનિબંધન સાહચર્ય [મ.ન.] Assumption, સ્વેચ્છાસ્વીકાર નિભો.] ચે.શા.૨૧૩:બધાં સાહચર્યોમાં સુવિજ્ઞાત એવું વ. ૪,૩૦૧: પ્રો. આણંદશંકર કહે છે:મુખ્ય સાહચર્ય સામે નિબંધન સાહચર્ય “ “આવ્ય” “ખ્ય” એમ ચકાર લખતે અડચણ એટલે સમીગ્રના કારણથી થયેલું સાહચર્ય છે. આવે છે એ વસ્તુસ્થિતિ છે. જો કે “આ ” Association of contiguity ખ્યું તેમાં કોઈને નથી આવતી.” આ વાકયમાં સાહચર્યસંગતિ [કે. હ. અ. ન.] વેચ્છા સ્વીકાર (a.) ઉપરાંત વિશેષ હું જોઈ Association of contrast સકતો નથી. વિરોધનિબંધન સાહચર્ય [મ. ન. Astasia, (psycho-ana.) ઉસ્થાનભ્રંશ, ચે. શા. ૨૬: વિરોધનિબંધન સાહચર્ચ. 1 સ્થિતિ, સ્થિત્યશક્તિ [ભૂ. ગો.] સાદશ્ય ઉપરાંત એક વૈધ, પૈસાદ અથવા વિરોધને નિયમ પણ સાહચર્યજનક Astragle, (or Bead) (urch.) se મનાય છે, એનું તાત્પર્ય એમ છે કે કેઈ પણ [ ગ. વિ. ] અનુભવ પોતાનાથી વિરૂદ્ધ એવા અનુભવાદિની Astrolabe, અક્ષમાપક [ બ. ક.] ભાવના પેદા કરી શકે છે. યુ. સ્ટે. ૧૬ : “ હેકાયંત્ર ને અક્ષમાપક Association of similarity (a.) ની શોધ થઈ હતી. સાદશ્યરસંગતિ [ કે. હ. અ. ન. ] Atheism, ૧. અનીશ્વરવાદ [ હી. વ્ર. Free association (Psycho-ana.) સ. મી. ૧૬૮]; અતત્ર સાહચર્ય [ભૂ. ગો.] ૨. નિરીશ્વરવાદ [દ. બી.] Law of association, ૧. સાહ- | Atrophy, ગાત્ર-શેષણ– ણ-ભગ ચર્ચા-નિયમ [ મ. ન. એ. શા. ૬૦૨ [ દ. બા. ] ૨. ધ [ ન દે. ] Attention, ૧. અવધાન [મ. ન.] હિં. ત. ઈ. પૂ. ૨૪૬: ઈન્દ્રિયો અને ચે. શા. ૫૮૦: વ્યાપારમાત્રમાં તે વ્યાપારઅર્થના “ સ્પર્શ ” વડે ' વેદના ” થાય ના અવ્યવહિત ફળ ઉપર અવધાન રાખવું અને તે ઈન્દ્રિયવિજ્ઞાન ( Sensations ) વડે સ્પષ્ટ સંજ્ઞા (Ideas) થાય અને તે ૨. ધ્યાન [ હ. ઠા. ] સંસ્કાર (Impressions) અને તેનો સ્કંધ (L. કે. શા. ક. ૧,૧૧૬, બાદવિને ધ્યાનની 0. A. of ideas) ઘડાય, અને છેવટે વિજ્ઞાન ગણના બુદ્ધિની શક્તિઓમાં કરી નથી. (consciousness) પ્રકટ થાય આ વિવેકમાં ૩. સમાધિ [ પ્રા. વિ. ] માનસશાસ્ત્રને પામે છે, અને તેના ઉપર યુ. ૧૯૮૧, ૪૧: સમાધિ કે લક્ષ એ ચિત્ત વિજ્ઞાનવાદી શ્રદ્ધાની ઈમારત છે. અને એનો વિષય એ બે વચ્ચેનો સંબંધ છે. ૩. સાહચયધર્મ (દ. બા.] ૪. લક્ષ [ કે. હ. અ. .]: Obstructive Association Expectant attention, .-- પ્રતિરોધસાહચર્ય [ મ. ન.] પર્વસિદ્ધ અવધાન મિ. ન.] ચે. શા. ર૪૬: એકાદ કાવ્ય બોલવામાં કે ચે.શા.૮૪: પ્રથમથી જ અવધાન કવચિત થઈ કોઈ રાગની ચીજ ગાવામાં ઘણીવાર કોઈ આવે છે, અવધાનને આકર્ષનાર સંસ્કાર પૂર્વે પણ આડા જ શબ્દો ભળી જાય છે તેનું કારણ એ અવધાનનો અનુગ્રહ સંપૂર્ણ થઈ રહે છે. આવા જ છે કે એ કાવ્ય અથવા ચીજના શબ્દોને અવધાનને પૂર્વસિદ્ધ (E –preadjusted) અનેકાનેક અન્ય પરંપરા સાથે સાહચર્ચ છે. અવધાન કહેવું જોઈએ. સાહચર્યના આ સ્વરૂપને પ્રતિરોધસાહચર્ય ૨. સેકંઠલક્ષ, ઉલ્ટેક્ષક-ઉપ્રેક્ષી-લક્ષ કહેવાય છે. [ કે. હ. અ. ન.] For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Augment Passive attention-ઉદાસીનલક્ષ, શૂન્યવત્ લક્ષ [ કે. હું. અ. નાં. ]. Augment, અભ્યાસભૃત [ કે. હ. ] વા. વ્યા. પ-૬: મૂલપ્રકૃતિરૂપકડચસ્વર અને વિકૃતિરૂપ તાલવ્ય તથા એચસ્વરમાંથી કાર સ્રોકાર અનુક્રમે ઉદ્ભવે છે. એ પ્રત્યેકના પ્રાકટચમાં પરભાગસ્થ વિકૃતિસ્વરૂપનું પ્રાધાન્ય છે. અભ્યાસભૂત ( A. ) ક ઢચસ્વર પ્રધાનભૂત તાલવ્ય ને એષ્ટય સ્વરોની અપેક્ષાએ ગુણીભૂત છે. ગાણુ અભ્યાસના ઉમેરણને લીધે આ નવા વ્યાપારને ગુણવિધાન નામ આપિયે યેિ. તાલચ ને એય સ્વરમાં એક ડચસ્વર એકવાર અભ્યસ્ત (Augmented) થવા ઉપરાંત બીજીવાર અભ્યસ્ત થયાથી બીજી જોડકું કાર ગોકારનું પ્રગટે છે. એના આવિર્ભાવમાં કડચસ્વરના અભ્યાસરૂપે ફરી વધારા થાય તે કારણથી વાગ્યાપાર વૃદ્ધિવિધાન સજ્ઞાને પાત્ર થાય છે. Augmented, અભ્યસ્ત [કે. હું. વા. વ્યા. જુએ. Augment.] Aurora borealis, ૧. અણુપ્રકાશ [ નં. લ. ગુ. શા. ૧૮૭૬. જાન્યુઆરીના અંકનું સાંકળિયું]. Authority, ૧. ગુરુષત [મ. ન.] ચે. શા. ૪૦૧: નિર્દે શાક્તિની કેળવણીમાં, સ્વમતનું સ્વાતંત્ર્ય અને ગુરુમતના અનુરાધ એ બે વચ્ચેના પ્રમાણના નિયમ કરવો એ બહુ કઠિન કામ છે. ૨. શબ્દ [ રા. વિ. ] પ્ર. પ્ર. ૬૩: રાખ્વજ્ઞાનનું સાધન એટલે કે પ્રમાણભૂત માણસનું વાકય તેને શબ્દ કહે છે. ૩. શબ્દપ્રમાણ [ પાન્થ. ] વ. ૧, ૧૩૫: શબ્દપ્રમાણ (A.) આંતર પ્રેરણા ( Intuition ) અને ઉપયોગીપણું (Utility) એ ત્રણમાંથી એકના ધેારણે દરેક અર્થપૂર્ણ નીતિશાસ્રની પદ્ધતિએ રચાયલી હાય છે. ૧૮ ૪. શાસ્રપ્રમાણ [ મ. હું. ] સ. મ. ૩: શાસ્ત્રપ્રમાણના અપરિમિત ભયથી નખાઇ સ્વતંત્ર બુદ્ધિ વાપરવાને અને Autocracy રૂઢિના અન્ત અનુરોધ વિના આપણા જીવનક્રમ ઘડવાને આપણને હક છે. ૫. પ્રમાણ, રાખ્તપ્રામાણ્ય [દ. ખા.] Authority complex, (Psycho ana., અંકુશગ્રંન્થ [ભૂ. ગેા.] Autobiography, [ ન. લ. ] 1. સ્વજીવન ન. શ્ર. ૧,૨૬૧: લખાણમાં આવેલી હકીકતાના લગભગ બધા આધાર કવિએ પેાતે જ “ મારી હકીકત ’” એ નામે સ્વજીવન (A. 1.) લખીને છપાવી ખાનગી રાખી મૂકયું હતું તે ઉપર રાખવામાં આવ્યો છે. ૩. આત્મચરિત્ર [અજ્ઞાત]. ૩. આત્મકથા [ મા. ક. ] Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ક. ૧, ૧: ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીના આગ્રહથી મે આત્મકથા લખવાને વિચાર કર્યા હતા. Autocracy,î.અધિરાજ [બન્ધુસમાજ વ. ૬, ૧૮૫: ગેવર્ધનરામનું દૃષ્ટિબિન્દુ ગમે તે હોય પણ વ્હેમના લેખનું પરિણામ Benevolent Autocraey--ઉપકારક અધિરાજસ્વ છે, પ્રતિનિધિત્વ નથી. ૨. ૧. આપખત્યાર, રી [ન. લ.] ઈં. ઈ. ૨૪૮: રાન્તના આપઅખત્યાર રાકવા જતાં આ તે। આપણે કેવળ આપખુદીભરેલા લશ્કરના જ હાથમાં ફસાઇ પડયા. એના કરતાં તા ચાર્લ્સ જેવાની આપઅખત્યારી પણ સારી એમ ઘણાને લાગવા માંડ્યું. ૨. જોહુકમી, અહં સત્તાવાદ [૬. એકચકસત્તાધારી, ખા. ] Autocrat, [ ન્હા. ≠ ] ૧. For Private and Personal Use Only ચિ. ૬. ૪: મહારાજ સયાજીરાવ ગાયકવાડના જીવનનેા નિકટથી અભ્યાસ કરનાર સન્ત નિહાલસિંહ મહારાજને વડોદરાના A. એકચક્રસત્તાધારી અને Dietutor--સર્વસત્તાધીશ કહે છે. ર. સુલતાન અહુસત્તાવાદી [ ૬. . ] Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Auto-erotism Back-ground Auto-erotism, (psycho-una.) 24-1 પછી એ વિચારને ભિન્ન ભિન્ન દૃષ્ટિઓથી જોઈ દેહ-કામુક્તા–આકર્ષણ [ ભૂ. ગો.] એને લોકશાસન ( Democracy ) કહો કે Automatic૧. ૧. આત્મવેગો [હિ. ઠા. પ્રજાકીય શાસન” (National governકે. શા. ક. ૧]; ment) કહો કે “આત્મશાસન (A)” કહો. ૨. સ્વયંચાલક [ન. ભો.] ૩. સ્વયંશાસન [ દ. બા. ]. મ. મુ. ૧,૨૩૧; પાપથી અતિવૃપ્તિ, કંટા- | Auto-suggestion, (psycho-ana.) અને પછી સાયદર્શન થઈ પશ્ચાત્તાપાદિક | સ્વયંસૂચન (ભૂ. ગે.] દ્વારા વિશુદ્ધિ અને પુષ્યમાં સંચાર આ ક્રમ | Axiom, ૧. પ્રત્યક્ષ પ્રમાણ [ મ. ન. ઈશ્વરની એજનામાં સ્વત:સિદ્ધ હોઈને એ ચે. શા. ] યોજના ઢ. (સ્વયંચાલક) બને છે. ૩, સ્વત:પ્રવૃત્તિમાન [મા. પી.] ૨. સ્વીકૃત પક્ષ મિ. ન.] વ. ૧૭,૧૦૨: બાપચંગ સવાશે સ્વત:પ્રવૃ સુ. ગ. ૪૧૭ઃ અમે એટલું જ સૂચવવા ત્તિમાન વ. હેય છે. ઈચ્છીએ છીએ કે વિશ્વરચના અને સુખ તે બે ૪. આત્મનિયામક [ કિ. ઘ. ] બાબતને અમુક સિદ્ધાન્ત માન્યા વિના બીજી કે. પા. ૨૪૬ઃ જેમ યંત્ર વધારે આત્મ કશી બાબત વિચાર આપી શકાતો નથી, ને નિયામક (a.) તેમ યંત્રકલાની દ્રષ્ટિએ એ તેથી જ અમારે વાત કરતી વખતે કેટલાક વધારે વિકસિત. સિદ્ધાન્તો સ્વીકૃત પક્ષ (a.) તરીકે આગળ ૨. પ્રવાહ–સ્વભાવ-પ્રાપ્ત દિ. બા.. કરવા પડે છે. Automatism, સ્વયંચર્યા, સ્વયંચાર ૩. સ્વતસિદ્ધ સત્ય [આ. બા] [કે. હ.]. વ. ૨, ૩૬૫: જે બધાં શાસ્ત્ર અમુક સ્વત:Autonomy, ૧. સ્વરાજ્ય [ ઉ. કે. | સિદ્ધ (a. s.) યા જેને સિદ્ધવત્ માનવાની જરૂર પડે છે તેવાં ( postulates) સત્ય સ. ૨૦,૪૯૪: દૃઢ અને વેગભરી હલચાલ કરીને “a.” (સ્વરાજ્ય) મેળવવાનો આપણા પૂર્વક ચાલે છે એમ માનતા હો તે નીતિ શાસ્ત્રનું આ એક સિદ્ધવત માની લીધેલું સત્ય દેશને નિશ્ચય વધતું જોર પકડતે જાય છે. છે એમ સમજજો. ૨. આત્મશાસન [ ચં. ન.]. વ. ૧૭,૧૧૯: પ્રત્યેક પ્રજા પોતાના હિતને ૪. મંત્ર હ. પ્રા. ગ. પ્ર. ૨.] નિર્ણય પોતે જ કરવાનો હક ધરાવે છે એ ૫. સ્વયંસિદ્ધ વસ્તુ, સ્પષ્ટરૂપ વિચાર લોકશાસનની કલ્પનાને આત્મા છે, tછે. ] Background, 9. 4*911 મ. મુ.૧,૨૩૨: એ જ કાવ્યમાં આરમ્ભના વીજ લોકનું પુ જન વચમાં કર્યું છે, હેનું સ્વરૂપ પણ આ પ્રકારની ભાવછાયાનું દૃષ્ટાન્ત બને છે. “જે પાપ ! તુ તુજને રહ્યું અદ્રહાસે” એમ કવિ અથવા કોઇ અદશ્ય વાણી વિધવાને ચેતવે છે, અને તરત એ સંવાદ ઉપરથી અને વિધવાની ઉપરથી દષ્ટિ ખશેડી, | આસપાસની સૃષ્ટિની સ્થિતિ ઉપર ધ્યાન ખે ચીને કવિ વર્ણવે છે: તણે સ્વરે તમતમ તમરાં અસંખ્ય, ઊડા વને ઘુઘવતાં ઘુવડો અશક, ને દરે વિરલ કર્કશનાદ ગાય, ને કૂફવાટ કરી ઘોર સમીર વાય.” તે જેમ મુખ્ય ચિત્રના આલમ્બન તરીકે પશ્ચાદભૂમિ તરીકે કામ કરે છે, તેમ જ પા For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Balanced Barometer પના અટ્ટહાસનું ઈન્દ્રિયગમ્ય રૂપ જ ખરું ! ઠેકાણે સારા છે, પણ કેટલેક ઠેકાણે . (અનકરવાનું કાર્ય સારે છે. લંકૃત) છે. “ ૨. પશ્ચાદુભૂ બિ. ક] Bald-style, ફેસબુકશેલી, કેરીશેલી, દ. નિવેદન ૭: નાયક નાયિકાનું એક જ બેડું અલંકૃતિ, નીરસરેલી [દ બા. ] મુખ્યત્વે ચિતરે, પશ્ચાદ્ભૂમાં આજુબાજુએ | Ballad, ૧. લાવણી [૨. મ.] અને તળે ઉપર બીજા પાત્રો હોય છે વળી પહેલી પરિષદ, ૮: ગુજરાત વર્નાકયુલર સામે માંએ અગર દષ્ટિના કઈ એક ખૂણાથી સેરાઇટીને પેટન થતી વખતે લોર્ડ રેએ લોકઠીક ચિતર્યો હોય, પણ આખું ચિત્ર એક હોય, પ્રિય લાવણીઓ (popular-ballads) ને એકયગુણાવિત હોય, અને તેના મધ્યમાં, સંગ્રહ કરવાની સુચના કરેલી તેને પણ આ જ પ્રકાશકેન્દ્રમાં, સિંહાસને એક નાચક નાયિકા હેતુ હતો. વા એક જ યુગલ હોય તે નવલ. ૨. ચારણકાવ્ય [૬. બા.] ૩. ધરતી. દિ. બા. કા. લે. ૧,૫૦૫: લોકવાર્તા જેમ ઇતિહાસ, Balanced ૧. સમતુલિત (ઉ. કે.] પુરાણ, અને નવલકથા ઇત્યાદિ અભિજાત વ. ૬. ૨૨૯: જીવનનાં લક્ષ્ય વિવિધ છતાં | સાહિત્યનો ઉગમ છે તેમ લોકગીત, ખંડસમતુલિત ( . ) અને અ ન્યસંગ્લષ્ટ કાવ્ય અને મહાકાવ્ય, વણાકાવ્ય અને ( harmonions), દૃઢવ્રત, સંચમી...આવું ચારણકાવ્ય, નાટક અને ચપૂ દરેક રસાત્મક કાંઇક વધનભાઈના અંતરાત્માનું ચિત્ર ની કતિનું મૂળ છે. કળે છે. ૨. પ્રમાણયુક્ત, સમભાવ, સંય ૩. કથાગીત [.. ફ.] સાતમ પરિષદ. ૨૯: આપણા સાહિત્યમાં મયુકત, ન્યાયમંભીર [દ. બા] એ સર્વમાંથી સુંદર કથાગીત-બલેડ–થઇ શકે Balance Balance of power, ૧. મળતુલા એમ છે. [ ન. લ. ] છે. લેકગીત. [મી જુલાલ રણછોડદાસ ઇ. ઇ. ૩૨૮: બળતુલા (B. P.) નો સિદ્ધાન્ત મજમુંદાર.] આ સમે તો વિલિયમના જ સમજવામાં હતા. સ્તવનમંજરી, પરિચય, ૧૦: લોકગીત આ સિદ્ધાન્તનું લક્ષ્ય એ હતું કે જૂદાં જુદાં રાજ (3.) ને મળતી રચના આમાં છે. સંધિઓમાં એ પ્રમાણે ગોઠવાઇ રહે કે તેમની ૫. ગીતકથા [ઝ, કા.]. શક્તિઓનું સામસામું સમતોલન થતાં કઈ ૨. રા. ૭, ૭; B. એટલે ગીતકથા a tale એકની તથી બીજને દહેશત રહે નહિ. telling itself in verse: il 12 n a ૨. બલસાખ્ય નિ. ભ]. વર્ણવતી કઇ લોકકથા. નવો-બલતુલામાં રામલતાને અર્થ, જે ! ૬. રસ [રા. વિ.] balance of power Hi vaatama! તે, નથી આવતો. તુલા--એ અર્થ માં balance પ્ર. ૧૯૮૩: આશ્વિન, પપ: સાહિત્યનું શબ્દ અહિં નથી; equi-balance કહેવાનું તેમ જ કૃત્ય અને સંગીતનું મૂળ બીજ છે. તાત્પર્ય છે, માટે–બલસામ્ય શબ્દ હું સૂચવું છું. એટલે રાસ છે એમ પશ્ચિમના શોધકોએ ૩. પક્ષસાગ્ય દિ. બી.] નક્કી કર્યું. Balance of trade; 21112&tud Baluster (Anch.)ગરાદ (સુબઈરન-પ્રદાય) ગુ. વિ. વિ. ૧૧૩.] [ ગ વિ. ] Bald, ૧. અલંકૃત [બ. ક.] Barometer, ૧. વાયુમાપક યંત્ર [ન. કાં. મા. ૩૧૯: કવિતા સંબંધી તમારી ટીકા લી. ન. ક. ૧૪૩.] ખરી હતી. expressions (શબ્દ) બે ચાર ૨. વાયુમાપદર્શક યંત્ર [ન. લા.] For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Basement Floor Belles-lettres હતો. રાઇ સ. ન. ગ. ૪૦૮: ટોરીસેલા બારમીટર- 1 Begging the quetiosn, આત્માવાયુમાપદશક યંત્ર-બનાવનારે એ નામાંક્તિ શ્રય [રા. વિ.] પ્ર. પ્ર. ર૩: આત્માશ્રયમાં સાધ્યને પક્ષનો ૩. પારદયંત્ર નિ. લ.] જ આશ્રય આપવામાં આવે છે. જેમકે “ આ નિ. ગ્રં. ૧, ૪૧૩; આજકાલ જે આખા | - માણસ લુચ્ચો છે કારણ કે તે હરામખોર છે ભરતખંડમાં સર્વ ઠેકાણે ઝમાનાની ઝોક ધર્મ- આમાં લુચ્ચે અને હરામખેર એક જ અર્થના સંરક્ષણ તરફ દેખાય છે તેની અસર પણ શબ્દ છે. અર્થાત આનાં સાધન જ નથી. ગુજરાત ખાતે પહેલવહેલી નાજુક પારદયંત્રની Behaviour, (pyschology ) en (B) પેઠે નર્મદાશંકરના જ અંતઃકરણ ઉપર [ પ્રા. વિ.]. થઈ. ૪ ભેજમાપક યંત્ર [ગુ. વિ. વિ.૮૫.] | Belles-lettres, ૧. મોહન જાતિનું પ, વાતસ્થિતિમાપક [ દ. બી.] પુસ્તક, મોહન ગ્રંથિનું પુસ્તક 'નિ.લ.] Basement Floor-( Arch. ) ન. ગ્રં, ૨ (૧) ૭૫: યોજના કરવામાં બે બાંયરું [ ગ. વિ.] વાત ઉપર લક્ષ આપવું પડે છે–વસ્તુ અને Bathos, ૧. અધઃપાત [ન. ભો.]. સંકળના, વસ્તુ એ ગ્રંથનો સૂક્ષ્મ દેહ છે. જે નાની ટુંકી વાત, જે રસ, જે બેધને માટે એ મ. મુ. ૧, ૧૪૯ “ભર્યા આનએ અનુપમ ગ્રંથ બનવાનું છે તેનું નામ વસ્તુ. શકુંતલા સુખ રહે જહિ જડ્યાં’ એમ શિખરિણીનું નાટકની વસ્તુ શકુંતલા આખ્યાન અને સંપૂર્ણ ગમ્ભીર રસિક આન્દોલન પૂરું થતાં એકદમ લાલિત્ય. વિપ્રલંભ શૃંગાર અને સૃષ્ટિસંદર્ય ત્યાં જઈ રજત વાલુમાં વિરામી” એ કેવલ એ ઉત્તરરામચરિતની પ્રાધાન્ય વસ્તુ છે, અને ગદ્યરચનામાં કાવ્યકલા લથડી નીચે પડે છે તેથી રામકથા એ વસ્તુનું પાત્ર છે. મેહન જાતિનાં અંગ્રેજીમાં જેને . (અધ:પાત) કહે છે હેવું પુસ્તકનું દૃષ્ટાંત આપ્યું માટે એમ નહિ સમપરિણામ થાય છે. જવું કે એ વર્ગમાં જ વસ્તુ અને સંકલના હોય ૨. વ્યાઘમૂષક–પદ્ધતિ---ન્યાય, ૧. આ પરિભાષા સૌથી પહેલી કોણ છે ? અવરેહપદ્ધતિ, અવરેહાલંકારદાબા.] ૧૮૬૯ ના જાન્યુઆરીના બુદ્ધિવર્ધકગ્રંથમાં ખાનગી કાગળ, તા. ૨૧-૧૦-૨૭: પણ કાઈ લેખકે-કદાચ મનઃસુખરામ સૂર્યરામે “ઋષિએ લાડકા ઉંદરને ક્રમે ક્રમે બિલાડી -આમ લખ્યું છેઃ “જગતમાં આજ સુધી લખાકુતર, વાઘ બનાવ્યું. પણ એ તે ઋષિને જ ચલાં સર્વ લખાણને સંગ્રહ કરી તેના વર્ગ ખાવા તૈયાર થયો. ત્યારે ઋષિએ એને ફરી કરીએ તે ત્રણ વર્ગ થાય–શોધન, બેધન અને મૂષક બનાવ્યો. મુષક ચઢતે ચઢતા વ્યાવ્ર મોહન.”નવલરામનું શ્રવણાખ્યાનનું અવલોકન, બન્યા પછી ઉતરીને વ્યાઘને મૂષક બને તે જેમાંથી કેશમાંનું અવતરણ આપેલું છે તે, ઉપરથી વ્યાધ્રમૂષક ન્યાય ગણાય છે” કયાં અને કયારે પ્રકટ થયેલું તે નક્કી થઈ શકતું Beau-ideal, મનોરથપ્રિયતમ પ્રતિમા નથી. ગુજરાત શાળાપત્રમાં તો તે નથી જ. મિ. સૂ] એ પત્રમાં નવલરામે શ્રવણાખ્યાન વિશે ઈ.સ. ગે. એ. ઉદ્દઘાટન, ૪: મનોરથ પ્રિયતમ ૧૮૭૦ માં લખેલું ખરું, પણ તે લેખ આનાથી (15. I.) પ્રતિમાઓ જે પુરાણ-ઇતિહાસાદિઓ- જુદે છે.તે ટૂંક અને સંપૂર્ણ છે આ કંઈક લાંબો માં જટિત ગ્રથિત છે, તેઓ ઉપરથી પોતાના પણ અપૂર્ણ છે. વર્ધનરામ નવલજીવનમાં ચારિત્રને-વિચાર-ઉચ્ચાર-આચારો--આકાર (પૃ. ૨૫) આ લેખ વિશે ડી નોંધ કરે છે કરવા પૃવે આ દેશમાં પ્રયત્ન થતા. (અ, પૃ. ત્યાં “ ૧૮૬૯-૧૯૭૦ માં ” લખાયેલ એમ ૧૦પ પણ જુઓ.) જણાવે છે, પણ એક્કસ માસ જાણ્યા વિના Bed joints (Arch.) થર [ગ. વિ.] | ઉપલા પ્રશ્નનું નિરાકરણ થઇ શકતું નથી. For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Belles-lettres છે, પણ તેમાં એ સ ંપૂર્ણ સ્થિતિમાં હાવાને લીધે ઝટ ઓળખાઇ આવે છે. બાકી સઘળામાં પછી તે મેાહન, બાધન કે શેાધન વર્ગનાં હા– યોજના તથા કૃતિ હોવી જોઇએ. (૨) ૧૫૬: નાટક, કાવ્ય, વગેરે માહન ગ્રંથિનાં પુસ્તકાની તુલના કરવામાં ત્રણ વાતને! વિચાર રહેલા છે; —વસ્તુસંકળના, પાત્રભેદ, અને રસ. ૨. સર્પહત્ય [બ. ક.] ૧. ૧, ૧૯૮: ‘ વાદ્નમંચ શબ્દને કેટલાક લેખકા સાહિત્યના જ અ`મા વાપરે છે, પણ કાવ્ય અને કાવ્ય જેવી રસાલ કારાદિ વાણી અને કલાપ્રધાન શિષ્ટકૃતિઓને માટે જ સાહિત્ય રાખ્યું વાપરવાનું રાખી, ભાષામાંના તમામ ગ્રંથસમૂ હુને માટે ‘વાય’ શબ્દના પ્રયોગ કરવા વધારે ચાગ્ય જણાય છે, ૩. નિરપેક્ષ—કેવળ-સાહિત્ય [ા. મા.] પહેલી પરિષ,વ.૪,૨૦૩: ધર્માં વિષય, રસવિષય, સંસારસુધારાનેા વિષય, ઇત્યાદિ સર્વ વિષયાની ચર્ચા સાક્ષરવર્ગમાં સમુદ્રમન્થન જેવું મન્થન પામે છે. અને દેવદાના જેવા હૃદયભેદ ઉત્પન્ન કરે છે. આ અેલા વિષયા એક રીતે સાહિત્યના વિષયા છે ને બીજી રીતે નથી. રાજકીય સાહિત્ય, ધર્મવિષય સાહિત્ય, ઈત્યાદિ નામે જોઇએ તે વિષય માત્ર સાહિત્યગમ્ય છે. આવા બાહ્ય વિષયેાની અપેક્ષા રાખનાર સાહિત્યને બાદ કરી તેના શીવાયના સાહિત્યને જ સાહિત્ય કહીયે તે! ઉક્ત વિષા સાહિત્ય નથી. આમને સાહિત્ય કહેવું કે ન કહેવું એ ચર્ચામાં ન પડતાં આવા બાહ્ય વિષયાની અપેક્ષા રાખનાર સાહિત્યને આપણે સાપેક્ષ સાહિત્ય કહીશું | અને તે વિનાના શુદ્ધ કેવળ સાહિત્યને નિરપેક્ષ સાહિત્ય કહીશું. આ સભાનાં કાર્યની ચાદી શ્વેતાં શાસ્ત્રસાહિત્ય અને કાવ્યાદિક કેવળ સાહિત્ય એવા બે ભેદ સ્વીકારતાં ઘણી અનુકૂળતા થશે. આટલા ચાર શબ્દોની પરિભાષા શુ જ છેએમ હું કહેતેા નથી. માત્ર મને આ પ્રસગે તે સ્ફુરી આવે છે અને એ તમારાથી સમન્વય એવા શબ્દો છે એમ ગણીને અનુકૂ. ળતાના વિચાર કરી એ શબ્દો હું વાપરું છું, Acharya Shri Kailassagarsuri Gyanmandir Bimetallism આટલા મ્હારો આશય ધ્યાનમાં રાખશે તેને મ્હારી સાથે તાલબંગની વાસના નહી થાય. ૪. શુદ્ધસાહિત્ય [ન. ભા.] પાંચમા પરિષ૬,૧.૧૪,૨૯૦ઃસાહિત્યના વિભાગા અંગ્રેજી ઇત્યાદિમાં કરીશું તે તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વિજ્ઞાન, નીતિ, તત્ત્વશાસ્ત્ર, ઇત્યાદિ અનેક વિભાગમાં સખ્યાન્ય પુસ્તકા જડશે, અનેક વિજ્ઞાને તે તે વિષયના ખાસ અભ્યાસકા બની કન્યમાં પ્રવૃત્ત થયેલા તૈઇશું; શુદ્ધ સાહિત્યમાં કવિતા, વાર્તા, નાટક, ખાલસાહિત્ય, લેાકગીત, ઇત્યાદિ, ઈત્યાદિ,અનેક શાખાઓમાં તે જ પ્રમાણે સમૃદ્ધ અવસ્થા નજરે પડશે. ૫. લલિત વાડ્મય [વિ. ક.] ક. ૧૯૮૨, ખાસ સાહિત્ય અક, ૭: ‘સાહિત્યનાં જે ગુણ લક્ષણા સમજાવવાના પ્રચાસ ઉપર કર્યાં છે તે લલિત વાડ્મયમાં જ આપને જડે છૅ, કાઈ પણ શાસ્ત્ર કે કથનમાંપાંડિત્યના કે બાધનના વાઙમયમાં-નથી જડતાં. Bias, પક્ષપાત [મ. ન.] ચે. શા. ૩૬૫: જીએ Prejudice. Bibliography, ૧. સદર્ભગ્રન્થ [ન.દે] હિ”. ત. ઇ. પૂ. પ્રસ્તાવના, ૧૮: ઉત્તરા ની અવધિએ સંદર્ભગ્રન્થ ( B.) તે તે પ્રકરણેાને લગતે આપવામાં આવશે; જેથી અધિક અભ્યાસકને સ્વતંત્ર અધ્યયનનાં દ્વાર ઉઘાડાં થશે. ૨. ગ્રંથસૂચી [વિ. ૩] યુ. ૧૯૮૧, ૪૫૯: જિજ્ઞાસુએ અલખત આ ઉપલેખમાળાને છેડે અપાયલી ગ્રંથસૂચી યાગમાં લઇને એ અને ખીત રસભર મુદ્દાઓ વીશે વધુ જાણી લેશે. 3. તદ્મથસૂચિ [દ. બા.] Bimetallism, ધાતુવાદ, દ્વિધાતુમત [ મ. ૨. ] અ. અ: દ્વિધાતુમત સમાય ત્યાર પહેલાં નાણાંની ખરી કલ્પના હાવી ોઇએ, નાણુ એ દ્રવ્યનું કારણ હાવાને બદલે પરિણામ હોય તે દ્રિધાતુવાદ સમજી શકાય તેમ નથી. નાણું એ માલ હોય અને તેનું મૂલ્ય ઉત્પાદનશ્રમથી નિર્ણીત થતું હાય તા દ્વિધાનુવાદ તુ છે પણ નાણું જો જરૂરનું વાહક ડ્રાય તા તે એકદમ સિદ્ધ થઇ જાય છે. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Binocular movement Book-illustration Bimetallist–દ્વિધાતુવાદી [મ. ૨.] | રચના નહીં, પણ અગેય અથવા તો અતિસ્વા અ. અ. પુષ્કળ નાણાને મહત્ત્વ આપવાથી તત્ય-વિશિષ્ટ છન્દરચના એવો હોવો જોઈએ દિધાતુવાદીઓ મોટી ભૂલ કરે છે. એ સ્પષ્ટ છે. Binocular movement, નેત્રની ૫. અખંડ પદ્ય (અ. ફ.] સંભૂય-જોડિયાગતિ [કે. હ. અ. નં. ] સાતમી પરિષ૬, ૩૨ઃ અંગ્રેજી “બ્લેક વસ” Biogenesis, જીવાતવવાદ [પ્રા. વિ.] એટલે અખંડ પદ્ય જેવું ગુજરાતી પદ્યરચજુઓ Abiogenesis. નામાં પણ લાવવા ઘણું કવિઓએ અને રસિBird's-eyeview,૧ખેચરદષ્ટિ નિ, લ] કોએ જુદી જુદી રીતે પ્રયત્ન કીધો છે. ન. ચં. ૨, ૨૨૭: હવે આ પ્રત્યેક ભાગમાં Board-drawing, (Arch.) panel શું છે તે આપણે ઉપરઉપરથી કાંઈ ખેચર [ગ. વિ.] દષ્ટિએ જોઈ લઈએ. Bodily development or bodily ૨. વિહંગદષ્ટિ નિહા. દ.] resonance, (psychology ) વિસન્તોત્સવમાં ભાષણ, ૧૯૮૨, ૨૬: આધે અંગવિકાર, અનુભાવ [કે હ.અને.] નહીં મુંબઈથી માંડી ગુજરાત ઉપર જ વિહગ- | Bolshevism, ૧. મજારશાહી [દ.બી.] દૃષ્ટિ નાંખી વળિયે. કા. લે. ૧, ૪ર૬ઃ જે લશ્કર મજૂરે સામે ૩. વિહંગાવલોકન [દ. બા] લડવાની ના પાડીને મજૂરે સાથે મળી જાય Bisexual, (psycho-ana. ) 9. - તે દેશમાં મજૂરશાહી અથવા બશેવિઝમ જાતીય (ભૂ. ગો.] દાખલ થાય. ૨ કિકામક ભૂ. ગે.]. ૨. ૧. રંકવાદ [દ.બા.] Blank verse, ૧. પ્રાસરહિત વૃત્ત કા. લે. ૧, ૨૮૧: સામ્રાજ્યવાદ પછી રંક વાદ (બોવિઝમ) આવી પહો.ધર્મ કહેતો, રચના [૨. મ.] ક. સા. ૩રપ: ઘણાં ઉપવા અને લાંબા જ્યાં સુધી એક ભાઇને પેટપૂરતો રોટલો મળતો વાકયોને ઉચ્ચય ન હોય ત્યાં પણ વીરરસની ન હોય ત્યાં સુધી આપણાથી રોટલી કે પુરી અને Epic કવિતામાં પ્રાસાહિત વૃત્તરચના કેમ ખવાય ? પણ રંકવાદે દલીલ શરૂ કરી છે કે જ્યાં સુધી મને આખો રોટલો ખાવાને ન (B. V.) વિશેષ અનુકૃત થાય છે. મળે ત્યાં સુધી બીજાને હું શાની કેટલી કે પુરી ૨. નિરનુપ્રાસ કવિતા ખાવા દઉં? સ.૩, ૧૦: તે ઉપરાંત તેઓનું એવું પણ કહેવું છે કે નિરનુપ્રાસ (B.) કવિતા રસ આણવાને ! ૨. ધનમત્સર [ દ. બાન] માટે સારી છે. Bonafide, ad) ૧. ખરેખરૂં [ ગુ. શા. ૩. પ્રાસમુક્ત પદ્ય [મન. હરિ.] ૪૭, ૨૬:]. વ. ૧૬, ૧૧૨: આવા ચરણાંગ અંગ્રેજી- adv. ૧. પ્રતિજ્ઞાપૂર્વક માં ઘણું છે પણ પ્રાસમુક્ત પદ્યમાં વિશે ત્રીજી પરિષ૬, ૧૮૫: મોકલેલો નિબંધ કરી ત્રણ આવતા હોવાથી આપણે તેનો વિચાર પ્રતિજ્ઞાપૂર્વક (1) પિતાનો જ રચેલે છે એવું કરીશું એટલે કે આયંબ ( iamb ), ટકી ખાત્રીપત્ર (declaration) મોકલવું જોઈએ. (trochee) અને એનાપીસ્ટ (anapeast). | Boudir, (Arch.) જેડ [ગ. વિ.] આયંબમાં બે શદાંગ (syllable) એટલે | Bookillustration, પોથીચિત્ર [ગ. પહેલો વધુ અને બીજે ગુરુ.... વિ. ] ૪. શુદ્ધ (અગેય) પદ્ય [બ, ક.] પ્ર. ૧, ર૬૭ઃ એમની સૌથી પહેલી ઉમેદ ભ. ૧૯ઃ “બ્લેક વર્સ અને આપણો ખરે તે મોટાં તેલ ચિની મનઃકલ્પિત કૃતિઓ પર્યાય અછાન્દસ રચના નહીં, અપ્રાસ છન્દુ- લોક સમક્ષ ધરીને લેકચિ કેળવવાની હતી. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Boss Cabinet પણ ગુજરાત તેવાં ચિત્રોની કદર કરવા તૈયાર | Broach, (Anch.) શિખર [ગ. વિ.] નહિ જણાવાથી તેમણે નાનાં નાનાં ચિત્રો- | Buffoonery ૧. ઠઠ્ઠાબાજી [૨. મ.] પિોથીચિત્રો-“બૂક ઈલસ્ટેશન્સ”—કરવાનું શરૂ હા. સં. ૧૯: હલકી ઠઠ્ઠાબાજી (.) થી પણ હાસ્યરસ જામતે નથી. Boss, (Arc.) ડ્રટ [ગ. વિ.] ૨. વિદૂષકવૃત્ત [દ. બા. Bounty, અનુગ્રહ મિ. પુ. ગાંધી] | Bureau, ૧. મંડળ [આ. બી.] હિન્દના કરનું આધુનિક અર્થશાસ્ત્ર, ૨. દફતરી ટેબલ, ખાતું. દફતર ૧૩૮: અનુગ્રહ (બાઉન્ટિઝ આર સબસિડીઝ) દિ. બા.] , આપવાથી ઉદ્યોગોને ઉત્તેજન મળવાનો સંભવ છે. Bureaucracy,વિભાગ શાસન [૨.વા.] Bowler, દડાબાજ [બ. ક.] સ. ૨૨, ૨૦૩: દરેક વિભાગ સ્પષ્ટ રીતે ઉ. બુ. ૩૭: કોલેજની ક્રિકેટ ચમૂનો તેમ પારસી જિમખાનાની ઉત્તમ ચમન દડાબાજ નાંખે પડી જાય છે અને ચઢતા ઉતરી દરજજાના વિભાગોવાળે વહીવટ થાય છે ત્યારે તેને વિભા(બોલર). ગશાસન (b.) કહે છે. Box gutter, ( Arch. ) Labatt [ગ. વિ.] ૨. અધિકારી મંડળ ચિ. ન.] સ. ૨૬, ૨૦૯: જેઓ હિન્દની સ્થિતિ Boyscout, બાલસૈનિક [ઉ. કે.] બરાબર સમજે છે તેઓ અંગ્રેજ અધિકારીવ. ૧૫, ૧૯૫: શાળાઓમાં જ બાલસૈનિક મંડળ-બ્યુરોકસી–સ્વચ્છેદથી, નિરંકુશતાથી, (B. s. s.) તરીકેની તાલીમ આપી અમુક વચ્ચે બે ત્રણ વર્ષ લશ્કરી જીવનને ખ્યાલ આપખુદીથી, બીન-જવાબદારીથી વતે છે તેથી આપવાની સગવડ કરવી જોઇએ. નવાઈ પામતા નથી. Brassage, ટંકણુમૂલ્ય [વિકે.સં૫.] ૩. અધિકારીતંત્ર–નોકરશાહી[ચંન] Breadlabour, ઉત્પાદકશ્રમ [કિ. ઘ.] | સ, ૨૭, ૧૨૪: હિન્દનું બ્રિટીશ રાજ્ય એ મર્યાદિત રાજ્યતંત્રનો પણ વિશિષ્ટ પ્રયોગ કે.પા. ૧૯૫૯મારી તક શક્તિ ગમે તેટલી ઝીણી હાઈ અધિકારીતંત્ર-નોકરશાહી–કહેવાય છે. હોય, પણ મને જે શ્રીમંતાઈમાં જ અતિશય શ્રદ્ધા હોય તો મારાથી ટોલ્સ્ટોયનું ઉત્પાદક | Bust, ૧. અધમૂર્તિ સિ. ઝ.] પ્રમ (b. 1.)થી જ જીવવાનું શાસ્ત્ર નહિ સ્વી સ. ૨૭, ૬૮૩: એક પાસના સંગ્રહમાં કારી શકાય. જયુલિયિસ સીઝરની ભવ્યમૂર્તિ અને બીજા Brick-nogged, (Arch.) અવાઢપાટ- રાજવંશીઓની અધમૂર્તિ એ-B. s- છે. લીવાળી [ગ. વિ.] ૨. અણચિત્ર, અરુણમૂતિ (દ.ભા.) Cabinet, ૧. ચેક હું દિ. બા ] ૨. ૧. શિષ્ટાધિકારી મંડળ ગિ. મા.) | સ. ચં. ૧, ૨૯૩: બુદ્ધિધને નવા “કેબિને” ની (શિષ્ટાધિકારીમંડલની) સ ઘટના કરવાનો આરંભ કર્યો. ૨. પ્રધાનમંડલ [બ. ક.] યુ. ૧૯૮૦, ૩૪; ગમે તેવા વિરોધમાં ય ' તે રાષ્ટ્રસંઘ (state), તેના અમલદારે અને કાયદાઓ અને કાયદા બાંધનાર પ્રતિનિધિમંડળ (representetive assembly) અને પ્રધાનમંડળ () દ્વારા, મધ્યસ્થપણું કરે છે, ચુકાદા આપે છે, અને તે બેય કને પળાવે છે. ૩. મંત્રીમંડળ, મસલતમંડળ, અંતરંગસભા દિ. બા. ] For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Cadence Cartoon Cadence, ૧. સ્વરાવરેહ [૨. મ.] રસ્તી ગૃહસુખ કે આર્થિક શ્રેયની દરકાર કર્યા ક. સા. ર૮૩: મિટનના જે સ્વરાવરેહ વગર તેઓની પાસેથી ગુલામ જેવું કામ લે છે (e. s) ને એ લખનાર અતિમનોહર (ex ત્યાં પરિણામે એ ધનિક વર્ગને જ ખમવું પડે છે. quisite) કહે છે તે શું કઇ પણ નિયાની ૨. મૂડીવાન [બ. ક.] ચના વગર આવ્યાં છે, તે શું છંદવિના કદિ સુ. ૧૯૮૨, કાર્તિક ૧૦૧: ઉદ્યોગોમાં જ્યારે જોવામાં આવ્યા છે ? ને ત્યારે હડતાળ પાડવી અને મૂડીવાનોને ૨. રણકાર દિ. ભા.) હેરાન હેરાન કરી નાખવા એવી એવી તેમની Calender, as university Calender ! યુદ્ધનીતિ છે. વિજ્ઞાપક [ગુ. વિ. વિ.. Cardinal, મૂળભૂત, સ્વાભાવિક Cannibal, ૧. કુવ્વાદ [દ. બા.. આધારભૂત (as Cardinal virtues) Cannibalism, માનવાહાર [બ.ક.] | દિ. બા.] યુ. ૧૯૮૦, ઉપ: માનવહાર ( c. ) અને | caricature, ૧. અતિકથા, અતિચિત્ર, આવા સંસ્કાર બંધ પડ્યા, તે પછી પણ અતિરેખાવણન, હેંગસેંગ [૨. મ.] નરલની કિયા ધર્મક્રિયા લેખે કે વામમાર્ગ અને અલૌકિક શક્તિ મેળવવા માટે મંત્રજંત્રની હા. મ. ૮૬: આ ઉપપ્રકારને ઈંગ્રેજીમાં c. ગુપ્તક્રિયા તરીકે સૈકાઓ સુધી ચાલી છે. કહે છે. આપણી ભાષામાં તેને માટે યથાર્થ શબ્દ જ કઠણ છે. કદાચ “અતિકથા', Capital, (Arch.) શરૂ [ગ. વિ.] અતિચિત્ર”, “અતિરેખ વર્ણન” કે એ કોઈ Capitalism, ૧. મૂડીવાદ ન્હા. દ.] શબ્દ ખાસ લક્ષણું કરીને કેજી શકાય. ૮ ઢોંગઉ. ઝ. ૧૩: પરિણામે ધાર્મિક બળવા પછી સેગ' શબ્દ આવી નવી લક્ષણાથી વાપરો વહી હતી તેમ, મૂડીવાદ ( C. ),ઉદ્યોગપૂન એ વધારે ઘટતું લાગે છે, અને, એમાં શબ્દાર્થ (Industrialism), ધનવજ (Plutocra- નથી. વ્યાકરણનો અનાદર થતો હોય તો બીજો cy), અને ખેતવાદીઓ (Physiocrats) એ કોઈ સૂચક શબ્દ નક્કી કરવો જોઈએ કે સંધમાલિકીવાદીઓ ( Kommunists ), જેથી અર્થનો પ્રકાશ સાર થાય. ધનસમાનતાવાદીએ (Sociolists), છેલ્લા ૨. ઉપહાસવિકૃતિ, ભુપહાસબ. ક. બે વાદના સંમિશ્રણરૂપ સંઘમાલિકી-ધન લિ. ૧૧૮: વર્ણનમાં અતિશયોક્તિ છે તેની સમાનતાવાદીઓ (Soviets) એમની વચ્ચે ના નહીં, પણ તે ઉપહાસને આબાદ પિષે છે, ધનવહેચણીને કાજ મહાયુદ્ધો મડાણાં, યુરેપમાં વારંવાર શેણિતસરિતાઓ વહી રહી, અને નવજુવાની તથા વાકય વચ્ચેના સ્થાયી ને હજી યે વહે છે. વિરોધનું નિરૂપણ, કેટલીકવાર તે, આવા ઉ૫૨. ધાનકતંત્ર (સૌ. સોની મહેતા). સવિકૃત (ઉપહાસ માટે વિકૃત- C =ઉપહાસગુ. ૧૮૮૦, ૨૪: સામાન્ય મનુષ્ય વર્તન ! વિકૃતિ, વ્યપહાસWિઈ શકે.આવાં માન સમયમાં અધોગતિમાં અને ગુલામગીરીમ મહિસક નિર્દોષ હેય, તેજ માદક ગણવા જ છે. અને આવી સ્થિતિનું મુળ કારણું ધનિકતંત્ર ( (C. ) ને નામે ઓળખાતી, શાંચT.મ. રાક્ષસી સંસ્થા, જેણે માણસનું સર્વ ઉંચું . ૨, ૧, ૨૨૨: નાટકમાં હાસ્યરસ છે ખમીર ચુસી લઇ તેને જંગલી પશુ જે કરી જ નહીં. કવિ, વકીલ, ડોકટરનાં ઠઠ્ઠાચિત્રો મુકયો છે, તે જ છે. (c. s.) પણ સફળ નથી. ૩. વૈશ્યuપ દ. બી.] ૪. વકૃતિચિત્ર [દ. બી.] Capitalist, ધનાધિપ [આ. બી.] વ, ૧૨, ૩૯૮: જ્યાં ધનાધિપ (ઉ. 3 - Cartoon ૧. ઠઠ્ઠાચિત્ર [ગુ ? નાટય, કારખાનાના માલિકો) મજૂરની ત૬- ૨. રમૂજીચિત્ર [ગ. લ.] છે.-ડર = :* For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Casting vote ૨૬ સુ. ૧૯૮૨, આશ્વિન, ૧૯: પંચ'માં એક રમૂજી ચિત્ર (C.) ને ભાગ થઈ એણે કીર્તિ મેળવી. ૩. વરૂપ બિ [૬. આ.] Casting vote, ૧. જ્યાદામત [ગૂ.વિ.] ૧૯૮૩ની નિયામક સભાની પહેલી એટકના અહેવાલ, કરઃ ૧૧ મા સ્થાન માટે શ્રી બાબુરાવ ગ. ઢાકાર અને શ્રી પ. લ. મજમુદ્દાર અને શ્રી ક. ૨. દેસાઈને સરખા મત મળતા હાવાથી શ્રી પ્રમુખે પેાતાના જયાદામત ઢાકારને આપ્યા હતા. ર. ભેદક મત, તાટસ્થ્યનાશક મત [દ. ખા.] Casuistry, ૧, ધનિણ ય [દ. ખા.] ધ વિચિકિત્સા, ૨. મિથ્યાવાદ [. મ] હા. મ, ૮૬: રામન કૅથેાલિક પથમાં જેસ્યુઇટ મડળે અસદાચારના બચાવ કરનારા મિથ્યાવાદ (e.) બહુ ફેલાવ્યાથી અને તે ઉપર લેાકેાની શ્રદ્ધા બેઠેલી હાવાથી પાકલે પ્રેાવિ ન્થિલલેટસ' લખી એ મિથ્યાવાદના કલ્પિત નમુના રચી કટાક્ષકથનની પદ્ધતિએ એ વાદને ઉપહાસ કર્યા હતા. Catastrophe, ૧. ૧. નિવહુણ બ.ક.] કાં. મ. ૩૨૭: જુએ Anachronism. ૨. ૧. ઉત્પાત, મહેાત્પાત [ન.ભો.] ૨. મહુત સંકટ, સર્વનાશ [૬.ખા.] Categorematic, નિરન્વય [મ. ન] નુએ Syncategorenatic. Categorical proposition, ૧. નિરન્વય નિર્દેશ [મ. ન. ન્યા. શા. ૫૧] ૨. નિરપેક્ષવાકય [રા. વિ.] પ્ર. પ્ર. ૯૬: નિરપેક્ષ વાકયેામાં જે હર્કીકત નિર્દેશ કરી છે તેને અન્ત કરાાની અપેક્ષા નથી, એ હકીકત પેાતાની મેળે જ એમ છે, પણ સાપેક્ષ વાકયાની હકીકત એમ હાવી કે ન હાવી ને બીજી કોઇ હકીકતની અપેક્ષા છે. ૩. શુદ્ધવિધાન [૬. બા. Category, ૧. પદાર્થ [મ. ન] Acharya Shri Kailassagarsuri Gyanmandir Causation ન્યા. શા. ૩૬: જેમ આપણા ન્યાયશાસ્ત્રના આરંભ પદા ગણનાથી થાય છે, તેમ શ્રીક ન્યાયપદ્ધતિમાં પણ અમુક પદાર્થ ( જેને કેટેગરી કહેતા ) ની ગણનાથી એરિસ્ટાટલે આરંભ કરેલા છે. ૨. નામરૂપ [અ. કે.] ૧. ૧૦, ૧૪૧: વેદાન્ત સાથે સરખાવતાં અહીં એમ માલૂમ પડરો કે જેમ વેદાન્તમાં જગને અવિદ્યા અથવા માયાનું આવરણ છે તેમ આ તત્ત્વજ્ઞાનમાં નામરૂપાનું (c. s) આવરણ દર્શાવવામાં આવ્યું છે. Cathedral, મહામન્દિર [મ. ૨.] બ્રિ હિં. વિ. ૧, ૧૪૬: તેરમી સદીમાં બનાવેલું એ ભવ્ય કેથીડ્રલ અથવા મહામદિર તેના પ્રખ્યાત મિનારા સહિત લગભગ પૂરેપૂરું નાશ પામ્યું. Catholic, સદેશીય [ચ. ન. સ. ૩૧, ૫૭૯ ] Catholicity, સર્વગ્રાહીપણું [મ. ન.] ચે. શા. ૪૯૯ઃ સર્વ પાસથી વિચાર કરી તેતાં સર્વાંના ધેારણરૂપે માની શકાય તેવી સ્વતંત્ર ભાવમય રસિકતામાં સાદા સાધારણ (જેવા કે ભવ્ય પ્રકાશ, ભભકતા રંગ ઇત્યાદિ) આનન્દનું, વધારે બુદ્ધિગમ્ય અને ઝીણા ( જેવા કે રાગ–તાલ, યાગ્ય છાયા, ઇત્યાદ્રિ) આનન્દે સાથે ચેાગ્ય મિશ્રણ હાવું જોઇએ. ખીજી રીતે કહીએ તે। એવા ધેારણમાં અમુક મર્યાદા સાથે સર્વાંગ્રાહીપણું અને ઝીણવટ--સ ંસ્કાર–સાથે ચાચ્યાયાચ ગૃહવાની શક્તિ, એ સનું મિશ્રણ હાવું ોઇએ. Causation, કાર્યકારણભાવ, કારણતા [મ. ન.] For Private and Personal Use Only ન્યા. શા. ૧૩૮: વ્યવહાર અને અનુભવથી જ માણસને અમુક વિચાર! પ્રાપ્ત થાય છે અને અમુક પ્રતિજ્ઞા અમુક અ જણાવે એવા એ અથ વચ્ચેના સબંધ કલ્પવાની જે કાર્ય કારણની ભાવના તે પણ અનુભવથી જ ઉત્પન્ન થાય છે. કા કારણ અથવા કારણતાને જે નિયમ છે તે પણ અનુભવ વિના ઉત્પન્ન થતે નથી; અને કારણતા ઉપર જ સ્વત:સિધ્ધ લાગતાં એવાં સત્યાને પણ આધાર છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Cement mortar ૨૭ Certificate Cement mortar, (Arch.) ચણતરને ૪. કેદ્રાપગામી [હા. દ.] મસાલે [ગ. વિ.] ઉષા, ૧૩૭; બ્રહ્માંડમાં બે વિધનાં મહાબળો Censor, ૧. છાપખાનાના નિરીક્ષક છે. કેન્દ્રગામી અને કેન્દ્રાપરામી. નિ. લ.] ૫. કેન્દ્રાતિદૂરસારી [અ. ક.] ઈં. ઈ. ૩૩૬: આ વખતે ઈગ્લાંડમાં એવો વ. ૨૫, ૩૮૪: પ્રયત્નોને કેન્દ્રાતિદૂરસારી ધારે હતો કે કોઈ કાંઈ પણ પુસ્તક બનાવે કરવા એટલે નિષ્ફળતાને આવાહન કરવા તેણે એક સરકારી અમલદાર જેને છાપખાનાને બરાબર છે; જ્યારે પ્રયત્નને કેન્દ્રાભિમુખસારી નિરીક્ષક કરીને કહેતા તેને બતાવવું, અને તે કરવા એટલે સફળતાની મુખ્ય ચાવી હાથમાં જે રજા આપે તે જ તે છપાય. લીધા બરાબર છે. ૨. સરકારી ગ્રન્થપરીક્ષક નિ..] ૬. કેદ્રોત્સગી" [ દ. બા. ] છે. ના. ૪૬: કર્નલ લેકવુડે એમ શક્કા Centripetal, ૧. મધ્યાકષિ(બળ)[ન.ભો.] ઉત્પન્ન કરી હશે કે વાર્તાના ગ્રન્થ ઉપર e સૂર્યમાલાઓ” નામે પ્રાર્થનાસમાજમાં (સરકારી ગ્રન્થપરીક્ષક) નો અધિકાર નથી, ૧૮૯૧ માં આપેલું વ્યાખ્યાન, પાક્ષિક જ્ઞાનતે પછી નાટક ઉપર શા માટે જોઈએ ? સુધામાં છપાયેલું. ૨. ( Psycho-ana. ) નિયામક ૨. કેન્દ્રગામી [ન્યા. દ. ઉષા ૧૩૭.] [ભૂ. ગો.] ૩, કેનદ્રાભિમુખસારી કેન્દ્રાભિસારી Centenary, ૧. શતસંવત્સરી [મ. ૨.] . [અ. ક. વ. ૧૫, ૩૮૪:]. શિ. ઈ. ૨૬૫: તેના મૃત્યુની દ્વિતીચ શત ૪. કેન્દ્રાનુપાતી [દ. બા.] સંવત્સરીને પ્રસંગે આખા ૧૨૫ અને અમે અવતરણે માટે જુઓ Centrifugal. રિકામાં ઉત્સવ પળાય છે. Cerebellum, ૧. અધરાશ [મ. ન.] ૨. શતવર્ષ [વિ. ક.]. . શા. ૫૪: મગજના જુદા જુદા વિભાગક. ૧, ૨, ૨૪-૩૪ અને ૧૯૨૪ ના હમણાં ના અથવા અવયના વિકાસમાં એક બીજે જ પુરા થયેલા વરસ દરમીઆન ઈ લંડે પણ ક્રમ જણાય છે, જે વધારે ઉત્કૃષ્ટ વિભાગ પોતાના એક મહાકવિ બાયરનના અવસાનનું છે, જેને મગજને ઉત્તમાંશ કહેવામાં આવે પહેલું શતવર્ષ ઉજવ્યું. છે, તે જે અધરાંશ છે તેના કરતાં વહેલો વિકાસ Centrifugal, ૧. મ ત્સારિ (બળ) | પામતો જણાય છે. નિ. ભો.. Cerebrum, ૧. ઉત્તમાંશ [મ. ન.] ચે. શા. ૫૧: જુઓ Cerebellum. “સૂર્યમાળાઓ” નામે ૨૮૯ માં આપેલું વ્યાખ્યાન. ૨. શીર્ષય હિ. ઠા.] કે. શા. ક. ૯૮: ચેતનારાયથી ઉપરને ભાગ ૨. દૂરપાક [મ. સ.] જે પરીની બખેલથી છેક ભવાંની સફાઈ અ. ૧૭૭: જેની પાસે કોઈ પણ ગુણના સુધી આવેલ છે તેને શિષય અથવા ખરૂં અંશે નથી હોતા તે તે એ અસ્ત દયના ચક્ર મગજ કહે છે કેમકે મન આ ભાગમાં વસે છે. આગળ આવી ચડતાં જ તેના દુરપાતુક (c.) વેગથી દૂર ઉથલી પડે છે. Certificate, ૧. આબરૂપત્ર [મ. રૂ.] ૩. કેન્દ્રોત્સારી (ક. પ્રા.] ચે, દ્રા. ચ. ૧૪૫: ત્રણ ચાર ઉમેદવારોમાં ગુ. શા. ૪૬, ૨૯૫: ન્યુઝીલાંડના ટાપુ હાલ ફાલનાશના ખેતરને કાળા ચાકર સિપાઈના છે ત્યાં આગળનું પૃથ્વીનું પડ પૃથ્વીના ફરવાથી ! જેવો ડગલો પહેરીને ત્યાં આવ્યા. એ જોઇને કેન્દ્રોત્સારી (“સેનિટયુગલ ”) બળની વૃદ્ધિ સભા તો આશ્ચર્ય પામી; પણ તેની પાસે થવાથી ઉપસવા માંડયું તેમ તેમ સામી બાજુનું આખરૂપ હતાં તે વાંચવાની તથા તેની પરીક્ષા પડ ફાટવા માંડયું. લેવાની તેથી ના કહેવાઈ નહીં. For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Chivalry - નામ Chaos ૨. ઉપાધિપત્ર (આર્યપ્રકાશ ૧૨, ૧૦: પૂર્ણ અભ્યાસ કરીને આવી રીતે વર્તાનાં જે પછી ઉત્તમ મધ્યમ ની કળે તેને ઉત્તમ મધ્યમ રીતે પરીક્ષા–પૂર્વક પ્રસિદ્ધિમાં ઉપાધિપત્ર (સર્ટિફિકેટે) આપવાં. ૩. ગુણમાનપત્ર [મ. સૂ] ગી. એ. ઉદ્દઘાટન, ૧૪: સહકારી મિ. પસિવિલ એ સંબંધમાં લખે છે કે:-“રાજકાર્ય નિમિત્ત આપના અને મારા સંચાગાદિથી વિચગાવધિ કોઈ દિવસ કોઈ કાર્ય માં આપણે મતભેદ થા નથી, તેથી આપને વિષે મને પૂરો સન્તોષ થયે છે.” એ ગુણમાનપત્ર ર. રા. ગિરીશંકરની રાજ્યનીતિજ્ઞતાના સૂચિપત્ર સમાન છે. ૪. પ્રમાણપત્ર ચં. ન. ગુ. જી. ૪૭: એકષ્ટા એસટંટની માનનીય પદવી મેળવનાર એક પ્રખ્યાત ગ્રેજ્યુએટને પંડિત ગુદત્તની પાસે સંસ્કૃત અભ્યાસ કરવા માટે ત્રણ મહિનાની રજ લેવાનું મન થાય એ હકીકત પંડિતજીની શક્તિને માટે તથા વર્ગની ઉત્તમત્તા માટે હાનું સૂનું પ્રમાણપત્ર નથી. ૫. ગુણપત્ર [હા. દ.] ગુજરાતી તા. ૧-૫-ર૭, ૬૮૯: આજથી એક માસ પૂર્વે આપે મારી પાસે રિકેટગુણપત્ર-જેવા માગ્યું હોત તો એકાદુ છે ભાગે નિકળત. Chaos 1. અભાવ, અભાવેદધિ [બ.ક.] સા. જી. ટિપણ, ૨૫૪: ખરે જ તે પલ દેવદત્ત છે, જેમાં ઝંઝાક્ષુબ્ધ આમેદધિ ઉપર શબ્દ થાય છે, જેવો ઉત્પત્તિ ક્ષણમાં અ-રૂપ અવર્ય અભાવધિ (c.) ઉપર શબ્દ થયા હતો;.....અને વ્યર્થ અંધ અભાવ (c.) ની જગાએ ખીલતી, ફલપ, ગગનવેખિત પૃથ્વી ઉપસે છે. ૨ દુવ્યવસ્થા, આધ્ય [ હી, 2. સ. મી. ૧૭૧] Chaotic, અવ્યવસ્થિત, દુવ્યવસ્થ [હી. વ્ર. સદર] Character, ૧. મનુષ્યલક્ષણ [૨. મ.] ! વ. ૬,૨૮૦: મનુષ્યલક્ષણ (c.) જ માણસોના વ્યવહાર પર કાબુ ચલાવે છે. ભરવાડ ઉપર ઘેટાં કાબ ચલાવે એ જેમ શકય નથી તમ મનુષ્યલક્ષણને આ કાબુ નષ્ટ થાય અને દુનિયામાંનાં કાર્યોમાં મનુષ્યલક્ષણ પ્રલોભનોને વશ થાય એ પણ શક્ય નથી. ૨ ચારિત્ર મિ. ન. ચારિત્ર.] ૨. શીલ [આ. બા.] Characteristic, and).૧. લાક્ષણિક [ગે. મા.] એશિયા, યુરેપ વગેરે ખંડામાંથી મહા પ્રજાઓમાં જનસ્વભાવના દાક્ષણિક દષ્ટાન્ત. ૨. લક્ષણસૂચક (ન. ભો. ન -“લક્ષણસૂચક-શબ્દ દેહને ગમે છે; ‘લાક્ષણિક’ શબ્દ કાવ્યશાસ્ત્રમાં કહેલી ‘લક્ષણ થી પ્રતિપાદિત અર્થ તે લાક્ષણિક એ પરિચયથી ભ્રમ ઉત્પન્ન કરે છે.” moni, ૧. વિશેષ લક્ષણ [મ. સૂ.] અ. ૬૩: આપણે રાજ્યકર્તાઓની ઉન્નતિનું મુખ્ય વિશેષ લક્ષણ ((.–અસાધારણ કારણ, અગાડી પડતો ગુણ) વ્યાપાર ધનદો જ છે. ૨. ભૂતપ્રકૃતિ [દ. બા.. chivalry, ૧. ઘોડેસવારપણું [ન. લા.] સ. ન. ગ. ૩૫૪ શિવલી-ડેસવારપણું. ૨. પ્રેમશૌર્યભકિત [ન. લ.] ઇ. ઈ. ૧૮: આ વેળા ભૂરોપમાં પ્રેમશૌર્ય-. ભક્તિ (શિવલી-હ.) એ નામની જે સુઘડ રાજપૂતાઈ ચાલુ થઈ હતી તેમાં નર્મન સૈથી આગળ પડતા હતા. ૩. દાણિગ્ય, સ્ત્રીબહુમાન [ગ. મા.] સ. ચં. ૨, (૧) ૩૨ : આપણા વિદ્યાનિકપ સમાજે આપણા જુવાનીયાઓના હાથમાં ગારાદિથી ભરેલાં પુસ્તકો મુકેલાં છે તેનું ફળ એક એ થાય છે કે તેમાં એક જાતનું કૃત્રિમ દાક્ષિણ્ય ઉપન્ન થાય છે. આ દાક્ષિણ્ય ન્હાનપણથી સહચારિણું બનેલી ઉપર સ્વાભાવિક રીતે ઢોળાય છે. (૨) ૭૦: સ્ત્રી–બહુમાન (હ.) પુરુષના ચિત્તમાં ઉદય પામે તે પુરુષ અને સ્ત્રી ઉભય વિશુદ્ધિ સ્વાભાવિક રીતે વજલેપ થવા પામે અને સ્ત્રી નિર્ભય થાય. For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Chorus www.kobatirth.org ૪. વીરત્તિ [ર. મ.] વૃત્તાન્ત ક. સા. ૧૯૩: દેલી અને અજમેરના રજપૂતરાનો પૃથુરાજ ચહુઆનું હિન્દુસ્તાનના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. તેના અદ્ભુત શૈા`થી માહિત થઈને ઇતિહાસકાર્ય તેને ‘The flower of Rajput livałry' ‘રજપૂત વીરવૃત્તિનું પુષ્પ' એ ઉપપદ આપ્યુંછે. પ. વીરતા [ર. મ.] હા. મ. ૩૮: કદિ ખાટી બાબતની મગરૂરીના આવેશથી તણાઈ જઇ મનુષ્યા કલ્પનાવિહીન બની જે હસવા સરખી મૂર્ખાઇ કરે છે તે ડૅાન કિવોટનું ચરિત્ર દર્શાવે છે. કલ્પનાની અશક્તિથી તે અસ્થાને ‘ શિવલરી ’ (વીરતા) દર્શાવવા ાય છે, અને તેમાં ગંભીરતા માની લે છે, તેથી, તેના તરગ। હાસ્યજનક થાય છે. ૬. નારીપૂજા [. બા] ૧, ૧૩, ૮૫: હું નથી ધારતા કે ‘U.' યાને નારીપૂર્જાની ભાવના પશ્ચિમમાં પણ આથી વધીને હાય. ૭. શ્રીદાક્ષિણ્ય [૬. બા.] કા. લે. ૨, ૧૬૯: અજ્ઞાન સ્ત્રીને ત્યાગ કરનાર વીર અન્ત્યજ-સેવક એ ફરી પરણે નહિ અને સ્રીદાક્ષિણ્ય ખતાવી સ્રીયાની સેાખત રોધે નહિ તે હું માનું કે હા, એને આપભેગ સાચા હતા; (કા. લે. ૧ માં પણ કાઈક સ્થળે છે, અને તે વધારે સારા અર્થમાં, પણ તુ શેાધવાને અવકાશ મળ્યા નથી.) ૮. પ્રેમસેવા [ર. ક.] યુ. ૧૯૭૯, ૩૩૫: એ મધ્યકાલીન યુગમાં પ્રેમસેવા (.) ના આદર્શ પ્રવતા હતા. ૯. લલનાસમાન [ન. ભેા.] ૧. ૨૬, ૪૩: પુરુષની સાથે સ્રીજન વાદમાં ઊતરે તો પછી. લલનાસંમાન)ને હક તે સ્ત્રીજનના રહેતા નથી; પણ સર્વ માનવને સમાન હેવા ourtesy (સભ્યતા) ના વર્તનની તા અપેક્ષા રાખવી એ અધિક માગણી નો હે ગણાય. Chorus, ૧. ૧. ગાયકગણ {ન. લા.] સ. નં. ગ. ૫૦૦: મધ્યદેવ ાનીશિઅસ અને અકરાનો ભાગ આપવામાં આવતા તે પ્રસંગે પૂજક લોક નાચતા, ગાતા, વેદીની પ્રદક્ષિણા કરતા–એક ગાતા ને બીન્ન સંધળા Acharya Shri Kailassagarsuri Gyanmandir Church ઝીલતા; પછવાડેથી એક જણ વેરા લેતા થયા, એ પ્રમાણે નાટકની ઉત્પત્તિ કહેવાય છે. એ સ્કીલસે બે જણને વેશ લેતા કીધા, ગાયકગણનું કામ ઘેાડામાં આવ્યું ને એક મધ્યસ્થને વધારે કે જે નાટકના સઘળા રસ પેાતાના અનુભાવે દેખાડતે ને સાજોનારાના પક્ષ તેના જ ઉપર કરતા. ૨. ગાયકપાત્રગણું [ કે. હું.] ૨. ૧. સંગીતિ [ કે. હું. ] ૨. વૃદ–ગાયન [૬, બા મધપૂડા, ૧૩૫: કાક વખતે જાણે પહેલેથી નક્કી કર્યું હેાય તેમ ત્રણ ચાર ન્તતનાં પક્ષીએ એક જ ઝાડપર બેસીને એક સામટાં ગાયન શરૂ કરે છે, આ વૃંદ-ગાયનમાં તાલનું નામ ન મળે, છતાં એક જાતનું સંગીત અને મા જામે છે ખરૂ. ૩. બૃદસ'ગીત [૬. ખા, નવા] ૪. સહુગાન [દેશળજી પરમાર] કો. ૬, ૨, ૪૦: કાલીસીમમના મહા ચાક વચ્ચે આજ t સાંજે એક હુન્નરથી વધુ ખાળકાનું સહગાન સાંભળીને આવું છું. ૩. ધ્રુવપદ [સૌ, લવગિકા મહેતા] ગ્રીક સાહિત્યનાં કરુણારસપ્રધાન નાટકોની કથાઓ, ઉપાધ્ધાત, ૮ : હવે, ગ્રીક અંતરમાં ગવાતું “ કારસ અથવા ધ્રુવપદ, અને નાટકનેા વાર્તાલાપ એ અને પ્રવેશ પામી ચૂકયાં હતાં. Chronological order, ૧. આનુપૂર્વી [ કે. હ. પહેલી પરિષદ, વાઝ્યાપાર. ] ૨. કાલક્રમ [ન. ભા.] Church, ૧. ધર્મ સંઘ, ધ કાય [આ.ખા.] ધ. વ. ૨૧૮: પ્રભુનેા અવતાર જે જીસસ ક્રાઇસ્ટ, તથા એની આજ્ઞાને અનુસરીને જે ચ' કહેતાં ધસધ' યાને ધર્માંકાચ' તે સ્થાપવામાં આવ્યેા છે એના આશ્રય કરવાથી મનુષ્ય પ્રભુની કૃપા મેળવી શકે છે તથા પાપમાંથી તરી શકે છે. ૨. ધર્મ સંસ્થા [મ, હ.] સ. મ. ૩પ: આ ઢચુપચુપણું, પરિણામના ભયને લીધે નિશ્ચયની સાથે ઘડમથલ, અતીવ મહત્ત્વના વિષયામાં અપ્રમાણિકતા, સરકારી ચર્ચ (ધર્મ સસ્થા) ને કારણે ઘાડી થતી જાય છે. ને For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Cipher code Cipher code, કૂલિપ [૬. ખા.] Civics, ૧. પ્રજાતન્ત્રશિક્ષણ [ક. પ્રા. ગુ. શા. ૪૯, ૨૧: આ બધા વિષયાના સમાવેશ પ્રજાતન્ત્રશિક્ષણ (c.) ની કેળવણીમાં થાય છે. ૩. ધાધર્મ વિ. આ.] વ. ૧૬, ૨૪: તે ઉપરાંત ઈતિહાસ, ભૂગાળ, અને પારધ` (c.) એ વિષયનું જ્ઞાન આપવામાં આવે છે. ૩૦ ૨. પારશાસ્ર [પા. ગા. વિ. વિ. ૧૦૨: મનુષ્યની સામાજિક અને માનસિક પ્રવૃત્તિના અભ્યાસને માટે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પારશાસ્ત્ર (a.) ભૃકુલવિદ્યા, અશાસ્ર વગેરે વિનિયુક્ત શાસ્ત્રા ફલિત થાય છે. Civil, ૧. પૈાર [મ. ૨.] શિ.ઇ.૭૩: 'પ્લેટો પેાતાના ધર્માધ્યક્ષાને રાજ્યતંત્રના પાર અને સાંગ્રામિક નિયેાગેને અનુભવ મેળવવા માકલે છે. ૨. મુલકી [અજ્ઞાત] Civil war, ૧. આત્મવિશ્રહ, આન્તર વિગ્રહ, દેશવિગ્રહ,પ્રજાવિગ્રહ [ન. લ. ઇં. ઈ. (૧) ૪૮; ફ્રાન્સના રાજા પાસે આ તકરાર ગઇ, અને તેણે એકસફર્ડના ધારા' રદ કર્યાં. આ ઠરાવ અમીરાએ માન્ય કર્યા નહિ, અને દેશમાં આત્મવિગ્રહ ચાલુ થયા; (૨) કલેર ડને વિદેશમાં વસી પેાતાનું ઉત્તરવય એક સારા કામમાં ગાજ્યું. એણે ત્યાં રહીને મેટા આંતરવિગ્રહનો ઇતહાસ' એ નામનું પુસ્તક લખ્યું; (૩) ૮૯: ગુલાખની લડાઇનું પરિણામ હેન્રીને બધાએ ખુશીથી આવકાર આપ્યા, તેનું કારણ એક એ પણ હતું કે પાછલા દેશવિગ્રહથી | લેાકા કાયર કાયર થઇ રહ્યા હતા. (૪) ૧૯૨: હવેથી પ્રાકાપ ટળીને તે પ્રાવિગ્રહ એટલે પ્રજામાં પરસ્પરના વિગ્રહ થઇ રહ્યો; રાજા અને પ્રજા વચ્ચેને જ હવે ઝધડે ન રહેતાં એક પક્ષની ખીા પક્ષ સાથે લડાઈ ચાલી. ર. અન્તઃસ્થ યુદ્ધ [ મ. સ. ] હુ. મા. જી. ૨૩: એ સધિમાં અમેરિકાના અન્તઃસ્થ યુદ્ધને લીધે મુંબઇમાં રૂનું રૂપુ' થવાના સમય આવ્યા હતા. ૩. આન્તર યુદ્ધ [ઉ, કે.] Acharya Shri Kailassagarsuri Gyanmandir Classic,-sical ત્રિ. આ. ઈ. ૨, ૩૨૨: બ્રિટિશ પ્રજા આ ડાહ્યા આર્થિક નિર્ણય ઉપર ઠરીને બેસતી હતી તેવામાં અમેરિકાના આંતર યુદ્ધે અમેરિકાના રૂના જથ્થા રૂંધી રાખ્યા. ૪, યાદવાસ્થળી [૬. ખા.] Civilization, ૧. સુધારો [અજ્ઞાત] ૨. સંસ્કૃતિ, જનસંસ્કૃતિ [આ.બા.] ૧. ૧૪, ૧૪૯: પૂર્વમાં, જીવનનું તાણ (tension) હમેશાં ઘેાડુ રહ્યું છે, અને તેથી મનુષ્યની ચાનાત્મક અને ક્રિયાત્મક શક્તિ વચ્ચે સમતા વધારે જળવાઇ છે. એ સમતામાં હું જનસંસ્કૃતિ (e.) નું તત્ત્વ જેઉં છું. ૪, સભ્યતા [અજ્ઞાત-હિન્દી અંગાળીમાંથી કાઇએ આણેલ. ] Clairvoyance, ૧ વિન્ધદ્રષ્ટિ [મ. ન.] * ચે. શા. ૯૨: વર્તમાન સમયમાં સાઈ કામેટ્રી—આત્મપરીક્ષા; કલેરવાયન્સ-વિશ્વદૃષ્ટિ; એ આદિ પ્રયાગ સિદ્ધ થતા ચાલે છે. તે ઉપરથી તે એમ લાગે છે કે વૃત્તિનિરોધથી-ઇચ્છા સહિત અવધાનની ગાઢ એકાગ્રતાથી-પદા - ગત ધમાત્ર, તેની ભૂત અને ભાવિ દશા, ઇત્યાદિ પણ સ્પષ્ટ કરી શકાય છે. Class, Class-teaching, સમૂહશિક્ષણ [ન.લ.] ન. ગ્રં, ૩, ૯૩: જ્યારે નિશાળિયાના વ બાંધી તે બધાને એક જ પાઠ લેવા રાખ્યા હોય ત્યારે તે સમૃશિક્ષણ કહેવાય છે. Classes—શિષ્ટજન, શ્રેષ્ઠ [દ ખા.] Classic, ૧. આદર્શ પુસ્તક [મ.ર.] શિ. ઇ. ૪૩૧: ગુજરાતીમાં આદર્શ પુસ્તક કયાંથી કહાવું? સમથ અને સ્વતંત્ર લેખક જોવા જઇએ તેા એક જ છે; પણ તેની ભાષા સારી કહી શકાય તેવી નથી. (વ્યાકરણના કેટલાએક દષે સુધાર્યા પછી ભાષામા તે ‘કરણઘેલેા’ જ સર્વોત્તમ છે, એમ હજી કેટલાએક વર્ષ સુધી કહેવું પડશે. ) Classic,-sical, ૧. ૧શિષ્ટ [અજ્ઞાત ૨. સસ્કારી [હ. દ્વા.] For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Classic,-sical ૩૧ Classicim સા. ૧, પર: યુરોપની સઘળી બોલીઓ | (dialect) ભાષાઓ જેમને સંસ્કારી (c.) કહે. વામાં આવે છે, તેમની પણ એ ભાષા માતા છે. ૩. અભિજાત, શિષ્ટમાન્ય [દ.બા.] ૨. ૧. રૂષપ્રધાન અ. ફ.] મ. કા. ઉપોદઘાત, ૧૨૪: કવિઓ અને કલાવિધાયકોની જે બે મુખ્ય શાળાઓ કહેવાય છે તે રૂપપ્રધાન(C.) અને રંગપ્રધાન(BRomantic, છે. રૂપપ્રધાન લેખ અને કળામાં વસ્તુની રેખા સ્પષ્ટ શબ્દોમાં અને સ્પષ્ટ આકૃતિઓમાં સીધી અને સાદી રીતે કહેવાય છે, ત્યારે રંગપ્રધાન લેખ અને કળામાં ચિત્રોમાંના રંગ ઉપર વિશેષ ધ્યાન અપાયેલું હોય છે. ૨. સંસ્કારશેભન નિહા. દ.]. સા. સં. ૧૮૫: સર્વ લલિત કળાઓમાં સંસ્કારોભન , અને જીવનપલ્લવિત Romantic શૈલીઓની પ્રણાલિકાઓ, ને એમની કંઈ અથડામણ, દીર્ધકાળથી ચાલી જ આવે છે. ૩. સ્વસ્થ, રૂપદશી [વિ. ક.]. ક. ૧, ૧, ૧૬૦: પ્રાચીન કવિઓની મહેર છાપ પામીને સન્માનિત ને પુનિત થએલાં કાવ્યરૂપો અને વિચારસરણીને અડગ ભકિતભાવે પુજનાર તથા એટલા એકઠામાં જ વિહરીને આત્મસિદ્ધિ સાધનાર કવિની શૈલી તે કલાસિકલ’–રૂપપ્રધાન અથવા સ્વસ્થ શલી; અને તે સરણીનાં એ બંધન જેને અસહ્ય જણાય, જે અદભુતતાનો આશક હોય, નિત્ય નવા રસરંગનો પિપાસુ હોય, અનર્ગલ સર્વદેશી સ્વાતંત્ર્યમાં પ્રતિભાનો સાક્ષાત્કાર વા છે, મેળવે અને માણે તેવા કવિની શૈલી તે રોમેન્ટીક-રંગપ્રધાન અથવા મસ્ત શૈલી (... “સ્વ” તથા મસ્ત’ શબ્દ સર સીડની કોલ્હીનના આ મતને આધારે સ્વીકાર્યા છેઃ “ રોમેન્ટીક લેખક આવેશમય, તોફાની સ્વભાવને હોય છે, અને કલાસીકલ લેખક સ્વસ્થ પ્રકૃતિને હોય છે.” ગેઈન ટ્રેઝરી સીરીઝમાંના લેડરના કૃતિ સંગ્રહની પ્રસ્તાવના. રૂપદૃષ્ટિ અને રંગદષ્ટિ તથા તે પરથી ઉદ્ભવતાં પદો પણ પ્રસંગોપાત્ત વાપરવાં પડશે. (૨) ૧૬૨ યુગના રૂપદશી કવિઓ હવે બાકી રહ્યા તે એકેકથી સર્વથા જુદા એવા ત્રણ દોલતરામ રમણભાઈ, અને “સેહેની'. ' ૪. સંયમી [આ. બા. વ. ૨૫, ૧૬૬ઃ નવા યુગનું વાતાવરણ C. નહિ પણ Romantic હતું, સંયમી નહિ પણ ઉલાસી હતું. ૫. શિષ્ટાચારી (ક. મા.] રસાસ્વાદને અધિકાર, ૭ઃ રેપમાં કયાં સુધી શિષ્ટાચારી (c.) સંપ્રદાયે આનંદલક્ષી ( romantic ) સંપ્રદાયના કેટલાયે લેખકોને ડાભી નાખ્યા. ૬. વિશદરેખ [બ. ક.] ગુજરાતીને દિવાળી અંક, ૧૯૨૬, ૧૪: પદ્ધતિ વાસ્તવિક (realistic) હો કે કા૫નિક (idealistic), ચિત્ર વિશદરેખ (૯) હો કે રંગભેગી (romantic), તપટ સાંકડે હે કે વિશાળ, ગતિ એક જ માણસને લગતી બાહ્યાભ્યતર બનાવ૫રંપરાની હો કે જંગી યાત્રિક સંઘ કે ચતુરંગ અક્ષોહિણીનીએ સર્વ કૃતિનાં ઉપલક્ષણમાત્ર છે. ૭. સૌષ્ઠવપ્રિય [વિ. મ.] ક. ૪, ૧, ૧–૨: સાષ્ટવપ્રિય અને કેતુકપ્રિય (અનુકમે C. અને Romantic, એ નવી યોજનાના આધારભૂત શબ્દ –“The classic character in art consists in the addition of restraint and flawlessness to beauty. The essential element of the romantic spirit is curiosity joined to a love of beauty. -De Maar : History of Modern English Romanticism, Vol. I. p. 12.) વિશેષ માટે જુઓ Romantic, Classicum, ૧. સંસ્કૃત પ્રયોગ દિ. બા.] ૨. રૂપદૃષ્ટિ [વિ. ક.] of Classical. ૨. સંસ્કારી સંયમ, તપ આિ. બી.] વિ. ૨૫, ૧૭૦: આ સર્વને એકત્ર કરીને આપણે એને પૂર્વોકત “સંસ્કારી સંયમ” થી ઉલટું “જીવનને ઉલ્લાસ” એવું નામ આપી શકીએ, અને આ સૃષ્ટિ સરજનહાર પરમ કવિનાં “તપ” અને “આનંદ” માંથી ઉત્પન્ન થઈ છે એમ કૃતિ કહે છે તે તદનુસાર એ બે For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Claustro-phobia ૩ર colonnade કલાના પ્રકારને “તપ” અને “આનન્દ એવાં | ક. સા. ૫૪૮: જ્ઞાનગ્રહણ (c.) અને ચિત્તટુંકા નામથી ઓળખીએ તે પણ ખોટું નથી. ક્ષેe (emotion) એ માનસિક અનુભવો ૩. શ્રેષ્ઠવપ્રેમ [વિ. મ.] એક બીજાથી જુદા છે. ક. ૩, ૧, ૪: સૈઝવપ્રેમમાં રૂપ સર્વસ્વ નહિ Cognitive imagination, lat. તો સર્વોપરી તે જરૂર હોય છે. ક૯પના, સ્વરૂપ ક૯પના [મ. ન.] Claustro-phobia, (Psycho--ana.) ચે. શા. ૨૭૮: કલ્પનાને જે જીવનભૂત સંવરણ ભીતિ બૂિ ગો]. વ્યાપાર છે તે અનેક મનોવ્યાપારમાં કામ Clearspan, (A•ch.) ગાળે [ગ. વિ.] આવે છે. એના ત્રણ વિભાગ કરી શકાય. (૧) Cleats, (Arch.) ઠેશી [ગ. વિ.] પદાર્થો વિશેના જ્ઞાનને ઉપકારક ઉપચય. (૨) Clew, clue, ૧. દિશાસૂત્ર [બ. ક.] અમુક કામ કેમ કરવું, સાધન અને સાથની વ. ૮, ૪૫: આપણે માત્ર આપણે દિશા યોગ્યતા શી રીતે આવી, એવી જ્ઞાનને ઉપકારક સૂત્ર ( clue ) તરીકે લીધેલા કનો અર્થ ઉપચય. (9) ઊર્મિઓને સતેષનાર ઉપચય. આગળ ચલાવીશું. પ્રથમ પ્રકારની કલ્પનાને જ્ઞાનકલ્પના અથવા ૨. કંચી [ન. ભો.] સ્વરૂપકલ્પના કહેવાય, બીજીને વ્યાવહારિક ૩. પગેરૂ, સગડ [દ. બી.] ક૯૫ના અથવા શેાધ કહેવાય, ત્રીજીને સૈન્દર્યclimax, ૧. અવધિ [કે. હ. અ. .] કલ્પના અથવા પ્રતિભા કહેવાય. clue, જુઓ Clew. coherence Theory, સંશ્લેષપ્રક્રિયા, coercion, ૧. દડશક્તિ [ઉ. કે. સંલેષવાદ હિી. વ. સ. ૨૦, ૪૫રઃ નવા યુગની પ્રવર્તક શકિત સ. મી, ૩૦: તે પ્રક્રિયામાં એમ માનવામાં છા નહી પણ સમુદા–ઈચછા થશે; અને આવે છે કે વિજ્ઞાન અને તન્મલક પદાર્થોની વિવિધ રીતે પોતાનું સંસ્થાપન કરતી તપોમયી વચ્ચે સંવાદ ભલે ન હોય, તો પણ વિજ્ઞાન અહમહેમિકા જનકલ્યાણને અનુસરતી દર્ટ- વા પ્રત્યે પરસ્પર સંગત છે, પ્રત્યય પ્રત્યયની શકિત (c.) થી પરાભવ પામશે. વચ્ચે આંતર સમરસતા-સંગતિ-રહેલી હોય ૨. નિયત્રણ [ગ. લ.] છે. આ પ્રક્રિયાને સંલેષપ્રક્રિયા કહી શકાય. પ્ર. ૧૯૮૧, ર૧૧: પરંતુ પ્રવર્તન (persua Colleague, 1. સહાધિકારી ગિવિન્દભાઈ tion) અને નિયંત્રણ (c.) વચ્ચેનો ભેદ હાથીભાઈ કોઈકવાર અને ખાસ કરીને જનસમૂહના સં- બેંજામીન ફેંકલીનનું જીવનચરિત્ર, ર૮રઃ ચલનમાં એટલો સૂક્ષ્મ હોય છે કે સત્યાગ્રહી તેના સહાધિકારીઓએ કરેલાં કામ માટે તેણે પિતા ઉપર પહેલું કષ્ટ સહન કરે તો પણ એની નાપસંગી બતાવી. સદર પૃ. ૩૦૨ પણ જુઓ. માગણીનો સ્વીકાર હમેશ સત્તાધારીના અભિ- ૨. વ્યવસાયબધુ આ.બી.વ.૨૨,૧૬૩:] પ્રાય કે નિર્ણયમાં બુદ્ધિપૂર્વક પરિવર્તન થવાથી ૩. સાથી [દ. બા.] નથી થતો. coffee-house, ૧. કાવાખાનું [...] Collectivism, ૧. સમુદાયહિત [ઉ.કે.] ૬. દે. વા. ૬૧૩ વળી પારિસમાં ઘણાં કા સ. ૨૦, ૪પ૧: અત્યારના પશ્ચિમમાં સત્કાર વાખાનાં છે. ત્યાં લોકો બેસીને વાતેના તડાકા થતા C. સમુદાયહિતને સિદ્ધાન્ત જગતના એક મારે છે. પ્રાચીન સત્યને નવો અવતાર છે. ૨. કોફીખાનું [વ. આ.] ૨. સંયુકતતંત્રવાદ વિ. કે. સં. પ.] વ. ૧, ૪ઃ ઇ. સ. ૧૬૭૨ માં પારીસમાં ! colonnade, ૧. સ્તંભમાલા [સં. ઝ.] એક આમિનિયને કશીખાનું ઉઘાડયું. સ. ૨૭, પર૭: એ ચોક-પીઆઝાની વિCognition, રાનગ્રહણ [૨. મ.] શાળતા, બન્ને બાજુની અર્ધગોલ સ્તંભમાલા For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Colony ૩૩ Common sense C., મધ્યમાં નીરોએ ઉમેશ કરેલા ઈન્ડીયન | comedy, ૧. સુખપરણામક નાટક, ઓખીલી-ચેારસ સ્તંભ~હામે સેંટ પીટરને સાદા દેખાતે મુખભાગ facade એ સર્વાંને એક દૃષ્ટિમાં સ`ગ્રહ કરતાં કઈક ભાવમિ આાગી. હાસ્યરસ નાટક, હાસ્યનાટક [ન. લા.] સ. ન. ગ. ૨૧, ૪૦: નાટક એ રીતનાં છે— દુ:ખપરિણામક નાટક અને સુખપરિણામક નાટક. પહેલા નાટકમાં મનના જોસ્સા, સદ્ગુણ, ણુ અને માણસ જાતનાં દુ:ખ એએનાં ચિત્રા પ્રત્યક્ષ માલુમ પડે છે, ને ખીન્ન નાટકમાં માણસ ન્નતની મુર્ખાઇ, તેએાની રીતભાત, ટેવ, ખોડ, મેાજોાખ વગેરેનું નકલ દાખલ વર્ણન હોય છે. પહેલામાં કરુણરસનું પ્રાધાન્ય હેાય છે ને ખીન્નમાં હાસ્યરસનું પ્રાધાન્ય હોય છે. (૨) ૪૪૯: વાનમ્ર તથા કોંગ્રીવ એ હાસ્યરસનાટક લખનારા હતા. (૩) ૫૦૦: હાસ્ય-નાટક લખવામાં આસ્ટિાફનીસ શ્રેષ્ઠ હતા. Colony, ૧. સ્થાન [ન. લા] સ. ન. ગ. ૪૪૭: ઉત્તર અમેરિકામાં તેર સસ્થાન એકમેકથી સ્વતંત્ર હતાં. સંસ્થાની લેાકને પેાતાના શત્રુઓની સામા થવામાં ઈંગ્લેંડની મદદ મળતી. ૨. ચાણુ, વસાહત [ન. દ્વા] ગા. વ્યા. ૨, જુઓ Emigration. ૩. નિવાસ [મ. હ.] સ. મ.૧૬૭: પરદેશમાં પેાતાના નિવાસે (c. s) અને આધીન દેશ (dependencies) હેય તેમના રક્ષણ માટે નૈકાસૈન્ય રાખવું પડે છે. Grown colony,−૧. રાજ્યશાસિત સંસ્થાન હ. મા. ભટ્ટ] હિ, રા. ૧: રાજ્યવ્યવસ્થાની પદ્ધતિના દૃષ્ટિબિન્દુથી બ્રિટિશ મહારાજ્યના ત્રણ વિભાગે પડે છે. (૧) બ્રિટિશ રાજ્ય, ( ૨ ) સંસ્થાના (૪) સ્વશાસિત સસ્થાને! (self-governing colonies), (વૈં) રાજ્યશાસિત સંસ્થાને (c. c. s)(૩) અધીન મુલકે (deplenlencies). Colonisation ૧. નિવાસસ્થાપના [ર. વા.] સ. ૨૨, ૭ઃ રાજ્યારી જીવનમાં થતા અસખ્ય મહત્ત્વભર્યા પ્રગતિશીલ ફેરફારાના યુગમાં અત્યારે આપણે વસીએ છીએ; નિવાસસ્થાપના ( G.) રાજ્યવિસ્તાર, સંસારસચેાજન ( Federation) અને લેાકશાસન અને સામ્રાજ્ય જગતની રાજ્યદ્વારી સ્થિતિને એવા બળથી અસર કરે છે કે જેથી રાજ્યશાસ્ત્રના અભ્યાસ ખાસ મહત્ત્વના થયા છે. ર, ઉપનિવેશ [દ. ખા.] કા. લે. ૧, ૧૩૧: કાંકણ તથા મલબારમાં ઉપનિવેશ (C.) Colonist—૧. સંસ્થાની [મ. રૂ.] ચે. દ્રા. ૨. ૨૭: આ બીજી સફર કીધી તેમાં કાલુ બસે પેાતાના શેાધે! વધાર્યા અને ત્યાંના સંસ્થાની પાસેથી ખ`ડણી લેવા માંડી. પ્ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩. સુખાન્ત પ્રબંધ [ ર. વા. નિ. ૧, ] ૪ સયાગાન્ત નાટક [ નૃ. ભ. વિભાકર:] જીએ Tragedy. ૫. હાસ્યરસપ્રધાન નાટક [ ન. ભે. ] ૬. આનન્દ વસાયી-હાસ્ય વસાયી-નાટક, પ્રહસન [ દ. ખા. ] Common sense, ૫. સાધારણ બુદ્ધિ [ મ. ન. ] ચે, શા. ૩૭૩: આવાં સહુન્દેપલબ્ધ સત્યાને અનેક નામ આપવામાં આવે છેઃ સહજોપલધિ, બુદ્ધિના આકૃતિક નિયમ, સાધારણ બુદ્ધિ ઇત્યાદિ. ૨. સાધારણ સમજ [ ૨. મ. ] હા. મ. ૭૦: મૂર્ખતાના દર્શીનથી સાધારણ સમજ (c. s.) નું ભાન થાય છે એ ખરૂં છે; પણ સાધારણ સમજ તે (ઘણી ઉપયેગી વસ્તુ હાવા છતાં ) ભાવના નથી. ૩. લેાકબુદ્ધિ [આ. ખા.] આ. ધ. ૭૬: વ્યવહાર અને પરમાર્થ અથવા તે લેાકબુદ્ધિ (c. 9.) અને તત્ત્વજ્ઞાન (phi. losophy) એ એક એકથી તદ્ન વિયુક્ત નથી. ૪. સામાન્યબુદ્ધિ [આ. ખા.] સુ. ગ. પ્રવેશક લેખા, ૩૫: મણિદ્યાલની પહેલાંના ‘ સુધારા `નું સ્વરૂપ આપ જોશે તે જણાશે કે સામાન્ય બુદ્ધિ ( Commonunphilosophic-sense ) થી પ્રતીત થતી For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Communalism Communism “સમાનતા” અને “સમાન હક ને આધારે જ ! - સર્વ વાત કરવામાં આવે છે. ૫. સમજુપણું ચિં. ન.] સ. ૨૨, ૪૭૦: રા. ચીમનલાલનું સમજુપણું (c. s.) એ જેમ હેમની ખુબી છે તેમ એ ' હેમની ખામી છે. ૬. વિવેકબુધિ, સાદી સમજ [હી..] સ. મી. ૨૧ઃ સર્વસાધારણ પ્રબળ વિવેકબુદ્ધિનું–મનુષ્યમાત્રમાં રહેલી સાદી સમજનુંઆ એક ઉત્તમ દષ્ટાંત છે. ૭. વ્યવહારબુદ્ધિ બિ. ક.]. કાં. મા. ૩૪૦: ભાવનામય ટોલટેઈ આ વિષયમાં પણ વ્યવહારબુદ્ધિ (c. s. ) ની સીમાઓને કદી જાય છે. ૮. અકલમંદી [વિ. ક.] ક. ૧, ૪, ૨: એ છ એ છ અંગની જાળમાં Sચાવાનું વહેવાર ને અક્કલમંદી (“કમનસેસ). ની નજરે કદી પરવડે એમ નથી. ૯. સામાન્ય સમઝણ [બ. ક.]. લિ. ૧૨૦.પરંતુ ડાહપણું અને ચાતુર્ય એ તો પ્રજ્ઞા શબ્દનો નિકૃષ્ટ અર્થ. પાંચ કર્મે દ્રિય, પાંચ જ્ઞાને દ્રિય, અને અગિયારમી સર્વને ઉપયોગમાં લે તે ઉપરાંત પોતાનું પણ કઈક જુવે-બતાવે તે સામાન્ય સમઝણ ( c. s.) અથવા બુદ્ધિની ઊંચામાં ઊંચી શક્તિઃ આવી વ્યવસ્થા લઈયે તેમાં પ્રથમ દર્શને સરલતા જણાય છે ખરી, તથાપિ ઉપરના ડાહપણચાતુર્યથી આ બુદ્ધિની ઉચ્ચ પ્રવૃત્તિને જુદી પાડવાનું કાર્ય, જાતે કરી જેવા મથશે તેને એટલું સરલ નહીં જણાય. ૧૦. કુદરતી બુદ્ધિ [બ. ક.] યુ. સ્ટે. ૪૩. માટે જ “ ઇનશિયા” કે તમોગુણ ધણી યે વાર પ્રાકૃત જનની કુદરતી બુદ્ધિ ( c. s. કોમનસે) રૂપે વિકસે છે, અને પ્રતિભા કે ચારિત્રમાહાને તાજીબ થઈ એમ પચાવી દે છે. communalism, ૧ કોમાસિમતા [ બ. ૨. વયવયમિકા આ. બી.] વ. ૨૫, ૬૦: ( હિન્દુ મુસલમાન વિધિ ટાળવાનો) ત્રીજો ઉપાય તે કેળવણી. અહીં કેળવણી અને અર્થ સાચી અને પૂરી કેળવણી એવો કરવો જોઈએ; કારણ કે ઘણાં વર્ષો સુધી તો કેળવણીના ફળમાં સરકારી નોકરીઓની જ અને ધારાસભામાં વિશેષ સ્થાનની માગણીઓ ચાલશે અને વર્તમાન વયવયમિકા (“અમે આગળ, અમે આગળ એવું પરભાગ્ય) વિસ્તરતી જ જશે. ૩. જ્ઞાતિસત્તાવાદ [દ. બા. ] Communism, ૧. સામાન્ય સ્વામિત્વ [મ. ૨.] શિ. ઈ. ૩૯૭: પ્રશિયન સરકારને એવો વહેમ આવ્યો કે તે સામાન્યસ્વામિત્વને હિમાયતી છે. ૨. જીવનઐકય પ્રે. ભ.] સુદર્શન, ૧૭, ૬:...અને સ્નેહસંબંધથી સંકળાએલાં જીવનએક્ય (c.) નાં વિધાને પ્રસારવાં. સંધમાલિકી હા. દ. જુઓ Physiocrats.] ૩. સામ્યવાદ [દ. બા. ] કા. લે. ૧, પ૬૯: આ વાગબાણોમાં સામ્યવાદ પણ ઓતપ્રોત છે, પણ તે શ્રેષમૂલક નથી. ન્યાયવૃત્તિ અને નમ્રતામાંથી જમતો સામ્યવાદ આમાં છે. સર્વ ધર્મનું મૂળ જે દયા તે જેના હૃદયમાં પ્રકટ થઈ છે તેનો સામ્યવાદ જુદ હોય છે અને પોતાની ઈર્ષ્યા અસૂયાથી નાના મોટા કદને બચવા ન દેવા એવી વૃત્તિ માંથી પેદા થતો સામ્યવાદ જુદે હોય છે. મને રોટલી ન મળે ત્યાં સુધી બીજાને લાડુ ખાવા ન દઉં એ વૃત્તિ જુદી અને પાડોશીને રોટલી ન મળે ત્યાં સુધી હું નતે અન્ન ગ્રહણ ન કરૂં એ આત્મભાવ જુદો. ૪. મઝીરાવાદ મા.1 ૧૯૨૬, ૯૫૩: ‘કોમ્યુ નિઝમને કોઈ વિદ્વાને સમાજવાદ તરીકે ઓળખા; પરંતુ તેમને સોશ્યાલિઝમ' નું વિમરણ થયેલું. એમણે જરા લાંબો વિચાર કર્યો હોત, તો કોમ્યુ. નિઝમને તળપદી ગુજરાતીમાં તેઓ ઉતારી શક્યા હોત. મઝીઆરાવાદ એટલે કોમ્યુનિઝમ. - સુ. ૧, ૪, ૯૬: વળી આ ઘણુંખરી સભાએમાં કોમમિતા ( c.) પુરેપૂરા તોરમાં ઉછળી રહી હતી, For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Compensation ૫. સમષ્ટિસત્તાવાદ [૬. ખા.] છ, સંઘવાદ વિ. કા.] www.kobatirth.org ૩પ સ. પઃ સામ્યવાદીઓની પેઠે ફક્ત ઉત્પત્તિ વિનિમય અને વહેચણીનાં અંગેા પ્રશ્નહસ્તક હાવાં જોઇએ એમ નહિ, પરંતુ ઉપભેાગનાં સાધના પણ પ્રાહસ્તક રાખવા જોઇએ એ મતને ‘સ ઘવાદ’(૯) કહી શકાય. આ મત પ્રમાણે દરેક કામ સરખાપણાના સિદ્ધાન્ત ઉપર થવું જોઇએ અને સધળી સત્તા સમસ્ત સધને હરકત હાવી ોઇએ. Communist, સંઘમાલિકીવાદીન્હા. દજીએ Capitalism.] Compensation, (psycho-anu.) પૂતિ [ભૂ. ગે.] 0ver compensation (psycho ana.) અધિકપૂર્તિ [ ભૂ. ગે. ] Under compensation (psyclo– ana.) અલ્પપૂર્તિ [ બ્લ્યૂ. ગા• ] Competition, ૧. હરીફાઇ, સ્પર્ધા, સરસાઇ [ જૂના ] ૨. અહુમહુમિકા [. ક.] અ. ૪૯: અંબાલાલભાઇ વ્યકિતસ્વાતંત્ર્યની અહમહમિકા ( . કૉમ્પીટિશન ) ની નિશાળે ભણ્યા હતા ખરા, તથાપિ એ ફિલીએ માનવબુદ્ધિ અને માનવહૃદયને સમન્વય ગમે તે પ્રકારે જે યુટિલિટેરિયનિઝમ (utilitsrinnism) અગર પૉઝિટિવિઝમ (Positivism) | માં કરી લીધેા, તેનાથી સ તેષ કેશાન્ત ન પામી, તેએએ હિન્દની આખી પ્રશ્ન એક કુટુંબ છે આખા હિન્દુ એક શરીર છે, એ ભાવનાને સાક્ષાત્કાર કર્યા હતા. ૩: વયવ-મિકા [આ. ખા.] જીએ Commnnalism. Complementary, ૧. સપૂર્તિરૂપ [ . ક. ] ક. શિ. ૧૦: અહી` વિધયના સસ્કૃતિરૂપ અવયવ (c. ari) પણ લક્ષિત રીતે અંદર લઇ લેઇએ તે કરુણ રસ શ્મા બને છે. ૩. પ્રતિયોગી [ કે. હું. અ. નાં. ] ૨. પૂરક [૬. બા.] Comprehension Complex, ૧. aaj. ગુફ્િત [મ. ન] ચે. શા. ૧૧૯: આ હેતુ ધણે! ગુતિ અથવા ભાવનામય છે. કેમકે એનાં પે'લાં ઘણા વિશાળ અનુભવ અને અનેક તુલના વ્યાપાર થયા હોવા જોઇએ. ૨. સંકુલ, સ`કો 3. Acharya Shri Kailassagarsuri Gyanmandir [અજ્ઞાત] ફૂલગુણિયું [ . ભા. લે.] ૪. તંતુમય [બ, ક.] ખુ. પ્ર. ૬૧, ૧૪૯ઃ માનવી શક્તિસમૂહની જુદી જુદી વચની સ્થિતિ રૂપ જે કાચા માલ ઉપર શિક્ષક પરીક્ષકાને પેાતાની કારીગરી અન્નમાવવાની છે, એ મૂળ વિષય બહુ તંતુમય (c.) હાઇ ગહન છે. પ. જટિલ [બ. ક.] ૨, noun (phychs—ana. ) ગ્રન્થિ [ ભૂ. ગે!. ] Complex process સંકરીકણુ [ હી. વ્ર. ] સ. મી. ૧૫૪: આ મિશ્રણમાં-આ પૃથક્ પૃથક્ અપ્રદ ક સ કરીકરણમા–અસત્યનું સ્થાન રહેલું હેાય એમ લાગે છે, અને જેમ સંકીર્ણતા વિશેષે તેમ અસત્યને પણ સંભવ વિશેષ. Complimentary, માનસૂચક [ન, ભો.. ૧. માનાથ, ૨. આદરાર્થ, ભેટ તરીકે [દ ખા.] Composition, ૧. (Painting) ચિત્રનિર્માણ [ રમણિક અ. મહેતા ] સ. ૨૦, ૧૦૫ માથેરાનમાં કેથેડૂલી ટાંચ, ફૂટનના મહેલાને દેખાવ, આર્દિનું ચિત્ર. નિર્માણ (૦.) રંગમિશ્રણ, સ્થલાભાસ ( Atmosphere) રુચિકર છે. ર. ૧. શુક્રલેખન [મ. ૨.] For Private and Personal Use Only શિ. ઈ. ૪૩૨: એક પણ ભૂલ ન થાય ત્યાં સુધી એને એ ભાગ ફ્રી ફરીને લખવા પડે છે. જેણે આ પદ્ધતિનો ઉપયોગ કર્યાં છે, તે કહે છે કે લેખન શીખવવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે૨. સુલેખન [ગૂ. વિ] Comprehension, [૬. બા. ] ૧. ' આકલન Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Compromise Concentric Comprehensiveness 148L શીલ () વૃત્તિથી સાર ગ્રહણ કરનાર દેશ[ચં. ન] ભક્તો છે. સ. ગોવર્ધન સ્મારક અંક. ૪: રોવર્ધનરામ- | Conation, ૧.સ્વયંકિયા, સ્વયંકૃતિ, ભાઇની બુદ્ધિની સૂક્ષ્મતા (keeness ) તથા સ્વયંવલન [કે. હ. અ. ન.] વ્યાપકતા (c.) જેટલી વિરલ હતી હેનાથી ૨. કિયા [પ્રા. વિ.] હેમના હૃદયની ઉદાત્તતા વિશેષ વિરલ હતી. Conceit, ૧. દુરૂહ [બ. ક.]. Compromise, ૧. ૧. ત્યાગ સ્વીકાર, ક. શિ. ૩૯: આ કલ્પના કુદરતી કે લલિત લે–મૂક નિ. ભો.] ગણી શકાય એવી નથી, વિચિત્ર અને દુરૂહ વ. ૪, ૩૦૨: સગવડના અંશને પણ અના- ( c.) છે. દર મહ નથી કર્યો તે પથ્થર વગેરેમાં બે મહા- ૨. શુષ્કતર્ક [જ્ઞા. બા.] પ્રાણુ કાયમ રાખવા તરફના હારા મતથી, વ. ૨૭, ર૯૪: આ બધાં ઉદાહરણેમાંનાં તેમ જ પરિષદમાં વાંચેલા નિબંધમાં હે . કવિત્વદર્શનેને શુષ્કતર્ક (c. s.) કહીને કેટ(ત્યાગસ્વીકાર, લે-મૂક) નાં સ્થળો ગણાવ્યાં છે લાકો હશી કાઢવાને તૈયાર થશે. તે ઉપરથી સહજ જણાય છે. ૩. કિલષ્ટકેટિ [ જ. એ. સંજાના ] ૨. તડજોડ [ અજ્ઞાત-કદાચ મરાઠી કં. ૨, ૪, ૧૦૧: પ્રેમ વિષય જ એ છે ઉપરથી. ] કે તેના સપાટામાં ખરેખર કે કલ્પિત રીતે ૩. આપ-લે મિ. ક.] આવનાર કવિ તારતમ્ય ભૂલી દુરાનીત સ. ઈ. ૨, ૫૬: જુઓને, તમારી બધી ( farfetched ) અને દુરાન્વિત કલ્પનાઓ, વહેવારૂ માગણીઓ તો જનરલ બેથા કબૂલ કિલષ્ટ કોટિએ (c.) ઇત્યાદિનો હદથી વધારે રાખે છે અને આ દુનિયામાં આપ-લે તે ઉપયોગ કરે. આપણે કરવી જ પડે છે. Conceiving, સંકલ્પવ્યાપાર [હી. ] ૪, ભાગત્યાગ [રા. વિ.] સ. મી. ૧૩? જે વ્યાપારથી આપણે આપણું ૫. છેલ્લીવાત, ચરમ સંદેશ. માંડ- અનુભૂત સંવેદને ઉપરથી બાહ્ય સૃષ્ટિના વાળ [દ. બા.] અસ્તિત્વનું વા તેના સ્વરૂપનું અનુમાન બાંધીએ ૨. ૧. કર્તવ્યબ્રશ [આ. બા.] છીએ, તે તાર્કિ કથાપાર છે. આની અંદર વ. ૧, ૨૫૯ પરસ્પર વિરૂદ્ધ ગુણાની દર્શનાદિ વ્યાપાર, સંકલ્પવ્યાપાર, મનનsynthesis'-એક્તા-વ્યવહારમાં આપણે પગલે વ્યાપાર,બુદ્ધિવ્યાપારાદિનો સમાવેશ થાય છે, આ તાર્કિ કપ્રકિયા--આ તાર્કિક વ્યાપાર-જે પગલે કરવી પડે છે જેને ખરાબ અર્થમાં “e' ઉદેશ સાધવાને-જે પરમ અતિમ હેતુ પ્રાપ્ત ચાને કર્તવ્યબ્રશ કહેવી એ ભૂલ છે. કરવાને-મથે છે તે સત્ય. ૨. સમાધાન [ મકરન્દ ] જ્ઞા.૨૪, ૧૮૭ઃ ઈગ્રેજીમાં આવા સંકોચ તથા Concentric method-plan, ૧. સંગેપનને C. કહે છે. ગુજરાતીમાં એને કેદ્રાનુસારી પદ્ધતિ [ ક. પ્રા.] સમાધાન” કહીશું તે ધારેલા અર્થને ઉદેશ બ. વ્યા. પ્રસ્તાવના, ૭: મારા “ગુજરાતી ભાષાથઈ શકશે. ના લઘુગ્યાકરણ” ની પ્રસ્તાવનામાં કેન્દ્રાનુસારી Compromising WH141 Net પદ્ધતિ પર લઘુ, મધ્ય, અને બહઃ વ્યાકરણ ચં. ન] રચવાની યોજના મેં દર્શાવી હતી. વ: ૭, ૭૮; તેઓ મિથ્યા પ્રલાપ વા નિરંકુશ ૨. ઉન્મેષ પદ્ધતિ દિ. બા.13 વિનાશકવૃત્તિ (irresponsible destructiveness) કરતા સંસ્થાપકવૃત્તિ (con ૧. વસન્તમાં પ્રકટ થયેલા સંગ્રહમાં આ structiveness) માં વિશેષ શ્રદ્ધાવાળા કાર્ય- પર્યાય રા. નૃસિંહપ્રસાદ ભટ્ટને નામે આપ્યા છે, સિદ્ધિ તરફ વિશેષ દષ્ટિ રાખનાર અને સમાધાન અને કાલક્રમમાં પહેલો વાપરેલો પણ એમણે For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Concept ૩s Concord - - કમ કા. લે. ૨, ૧૮૦ઃ ઉન્મેષ પદ્ધતિ એ અત્યંત કરી શકાય છે. આને “કોન્સટુઆલિઝમ ' નાજુક પદ્ધતિ છે. અથવા સાદૃશ્યવાદ કહે છે. Concise, સંક્ષિપ્ત, એકાગ્ર નિ. લ.] Concept, ૧. સામાન્ય મિ. ન.] ન. ગ્રં. ૨, ૨૩૦: સંક્ષિપ્ત અથવા એકાગ્ર ચે. શા. ૩ર૭: આપણને જે સામાન્ય પ્રાપ્ત રેલી ( C.) એટલે મુદ્દાની વાતને જ વળગી થાય છે તે અનેકાનેક રીતે અપૂણ હોવાને રહી આડાઅવળા જવું નહી. આ શૈલીમાં દરેક રસંભવ છે. દષ્ટિ અથવા કલ્પના કરતાં સામાન્ય શબ્દ સાભિપ્રાય એટલે અર્થમાં જરૂર સંબંધે આવી અપૂર્ણતા હોવાને ઘણે વધારો કરનાર હોય તે જ મૂકવામાં આવે છે, સંભવ છે. અને કાંઇ પણ પુનરુક્તિ કે અંગવિસ્તાર પણ ૨. બોધ [. વ.] ઝાઝે કરવામાં આવતો નથી. સર્વાગ્ર દૃષ્ટિવાળી મા. શા. ૯૬. કઇ પણ વિચારની વસ્તુને શૈલીમાં ( Diffused style ) યથાર્થતા તે બીજી વસ્તુઓથી જુદી પાડી તથા તેની મર્યાદા એટલી જ રહેલી હોય છે, પણ અંગઅંગીનો બાંધી તહેને અમુક વસ્તુ તરીકે જાણવાના વિસ્તાર મર્યાદિત હોતો નથી. વ્યાપારને બોધના (conception ) કહેવાય ! Conclusion, ૧. સાધ્ય [મ. ૨. શિ. ઈ. છે અને તે વિચારને બાધ (.) કહેવાય છે. ૨. નિગમન મિ. ન. ૩. બોધના, સંવેદન [કા વિ] ચે. શા. ૩૭૫: પરામર્શ અથવા અનુમાન ૪. અર્થ, સંજ્ઞા [કે. હ. અ. ન.] કરવું એનો અર્થ એ જ છે કે એક અથવા Conception, ૧. ૧. સામાન્ય કલ્પના વધારે નિર્દેશ ઉપરથી અન્ય નિદેશ ઉપર [મ. ન. એ. શા.] આવવું. આનું તાત્પર્ય એ થયું કે અવયવોને ૨. બોધના હિ. વ.] આધારે નિગમનને મન સ્વીકારી લે છે. મા. શા. ૯૬ઃ જુઓ concept. ૩. નિગમનવાક્ય [ ક. પ્રા.] ૩. માન્યતા, માનસ પ્રત્યય, સં. ગુ. શા. ૪૩, ૭૭: તર્કશાસ્ત્રના અભ્યાસથી જેમ સત્ય વિચાર કર્યા છે, તેના શા નિયમ ક૯૫, ભાવના હિી. ત્ર. સ. મી. ૧૭૦] છે, અને અસત્ય વિચારમાં કયા હેત્વાભાસ૨. વસ્તુક૯૫ના ચિં. ન.] સ. ૧૨, ૯૮: આ લોકમાં વસ્તુકલ્પના (c.) ! અસ ( ટા) હેતુ છે તે ખબર પડે છે તથા વાદીની દલીલનું ખંડન કરી શકાય છે, તેમ તથા કપિત ચિત્રનું આલેખન (execulion) ભૂમિતિના અભ્યાસથી આધારભૂત વાક ઉભય ઉચ્ચ પ્રતિનાં છે. (પ્રેમિસી) પરથી કયા નિગમનવાક્ય (કન્કલુ૪. વિચારણ, ભાવ દિ. બી.] ઝન) પર અવાય છે તે સમજાય છે, સત્ય વાદ Conceptual process –વિચાર- કરતાં આવડે છે, અને પ્રતિપક્ષીના અસત્ય વ્યાપાર પ્રા. વિ.] વાદનું ખંડન કરી શકાય છે. Conceptual space-3415181 ૪. સિદ્ધાન્ત [ કે. હ. અ. ન.] fપ્રા. વિ.] Weak conclusion- 2014conceptual timeકાલ [પ્રા.વિ.] [મ. ન. ન્યા. શા. ૧પ૩]. Conceptualism, સદશ્યવાદ મ.ન.] Concomitance, - ન્યા. શા- ૧૦: કેટલાક એમ પણ માને છે Neutral concomitance, Gazt કે વસ્તુના દ્રશ્યમાત્રને, વૈધર્યું હોય તે બધું સાહચર્ય [મ, ન ન્યા. શા. ૧૫ર.] કાઢી નાખી સાદ્દશ્યમાત્રને જ, મનમાં ધારણ Concomitant variationજ, પણ એની મૂળ જના રા. કાલેલકરની ધારી રૂપાંતરતા [ કે. હ. અ. ન.] છે એમ તેમની જ પાસેથી ખબર મળતાં અહી Concord, સંવાદિત્ય, સંવાદ, મેળ ખરા યોજકને નામે તે આપેલ છે. દિ બી.] For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Concrete Confidential 2 concrevaration Concordance, સમન્વય [ચં. ન] | કલ્પનોથ, મધુર, સુહુ, તેજોમય, હૃદયવેધી Concrete, ૧. સહુત મિ. ૨. ] ભવ્યગંભીર હોય તે ઉત્તમ કવિતા. [ શિ. ઈ. ૧૭૩.] ૬. સમવેર [વિ. ધુ. પ્ર. ૭૧,૧૩૩]. ૨. મૂર્ત [ ૨. મ. ] ૭. વિશેષ [આ. બા. વ. ૨૬, ૮૭]. ક. સા. ૫૧૪: અમૂર્ત વિચાર સાથે કવિને (નહિ આપેલા અવતરણ માટે Abstract એટલે જ સંબંધ છે કે તે વિચારે લઈ તેના જુઓ.) મૂર્ત રૂ૫ ઘડવાં. ૮. સ્થલ, પાર્થિવ [દ. બા.] ૩. મૂર્તિમc [૨. મ. ક. સા. ૫૧૫]. Concrete whole-સમસ્ત-અ૪. પ્રત્યક્ષ [બ. ક.] ખંડ-એકરસ-તત્વ, સમષ્ઠિતવ [ હી. યુ. સ્ટે. ૨૯: આપણા લોકો ઈતિહાસને ઇ. સ. મ. ૧૬૦]. વિષય ફિલસુફીથી ઊતરત ગણે છે, ઇતિહાસનું Concrete-particular-know સ્વરૂપ તથા તેની કીંમત સમઝતા નથી, તાવ- ledge, કિતાન [મ. ન.] બોધ અને તકસટી માટે ઇતિહાસની પ્રત્યક્ષ ચે. શા. ૩૪૬: બાલ્યનો સમય છે તે મુખ્ય નક્કર (C. material world) સુષ્ટિ કેટલી રીતે દશ્ય વ્યક્તિજ્ઞાનને જ છે. બધી ઉપયોગી છે તે નથી જાણતા, અને પ્રજ્ઞા Concretion-integration, અંતર્દષ્ટિમાં લીન થઇ કેવલ સ્વનિ જેવાં એકીકરણ, સંવિત્તિ [પ્રા. વિ.] તર્કાલ સજે તેને જ વળગી રહે છે. Process of co retion seul ૫. વાસ્તવિક [બ. ક.] વ્યાપાર પ્રા. વિ.] વિ. ૮: કવિતાને વર્ણવતાં કહી શકાય,-- | Condensation (Pussycho-ana, ) simple,sensuous,rhythmical radiant, ઘનીકરણ [ ભૂ. ગે.] impassioned profound હોય તે ઉત્તમ Conditional proposition, 9. કવિતા. “સિમ્પલ’ એટલે સ૨ જ નહીં, સાપેક્ષ નિર્દેશ [મ. ન] સસ્પષ્ટ-જોતામાં આંખે ઉડીને વળગે ન્યા. શા. ૭૫: સાપેક્ષ નિદેશ જેવો કે એવી; “સેમ્યુઅસ' એટલે ઈદ્રિયગ્રાહ્ય જે , ન હોય, તો ૧, ૨, છે, ” તેને ખરી પણ ઇંદ્રિયગ્રાહ્ય વિષયમાથી ઉત્તમો તુલ્ય નિદેશ એમ થાય છે કે “ જ છે ” ત્તમ ઉમદામાં ઉમદા વિષયો વડે નિમેલી એમ માનતાં જ ર 1 છે ” એમ સિદ્ધ કલ્પનામય, મૂર્ત (Sculpturesque &૯ થશે જ, રસ્ક) ચિત્રમય (pictures que પિચરક) ૨. સાપેક્ષ વાય [રા. વિ.] રંગીન (variegated વેરિયગેટેડ ) વાસ્તવિક પ્ર. પ્ર. ૯૬: જુઓ Categorical (e; કોન્કીટ) હિમિકલ” એટલે જેનો શબ્દ- ! proposition. પ્રવાહ મધુર હોય, અથચ જેની આખી સંકલના- | Confessor, દાખશ્રવણુગુ મિ. રૂ.] માં માપતિષ્ઠવ ( harmony હાર્મની) હોય ચે. દ. ચ. ૧૯; એમ થયું કે કર્નાડ-ડિ એવી; રેડિજંટ’ એટલે તેજોમય, પ્રસાદસંપન્ન --ટાલવેરા જે ઈસાબેલા રાણીને દોષશ્રવણ “ઇપેશન્ડ’ એટલે હૃદયવેધી; અને પ્રોફાઉન્ડ ગુરુ હતો તેને તથા જુઆન-પિંજને જીવ જાન એટલે સ્થાયી છાપ પાડે એવી, જે ભવ્યતા મિત્રાઈ હતી. વા ગંભીરતાથી જ બની શકે છે. સુસ્પષ્ટ, { confidential, ગેય [બ ક.1. 2. (42112 corresponding to fact સ. ૧૯૮૩, કાર્તિક, ૯૬: તેમાં મુખ્યત્વે નથી એમ કહેવું હોય ત્યારે વિચાર મૂર્ત નથી પદતિ એવી રહે છે, કે પરરાન્યો સાથેના ના કહેવાય કેમ જે વિચાર સદાયે અમૂર્ત સંબંધના ગોખ (e. કોરિડેશિયલ) કાગળો abstract; એ સ્થળે વિચાર વાસ્તવિક નથી અને અતિ ગોગ્ય વર્તમાને દેખાડવામાં એમ જ લખી શકાય-બ. ક. : ખાનગી પત્ર. આવે છે. For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Congruity ૩ Congruity, ૧. સામ’જસ્ય [પ્રા. વિ.] ર. મેળ, ડુડિતતા [૬. બા.] Connotation, ૧. જાવિધિષ્ટતા-ત્વ [મ. ન.] ચે. શા. ૩૨૯ અને ૩૩૪: જાતિવિશિષ્ટતામાં અસ્પષ્ટતા હોવાથી વ્યાં વિશિષ્ટતામાં પણ અસ્પષ્ટતા આવે છે. ૨. ધર્મવ્યાપ્તિ [૫. વિ.] પ્ર. પ્ર. ૧૬: થાળીમાં પાણી ભરેલું હેાય તેને અમુક વિસ્તાર હોય છે અને તે વિસ્તારમાં દરેક જગાએ અમુક ઊંડાણુ હાય છે. તેને વિસ્તાર ધમી ઉપર હોય છે અને તેના વિસ્તારમાં આવેલ ધી એમાં દરેક જગાએ તે ઊંડાણ એટલે એ ધર્મ હેાય છે. આવી રીતે દરેક જ્ઞતિવાચક પદને અમુક ધર્માંવ્યાપ્તિ, અમુક ધર્માંગ્યાસિ હાય છે. ૩. વ્યંજના [મ. ૨.] અ. ન્યાઃ જાતિ (genus) એ એક એવા વ` છે કે જેમાં ખીન્ન વર્ગ સમાઇ શકે છે. એ ખીન્ન વર્ગો ઉપતિ (species) કહેવાય. ન્નતિ અને ઉપન્નતિ એ પરસ્પર સાપેક્ષ ( relative ) શબ્દો છે. તેમાં દર્શન અને વ્યંજન અનેને અ લેવા જોઇએ, ઉપન્નતિને યંજના જાતિથી વધારે અને દર્શનાર્થ આછા હોવા ોઇએ. જે વિશેષ ગુણેાથી ઉપજાતિ જાતિથી જૂદી પાડીને ઓળખી શકાય તે એ ઉપન્નતિને વ્યાવત ધર્મ ( diffe« rentia) કહેવાય. Conscience, અન્તર્રીય [ મેળાનાથ સારાભાઇ] “વિપત્તિ ઉપર ધર્મની અસર'' (Blair's Sermons ના એક ભાગનું ભાષાન્તર), ભેાળાનાથ સારાભાઇનું જીવનચરિત, ૧૯૪: પેાતાના પૂરા દેરના વખતમાં વૈભવના મદમાં તથા સ'પત્તિથી પ્રાપ્ત થનારા સાખ્યાન'દમાં બુડેલા હાય તેથી અન્તદીપ (૦.) ના સામ્ય ઉપદેશ તરફ તેટલે। લક્ષ આપતા નથી. ૨. અતઃકરણ [મ. ન.] ચે.શા. ૫૨: બાળક નીતિનિયમને અધીન રહેવા કરતાં તે નિયમના પક્ષમાં રહે Acharya Shri Kailassagarsuri Gyanmandir Conscieuce છે, ખીન્તની સામે થઇને નૌતિનિયમનું સર્ક્ષણ જેવી રીતે કરે તેવી રીતે પેાતાની જાત સામે થઇને પણ કરે છે, એ સ્થિતિ જ્યારે સિદ્ધ થાય ત્યારે તેનામાં અતઃકરણના એટલે કે નિ:સ્વાર્થ રીતે કન્યના ઉપર જ પ્રેમ રાખવાની વૃત્તિને પ્રકાશ થયા એમ, પરિપૂર્ણ રીતે, કહી શકાય. ૩. અન્તઃપુરુષ [. .] ૧. ૬, ૫૦: ઈંગ્લેંડના લેાકની હેાટી સ ંખ્યા એવી છે કે જેઆને પેાતાના અન્તઃપુરુષ (C.) અને ધર્મ( Righteousness ) તે દુનીઆની દરેક વસ્તુ કરતાં વધારે કિંમતી છે. ૪. આત્મા અં, સા.] ભા. લે. ૨૫૦: એકંદર ખાટુ હાય ! કઇ તરફ . આત્મા વલણ ખતાવે છે તે જોવું, ૫. ચિદ્વ્રુત્તિ [અ. ક.] ની. શા. ૪૪: નૈતિક શક્તિને અંતઃકરણ અથવા ચિદ્વ્રુત્તિ ( કૅાયન્સ ) સિવાય બીજી રીતે સખેાધવા તેના કહે છે. ૫. ધબુદ્ધિ-વૃત્તિ [૬. ભા.] કા. લે. ૧, ૨૨૧: કેળવણીથી ધબુદ્ધિ (c.) જાગ્રત થવી જોઇએ. (૨) કા. લે. ૧, ૨૫૦: મહાસભાએ તે। આ વાત વિદ્યાથી આની ધર્મવૃત્તિ (કૉન્શ્યન્સ) ઉપર છેડી. ૭. સદૃસવિવેકબુદ્ધિ [ મ છ. સ. ૨૯, ૨૩૫] ૮. અંત:કરણદેવ [ ર્. ક. યુ. ૧૯૭૯, ૩૩૭ ૯. સારાસાર્બુદ્ધિ [ કે. હું. અ, તાં. ] ૧.૦ મનેાદેવના [. કે.] હિં. ગી. ૧૨૨: 'મનેાદેવતા' એ શબ્દમાં મનમાં ઉત્પન્ન થતા ઇચ્છા, દ્વેષ, ક્રોધ, લેાભ વગેરે સર્વ વિકારોનો સમાવેશ ન:કરતાં, માત્ર સારૂ ખે।ટું સમજવાની જે ઈશ્વરદત્ત અથવા સ્વાભાવિક શક્તિ મનમાં રહેલી છે તે શક્તિ જ પ્રસ્તુત પ્રકરણમાં વિવક્ષિત છે, એમ માનવાનું છે. આ શિકિતને જ ‘ સદસદ્ભિવેકબુદ્ધિ ’ (આ સદસવિવેકબુદ્ધિને જ ઈંગ્રેજીમાં C, કહે છે) એવું મેટું નામ આપવામાં આવ્યું છે. For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Conscious Conscionsness Moral conscience, નીતિયામક | અંત:કરણ [બ. ક. સુ. ૧૯૮૩, કાસ્તિક, ૧૦૪: આવા સૈન્ય જોતિએ સંખ્યાબંધ હોય જ નહીં. જે હોય છે તે દરેક પોતાના ઝમાનાના ઘણા માણસેમાં નીતિયામક અંત:કરણ (m. c. મેરલ કાિયન્સ) એટલે કે સદાચાર માટે આગ્રહી વલણ પ્રકટાવી શકે છે. Conscious, ૧. પરિદષ્ટ ન. દે.] હિં. ત.ઈ.પૂ.૧૫૭૬ સર્વાસ્તિવાદીના અવિજ્ઞપ્તિકર્મ અને વિજ્ઞપ્તિકર્મમાં અર્વાચીન માનસશાસ્ત્રના Sub-conscious ideas, feelings and activty ને સમાસ થયેલો જણાશે. યોગશાસ્ત્રમાં ચિત્તના પ્રત્યે (૧) પરિદષ્ટ (૨) અપરિદષ્ટ (subconscious) વર્ણવ્યા છે, અપરિદષ્ટ પ્રત્યે સાત ગણાવ્યા છે -જુએ પાતંજલસૂત્રના બીજા પાઠના ૧૫ માં સૂત્ર ઉપરનું વ્યાસભાગ્ય. ૨. બાધસ્વભાવ [ન. દે.] હિં. ત. ઈ. ઉ. ૧૩: આ વિદ્યા બે પ્રકારની છે: બેધસ્વભાવ (C.) એટલે સ્પષ્ટ ભાનવાળી અને અધવભાવ ( Subconscons ) એટલે જડતાવાળી ઝાંખી. પહેલી વિદ્યા તે સ્પષ્ટ વિવેકવૃત્તિ અને બીજી તે સામાન્યવૃત્તિવાળું જ્ઞાન. વિદ્યા તે પ્રત્યક્ષાદિ પ્રમાણુત્તિ અને સામાન્યવૃત્તિવાળું (અબોધપ્રધાન) મન તે ચિત્ત. (Psycho-ana.) જાગ્રત ભૂ.ગો.] Conscious activity–સંપ્રજ્ઞાત કાર્ય [કે. હ. અ. .] Conscious life, સચેત જીવન [મ.ન. ચે. શા] Conscious perception- le+ ચિતવેદન [હ. દ્વા. કે શા. ક. ૧,૩૨૭] consciousness, ૧. પ્રતીતિ, ચેતન, ભાન, જ્ઞપ્તિ, આંતરપ્રતીતિ [મ. ન.] ચે. શા. (૧) ૨૨૨: આવા અલ્પ વિસ્મરણથી તેમ અર્ધ વિમરણથી એમ સમજાય છે કે, જે અનુભવ અને તદનુસંગિક વિચારે અમુક સમયે રસ પેદા કરી અવધાનને રેકતા | હોય, તે તત્કાળ રસવાળી ન હોય તેવી ભાવનાઓને પ્રતીતિ બહાર જ કાઢી નાખે છે. (૨) ૬૯: પોતાના સંબંધમાં જે કોઈ આવ્યું હોય તે ઉપર વ્યાપાર કરીને ચેતનનું વલણ તે અવધાન એમ કહી શકાય. એને “ આંતર પ્રતીતિ અથવા જ્ઞપ્તિ” અર્થાત કેઈ પણ પદાર્થ આદિ પિતાના સંબંધમાં હોય તેનું અંદરની પાસા ભાન, એમ કહીએ તે ચાલે, ૨. આંતરચેતન મ. ન. ન્યા. શા. ૧૫૧.] ૩. પ્રજ્ઞા, બુદ્ધિ [આ. બા] આ. ધ. ૪૦૩: (હેકલના બે સિદ્ધાન્તોમાને એક એ છે કે ) (1) પ્રાણ ( Life), પ્રયત્ન (Will) અને પ્રજ્ઞા ચા બુદ્ધિ (૯) એ જડને જ વિકાર છે. ૪. અસ્મિતા [બ. ક.] અં. ૩૭: અને ઇ. સ. ૧૮૬૨ થી માંડીને દશ પંદર વર્ષ લગી થનારા ગ્રેજયુએટમાં... પોતાની સરસાઈની અસ્મિતા ( self-consciousness સેલફકૉન્શિયસનેસ) હોય, એ કુદરતી છે. ૫. સંવેદન [ન. ભ]. વ. ૨૩, ૪૭૧: પોતાના હૃદયની અંતઃસ્થિતિ એ યુગ્મના સંવેદન (c. ) માં પૂર્ણ પ્રવેશ પામતી નથી. ૬. સંવિ૬ [હી. વ્ર.] સ. મી. ૧૨ઃ આ સંવિદ્ અનુયૂત ક્ષણપરિણામી સતત ગતિમાન પ્રવાહ એ એક પ્રકારનું વસ્તુતત્ત્વ થયું. ૭. વિજ્ઞાન [ન. દ.]. હિં. ત. ઈ. પૂ. ૧૪૬, જુઓ Law of association. ૮. ચેતના પ્રિા વિ.] બુ. પ્ર. ૭૦. ૨૯૦: કોઈ પણ માણસ પોતાની જ ચેતનાના (c.) વ્યાપારમાં પૂરાઈ રહેલે હેાય છે. Consciousness of humanityમાનવાસ્મિતા બ. ક.] યુ. ૧૯૮૦, ૪૨: પ્રજામિતાના જેવી જ જ્યારે માણસમાત્રમાં માનવાસ્મિતા (c...) For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Consequent Conservative પ્રદીપ્ત થાય ત્યારે આ આપણી બન્ધતા અને ! -સત્કાર્યવાદનો સિદ્ધાન્ત ચેતન જગતને પણ મૈત્રી અને અહિંસાની ભાવના હરકોઈ વ્યક્તિને લાગુ પડે છે એમ પ્રસિદ્ધ જીવનશાસ્ત્રી મેયરે સુલભ થવાની; તે પહેલાં નહીં. સિદ્ધ કર્યું છે. Consciousness of self-2. ૨. શક્તિની અક્ષયતા [વિ. .] અહંકાર [પ્રા. વિ.] છઠ્ઠી પરિષ૬, ૧૯. ૨. આમાવી છે, આત્મસંવિદ [કે. | conservative, ૧. પ્રરક્ષક નિ. લા.] હ, અ. ન.. ધ. વિ. ૨૦ નવા વિચારને જ્યી પુરુષ તે Consciousness of time- મેટે સુધારો કરનારો કે સિદ્ધ સુધારાવાળે એ કાલાવછેદ, કાલસંવિદ (કે. હ. અ. ને.] શબ્દ પણ ઓળખાય...સમયને સિદ્ધ સુધારા Field of consciousness, 1. વાળો દર્શન દે તેની પહેલાં જે પુ સુધારાના ભાનની કટિ, સંવિકેટ (કે. હ. અ. ન.] મતને બાધ કરનારા તે સાધક સુધારાવાળા group conscionsness સાધકમાં કેટલાએક ઉછેદક (radical)રક્ષકસમુદાયાસ્મિતા, સમૂહાસ્મિતા બ. ક.] છેદક (liberal radical) ને છેદકરક્ષક અં. ૮૭: સમુદાયાસ્મિતા કે સમૂહાસ્મિતા (liberal conservative) હોય. એક તે (g. c. ગ્રંપ કાન્શિયસનેસ ) ની છરતી જૂના વિચારને નિમૂળ કરવાને; બીજે તે નવાને વ્યક્તિના નીતિબન્ધારણ ઉપર કેવી અસર થાય વિશેષ દાખલ કરવાને; અને ત્રીજો તે જૂનામાંનું છે એ વિષયને માનસશાસ્ત્રીઓ સમુદાયમાનસ ઘણું અવશ્ય રાખવાને તથા નષ્ણકાના નવાને (group psychology પ્રપ સાઈકોલેજી) નું દાખલ કરવાને ઉધમી હોય-જૂનાને હઠથી રાખી નવું નામ આપીને છેલ્લા ત્રણેક દાયકામાં જ રહેવાને મથે તેને પ્રરક્ષક (c.) કહીએ. તપાસવા લાગ્યા છે. ૨. સંરક્ષક [ન. લા.]. Objective consciousness ઈ. ઈ. ૧૮૨ જુઓ Liberal. પરાતન મ. ન.] ૩. સ્થિતિરક્ષક [મ. ૨.] Seat of consciousness-side શિ. ઈ. પ૨ હવે બે વિરુદ્ધ વર્ગો તવંગર થયા: સ્થાન [મ. ન. એ. શા.] એક જ સ્તની દોલત અને આબરૂ” વાળો, Suffusion of consciousness માની, સ્થિતિરક્ષક વર્ગ; અને બીજે નવી દલિતસંવિન્ને સમુલાસ [કે. હ. અ.ને.] વાળે, અહંકારી ઉચ્છેદક વગે. consequent, ૧. ઉત્તરાંગ [મ. ન.] ૪. સ્થિતિસ્થાપક, સ્થિતપાલક, ન્યા. શા. ૫: સાપેક્ષ નિદેશના બે અવ પૂર્વપક્ષી મિ. સૂ.] ચવને પૂર્વેગ, ઉત્તરાંગ એવું નામ આપવામાં આવે છે. “જો , ન હોયએ પૂર્વગ છે તો હ. બા. જી. ૫૬: અણુ કેટલાક યુવકો * , છે” એ ઉત્તરાંગ છે. સ્વ૯૫જ્ઞાન પામતાં પરપ્રકાશથી અંજાઈ જઈ યથાર્થ જોઈ શકતા નથી......પોતાના અનુભવ૨. ઉત્તરચર (રા. વિ. ] રહિત અપકવ વિચારને નહિ અનુસરતા એવા પ્ર. પ્ર. ૧૬૮: “સર્પદંશથી મોત નીપજે છે બહુ અધિક ભાગને તેઓ સ્થિતિસ્થાપક-થિતએ વ્યાપ્તિમાં સર્પદંશ એ પૂર્વચાર છે અને તેના પાલક-પૂર્વપક્ષી (c.) આદિ વિશેષણ આપી, પર મોત નીપજવું એ ઉત્તરચરની વ્યાપ્તિ છે. તેઓ પ્રતિ દુષ્ટ દષ્ટિ રાખી તેઓથી જુદા પડી conservation of energy, ?, જાય છે. શક્તિનિત્યતા, સત્કાર્યવાદ [આ. બી.] ૫. પ્રાચીનપંથી [ઉ. કે.]. આ. ધ. ૪૧૭: ઑર્ડ કેલ્વિન માને છે તેમ વ. ૨, ૧૩૦: આપણા સમાજની સ્થિતિ જગત બહારથી કોઈ શકિત જગતમાં ઉતરી ઉપર નજર નાંખતાં આપણને જણાશે કે – આવતી હોય તો સાયન્સના “C. o. D.' ના આપણે ઘણું જ c. (પ્રાચીનપંથી) છીએ છતાં સિદ્ધાન્તને બાધ આવે અને આ શકિતનિત્યતા આપણે નવીન વિચારો અને નવીન આવશ્યક For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Conservative Constitution તાઓને અનુસરતા રવીકારતા થયા છીએ. જાતનો ફેરફાર અસહ્ય ગણવાના. એટલે આ ૬. અગતિમાન સમય પ્રાગતિકાને ન હતો; ઘરરખુપણું ત્રીજી પરિષ૬, ૭૬: આપણા દેશમાં જે ! (e.) એ આ સમયનું ખાસ લક્ષણ કહી શકાય. વર્ગના હાથમાં આવા પ્રદર્શનને લાયકની Liberal conservative, 95વસ્તુઓ મોટે ભાગે હોય છે, તેઓ અગતિમાન રક્ષક [ ન. લા.) (e.) પ્રકૃતિના હોય છે. જુઓ Conservative. ૭. રૂઢિરક્ષક ચં. ન.] Consistency, ૧. એકરૂપતા [મન] ચે. શા. ૩૬૪. - સ્વદેશ, આદિવચન, સર રવીન્દ્રનાથને ભારતીય સંસ્કૃતિ માટે અનહદ માન અને ૨. સંગતિ [આ.બી.] મમતા છે અને છતાં તેઓ અવિવેકી રૂઢિ આ. ધ. ૧૨૦: જ્ઞાન અને ક્રિયાને સર્વથા રક્ષક નથી. વિભિન્ન ન ગણતાં એમને એક ચૈતન્યવ્યાપાર ના અવાન્તર ભેદ માનવામાં લાભ એ છે કે ૮. સ્થિતિચુસ્ત બ.ક.] ચૈતન્યની શકિતઓ એક એકથી સર્વથા અરાજ--જયંતિ વ્યાખ્યાને, ૧૪૪: શું હિંદુ સંબદ્ધ નથી પણ એક એકમાં અનુસ્મૃત છે અને એમાં કે શું જેનોમાં, અત્યારે એક બળવાન સર્વની આત્મામાં અખંડતા છે એ માનસવર્ગ કેવળ સ્થિતિચુસ્ત – .– છે. શાસ્ત્રના સિદ્ધાન્ત સાથે સંગતિ રહે. ૯. પ્રગતિવિરોધી [દ. બા.] ૩. એકાકારતા બ. ક.]. કા. લે. ૧, ૨૭૧: ઉપ૨ વર્ણવેલા ફેરફારથી ભ. ૧૧૭: પદ્યલેખનમાં જે ડણીની શુદ્ધિ જ સંતોષ માનનાર અને વધુ ફેરફારાની સામે અને એકાકારતા (કન્સિસ્ટન્સી c.) નળવવાના થનાર લોકો રાષ્ટ્રીય કેળવણીમાં પ્રગતિવિરોધી કરતાં તેને ઠેકાણે ઇષ્ટ ઉચ્ચારણની સુગમતા ( કન્ઝર્વેટિવ) પક્ષનું કામ કરે છે. કરી આપવાની જરૂર જ વિશેષ છે. ૧૦. આપખુ [વિ. ૨.] Law of Consistency-24પ્ર. ૧૯૭૨, ૪પ૯: આમાં જેટલે અંશે લેક- વિરોધનો નિયમ મિ. ન. ન્યા. શા. ૧૨] લાગણીને વશ રાખવાની સંસ્થાની શક્તિ, consistent– સુસંગત દિ. બા.] જેટલે અંશે આવેલાં ધર્મ અને વહેમનાં વળ- Constellation, (psycho-and. ) ગણ તેટલે અંશે તે આ૫રખુ–. વિચારરાશિ (. ગો.] ૧૧. સનાતની [નાથુભાઈ દયાળજી | Constituency, મતજી [બ. ક.] પટેલ.]. સુ. ૧૯૮૨, ભાદર, ૮૦ પ્રોફેસર યુ. ૧૯૭૯, માધ, ૫૫૩: ચીનના લોકો . વામિનારાયણ અને રાવસાહેબ દાદભાઈ જબરા સનાતની (c.) લોકો છે. જેવા પ્રતિનિધિઓ પોતાના મત૭૯લા (c. ) ૧૨. સનાતન [મ. હ]. માં વૈચકિતક શ્રદ્ધા જાળવી શક્યા છે તે ફરી સ. મ. ઉપઘાત, ૧૪: કૅન્ઝર્વેટિવ (સના- પાછા ચૂંટાશે. તન) પક્ષને પાર્લામેંટને એક સભ્ય તેને વિષે | Constitution, ૧. રાજ્યમાં ધારણ લખતાં કહે છે. બંધારણ (અજ્ઞાત) ૧૩. રૂપક્ષ [દ. બા. નવો]. ૨. આસ્રાય [ઉ. કે.] Conservatism,ઘરરખુપણું [કિ.ઘ.] સ. ૧૨, ૫૪: આ વખતે કોન્ટેસે પોતાને સહજાનંદ સ્વામી, પ્રસ્તાવના ૭: જે માટે એક આમ્રાય (c.) રચ્યું છે. સમાજના આગેવાનોને આત્મરક્ષણ માટે ૩. શાસનતંત્ર [બ. ક.] નિરંતર ડેાળા ફાડી તપાસતાં રહેવું પડે, તે અં. ૬૫: રિસ્પોન્સિબલને માટે જવાબદાર આગેવાન સ્વાભાવિક રીતે જ “જીનું એટલું શબ્દ હાલ ચાલે છે તે તે પુસ્તકશાળાના સેનું ' ના પક્ષમાં રહેવાના; એ કાઈ પણ કબાટમાંથી કોઈ પુસ્તક કહાડિયે ત્યારે તેની For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Constitution જગા સાચવી રાખવાને લાકડાનું ચેાસલું મુકિયે છિયે તેના જેવા છે. લાકમતાથીન ‘પ્રાચીન’ ‘શાસન ' ( government ) કે ‘શાસનત ત્ર (.)કે ત ત્ર(administration)એ શબ્દ આ અને માટે વપરાવા જોઇએ. ૩. શાસનપ્રકૃતિ, પ્રકૃતિ [દ. બા.] કા. લે. ૧, (૧) ૬૨૬: રાજ્યતત્રમાં ભાગ લઈશું ત્યારે પણ પ્રશ્નની પ્રકૃતિને અનુકૂળ પડે એવી જ શાસનપ્રકૃતિ (કાન્સ્ટીટયૂરાન⟩ખીલવીશું. ( ૨ ) ૬૯૮: માન્ટેગ્યુચેમ્સફર્ડ સુધારા વખતે હિંદુસ્તાનની પ્રકૃતિ(કાન્સ્ટીટયૂશન)નક્કી કરવાની અનેક યાજનાએ દેશ આગળ રજૂ થઇ હતી. ૪. રાજ્યતંત્ર [ક. મા. ] કે. લે. ૧, ૧૧૫: જે લેાકસમૂહમાં સત્તાના વિભાગ અને હકના સંરક્ષણ માટે વ્યવસ્થા નથી, ત્યાં વ્યવસ્થિત રાજ્યતંત્ર ( c. ) ની ખામી છે. Constitutional~1. સનિયમ [ન. ભેા. ] ૧. ૧૬, ૭૩૪: પદ્યરચનાના રાજ્યમાં હાવા c. agitation ( સનિયમ સÀાભણ ) માટે હુને શાસન નહિ મળે તે! હું પેાતાને ધન્ય માનીશ. ૨. વૈધ [દ. ખા. ] Constitutional monarchyનિયન્વિત રાજશાસન [હ. મા.] હિ. રા. ૫: અગ્રેજી રાજ્યસ’સ્થા નિયત્રિત રાજશાસન ( . m. ) નું ઉદાહરણ થઇ પડી છે. ૪૩ Goustitutionalist ૧. ૧. શાસ્ત્રવાદી [હિ. હિ.] વ. ૨૨, ૭૫૯: ઞીત શાસ્રવાદી એટલે કે CS ૨. બંધારણપક્ષી [બ. ક ] સુ. ૧૯૯૨, ભાદરવેા, ૭: બીજી ચૂંટણીને પરિણામે બનેલી ધારાસભામાં ઉદારપક્ષીએ અને સ્વતંત્રપક્ષીએ ઉપરાંત સ્વરાજ્યપક્ષીએ અને તેમની સામે જ પડવાની નીતિને વળગનારા સરકારપક્ષી કે મધારણપક્ષીએ (e. s) એમ બેના ચાર પક્ષ થયા. ૨. બધાણુશાસ્ત્રી [બ. ક.] સુ. ૧૯૮૨ આષાઢ ૧૦૯: આ સજોગામાં Acharya Shri Kailassagarsuri Gyanmandir Constructive બંધારણશાસ્રીએ (c. s ) ની ભલામણ મુજબ માનનીય પ્રથા (convention)એ જ છે કે ખનતાં લગી કિમિટમાં કરવામાં આવેલા ઠરાવેાને જ મંજૂર રાખવા. Constrained, પ્રયત્નસાધ્ય [મ. ન.] ચે. શા. ૮૮. Construction, ઉપચયકિત [ મ. ન. ] ચે. શા. ૨૭૩: છેવટ કલ્પનાની છત્રભૂત જે ઉપચયશકિત તે, કાĆનાં નવાં નવાં સચાજન કરી લેવામાં ઉપયાગી થાય છે. Constructive, ૧. ઉદ્દભાવક [ગા. મા.] સ. ચ'. ૪, ૮૩: નૈરાશ્યટષ્ટ અવસ્થાએનાં કારણ વિચારતાં જેવા આ પ્રતીકારક ( Remedial) ધર્મ છે તેવા જ આશાદૃષ્ટ અવસ્થાનાં કારણ વિચારતાં ખીન્ન ઉદ્ભાવક (Creative, C.) ધ' છે. ર. સાધક [. કે.] વ. ૬, ૭૮: તેમને ( મણિલાલને ) હાથે ઉચ્છેદક સુધારો ગુજરાતમાં તે હમેશને માટે નિર્વાણ પામ્યા અને નવા ઐતિહાસિક (historical) સાધક (c.) સુધારાને જન્મ મળ્યા. ૩. સ્થાપક [. ન.] સ. ગેાવનસ્મારક ક, ૮૪: એ ઉપરથી એમ નથી સમજવાનું કે વિનાશક (destructive) શંકાઓમાં જ હેમની બુદ્ધિનું પવસાન થતું, તેની બુદ્ધિ પ્રધાનપણે સ્થાપક (૯.) હતી. ૪. કૃતિપ્રેરક [બ. ક.] . ૬ઃ એમના બુદ્ધિ-હૃદય-કલ્પના— અંતઃકરણ-ભાવના શક્તિરૂપ આખા ચક્રનું મુખ્ય વલણ જન્મથી જ વ્યવહાર (Praetical પ્રેકિટકલ), અનુભવગમ્ય (Positive પેાઝિ ટિવ) કૃતિપ્રેરક (૯. કન્સ્ટ્રકિટવ) જ્ઞાન તર્ક વિશેષ હતું. આથી કરીને ટીકારશકિત (Critical power ક્રિટિકલ પાઉવર)માં તેમ સારુ જે ક ંઇ લાગે તે ત આકર્ષાવું તથા ગમે ત્યાં હોય ત્યાંથી તેને અનતાં સુધી અપનાવી લેવું એ મધુકરવૃત્તિ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Consumption Contradictory (ecclectic spirit saf25 fuel)Hi Continuous quantity, 43420 - અંબાલાલભાઈ એમના પછીના ઝમાનાના | પરિમાણ [મ. ન. એ. શા.] ઉત્તમ વિદ્વાનેથી યે ઊતરતા ન હતા. contradition, વ્યાઘાત, વિપ્રતિપત્તિ ૫. મંડનાત્મક ચિં. ન.] [હી. ત્ર] સ. ૧૯૨૧, ફેબ્રુઆરી; એ તો ખરું જ છે કે સ. મી. (૧) ૪૬: ઘણુ કાળ સુધી સામાન્યકોઈ પણ સિદ્ધાન્તનું ઉત્તમ સ્વરૂપ તે વિધાનાત્મક (positive) મંડનાત્મક ( c.) હેવું તઃ સ્વીકૃત આ મત પ્રચલિત હતું, પણ જોઇએ. પછી જ્યારે બાકલી નામે તત્ત્વચિંતક પદા થો ત્યારે તેણે તેમાં વ્યાધાત સિદ્ધ કરી ૬. સં જક [કિ. ઘ.] બતાવે. (૨) ૯૦; તાત્પર્ય કે વિજ્ઞાનવાદીના ન. સ. ૧, ૩પ૦: હમારી પ્રવૃત્તિઓ કેવળ મત પ્રમાણે જે ભાવના તર્કદૂષિત ન હોય, જેમાં વિવંસક (destructive) છે. હાલની સ્થિતિ પરિણામે કોઈ પણ પ્રકારની વિપ્રતિપ્રત્તિ ન ને નાશ થયે સમાજ માટે હમારે સંજક સંભવે, તે ભાવના સત્ય. (c.) સિદ્ધાન્ત શે છે તે અમને બતાવો. Contradiction in terms 2. ૭. રચનાત્મક અજ્ઞાત-નવજીવન] વદતવ્યાધાત [ મ. ન. ] ૮. યોજક, સમાયોજક [ કે. હ. ચે. શા. ૭૦ઃ પ્રથમ તો એ જ છે કે અઅ. ન.] પ્રતીત ચેતનવ્યાપાર અર્થાત ચેતનવ્યતિરિકત Constructive imagination ચેતન એ તો વદવ્યાઘાત છે. ઉપચાયક ક૯૫ના [મ, ન.] ૨. શબ્દવિરોધ [૨. મ.] ચે. શા. ૨૮૨: કલ્પના અનવલોક્તિ વસ્તુ- ક. સા. ૧, ૧૮: અમે તે “શીઘ્ર કવિતા ગતિનું ભાન પામવા યત્ન કરે છે એટલું જ નહિ, એ શબ્દવિરોધ જ ગણીએ છીએ. દુષ્ટ પવિત્રતા પણું તેવી વસ્તુગતિનું યથાર્થ સમજવા જેવા કે કર દયા હોય, તે શીધ્ર કવિતા હોય. હ પણ ક્યાં કરે છે. કોઈ શાસ્ત્રીય ઊહ ૩ અન્તવિરોધ નિ. ભો] ચથાર્થ રીતે સ્થાપિત થાય તો સામાન્ય નિર્ણય Law of Contradiction-. રૂપે, સર્વમાન્ય સિદ્ધાન્તરૂપે મનાય છે. પરંતુ વ્યાઘાતનો નિયમ [મ. ન.] ત્યાં સુધી આવવું એ કામ ઉપચાયક કલ્પનાના ન્યા. શા. ૧૩: બીજે નિયમ વ્યાધાત. એકની પ્રયાસથી જ સિદ્ધ થાય છે. એક વસ્તુ અમુક રૂપે હોય કે ન હોય એમ એકી Coustructiveness--221 વારે ને એક જ સ્થાને બની શકે નહિ. [ચં. ન.] ૨. વિરોધનો નિયમ [મ. ૨.] વ૦ ૭, ૧૮: જુઓ Compromising. અ. ન્યા. વિરોધ (c.) નો નિયમ કોઈ પણ Consumption, (Pulo Eco.) EUCALL ચીજ હોઈ અને ન હોઈ શકે નહી. [ અજ્ઞાત ] Contradictory, ૧ વ્યાહત [મ. ન.] Contact–સંનિર્વ [ મ. ન.] એ. શા. ૩૬૨: શ્રદ્ધા અને અશ્રદ્ધા એ આ ચે. શા. ૧૯૬૪ સ્થાનસ્વરૂપ પર અમુક પ્રકારે બહુ નિકટ સંબંધવાળાં છે, અને, કોઈ સંનિકને ઓળખવાથી દિગછિન્ન એવાં કઇ બે વિરૂદ્ધ અથવા વ્યાહત નિદેશ પરત્વે બે સ્થાનનું જ્ઞાન સંભવે નહીં. મનની જે સ્થિતિ તેનાં રૂપાન્તર માત્ર છે. Contingent, અનાવશ્ય [મ. ન.]. ૨. વિસંવાદી [રા. વિ. ન્યા. શા. ૧પ૧. પ્ર. પ્ર. ૯૯ આને આપણે બીજી ભાષામાં continuity, સાતત્ય પ્રિા વિ.]. એમ પણ કહીએ કે “હા” અને “ન” પરસ્પર Continuity of interest PR- વિસંવાદી છે, ‘હા’ અને ‘ના’ પરસ્પર વિરુદ્ધ નિર્વાહ મિ. ન. ચે. શા.] છે અને “હ” અને “ન' પરપર ઉદાસીન છે. For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Contrary Conversion ૩. સવશે વિરુદ્ધ, પરસ્પરવ્યાહત, | Conversationalist, ૧. સંભાષણવિરુદ્ધ [હી. વ.] પટ, સંવાદચતુર [દ. બા.] સ. મ. ૧૪૨: જુઓ Contrary. ૨. વાતડાહ્યું [જૂન-વિ. મ.] ૪. મારક [દ. બા.] | Converse, વ્યતિકાન્ત [મ. ૨.] contrary, ૧. વિરુદ્ધ મિ. ન.] જુઓ Conversion. ન્યા- શા. ૧૫૫. Conversion, ૧. પરિવર્ત [મ. ન.] ૨. અંશત: વિરુદ્ધ [હી. વ્ર.] ન્યા. શા. 9: નિર્દેશનાં ઉદ્દેશ અને વિધેય સ. મ. ૧૪૨: તર્કશાસ્ત્ર વા ન્યાયશાસ્ત્રમાં પદ પોતપોતાનાં સ્થાન બદલે તેને પરિવર્તન સશે વિરુદ્ધ ( Contradictory) અને કહેવાય છે. અંશતઃ વિરુદ્ધ (c.) એ બે ની વચ્ચે ઘણો ૨. પરિવૃત્તિ [રા. વિ.] મહત્ત્વનું અંતર સ્વીકારવામાં આવ્યો છે. પ્ર. પ્ર. ૧૦૭: કેટલાએક વાણીઆ વૈષ્ણવ ૩. વિરોધી દિ. બા.. છે તેની પરિવૃત્તિ કેટલાએક વૈષ્ણવ વાણીઆ Contributor, ભાગગ્રાહી [દ. બી.] છે' એમ સાદી રીતે જ કરી શકાય. Convention, ૧. સંકેત [૨. મ.] ૩. વ્યતિકમ [મ. ૨.] ક. સા. ર૭૭: સુધરેલી દુનિયામાંના એકે અ. ન્યા. જ્યારે આપણે કઈ પણ નિદેશના એક દેશના સાહિત્યમાં કવિતા પિંગળના ઉદેશ અને વિધિને સ્થળાંતર કરીએ ત્યારે (છંદના) નિયમ પ્રમાણે થઈ છે, માણસજાતિના વ્યતિક્રમ થયો કહેવાય; પણ યતિકમણીય અનુભવથી સમજાયું છે કે કવિતાને અને છન્દ ( Convertible) નિર્દેશમાંથી વ્યતિકાન્ત (motre) નો સંબંધ માત્ર સંકેત (e.) ને (converse) નિર્દેશ કરતાં આપણે બે નિયમો નથી પણ અંદરના સ્વરૂપને છે. દયાનમાં રાખવા પડશે; (૧) નિર્દેશને ગુણ ૨. પ્રણાલિકા [ક. મા.] ( અભાવવાચક અથવા અસ્તિત્વવાચક ) તેનો ગુ. ૧૯૮૦, ભાદ્રપદ, “પ્રણાલિકાવાદ”, ૨ઃ તે રહેવો જોઈએ, અને જે પદનું વ્યતિક્રમણીય પૂર્વ તરફ પૂજ્યભાવ એ સંસ્કારનું એક નિદેશમાં ગ્રહણ ન થયું હોય તેનું કદાપિ અગત્યનું અંગ છે. પણ એ પૂજ્યભાવને અનુ વ્યતિકાન્ત નિર્દેશમાં ગ્રહણ થવું જોઈએ નહી. ભવનાર ઘણુ વખત જુની પ્રણાલિકાને ભક્ત (Psycho-ana.) વિપર્યય [ભૂ.ગો.. થઈ જાય છે. Conversion by contraposi. ૩. પ્રથા [બ. ક.] tion, વિપરીત પરિવત [મ. ન.]. સુ. જુઓ Constitutionalist. ન્યા. શા. ૭૩: પન પરિવર્ત કરવામાં બે કમ conventional-૧. કૃતક [ગો.મા.] રાખવા પડે છે, કેટલાંક માણસ દેશી નથી, સ. ચં. ૪, ૪૯૯: કુમુદિની મૂળથી ત્રુટી!! એને પરિવર્ત “કેટલાંક દેશી, માણસ નથી” કૃતક (કૃત્રિમ, 0.) જગ--ધમથી છુટી એમ નહિ થઈ શકે. એમાં તો પ્રથમ વિપરીત૨. સાંકેતિક [૨. મ.] કરણ કરવું પડશે; પછી શુદ્ધ પરિવત થઈ ક. સા. ૪૩: નાટકની અધમ સ્થિતિનું આ શકશે. “કેટલાંક માણસ દેશી નથી”; (વિપરીત) સિવાય એક બીજું પણ કારણ છે; અને તે કેટલાંક માણસ વિદેશી છે” આમ કરવાથી એ કે ગુજરાતી સાહિત્યમાં સર્વાનુભવરસિક “કેટલાંક માણસ દેશી નથી ” એ –રૂપ કવિ ઘણા થોડા કે ભાગ્યે કઈ જ છે. કેટલાક બદલાઈ તેનું “કેટલાંક માણસ વિદેશી છે” એવું નાટક લખનારને સાહિત્યનું કંઈ જ્ઞાન હોય છે ઈ-રૂપ થયું, એટલે શુદ્ધ પરિવર્તન સહજ બની ખરું પણ તેથી કંઈ કવિત્વશક્તિ આવતી શકશે; “કેટલાંક વિદેશી, માણસ છે. ” આ નથી. સાંકેતિક નિયમો પાળેલા અને સાંકેતિક પ્રકારના પરિવર્તને વિપરીત પરિવર્ત કહે છે. પદો વાપરેલાં જોવામાં આવે છે, પણ ભાવનો Conversion per accidensપ્રવેશ તે કઈ ઠેકાણે નજરે પડતો નથી. વિશિષ્ટ પરિવત [મ. ન.] For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Convertible ન્યા. શા. ૭૩: “ કાન્તિમાનૢ વસ્તુ માત્ર આનદ આપે છે” એને પરિવત “ આનંદ આપનાર વસ્તુમાત્ર કાન્તિમાન વસ્તુ છે” એમ કરવા તે ખોટા છે, “કેટલીક આનદ આપનાર વસ્તુ કાન્તિમાન વસ્તુ છે” એ પરિવર્ત ખરાખર છે. આને વિશિષ્ટ પરિવ` કહે છે. ૨. વિશિષ્ટ પરિવૃત્તિ [રા. વિ.] પ્ર. પ્ર. ૧૦૭: ‘હા' માં કર્તા સર્વદેશીય છે પણ વિધેય હ ંમેશાં સ`દેશીય હેતું નથી માટે એવી જગાએ પરિવૃત્તિ કરતાં ‘હા” ને ખલે ‘હુ’ વાકય કરવું પડે. આને આપણે વિશિષ્ટ પરિવૃત્તિ કહીશું. Simple conversion-૧. શુદ્ધ પરિવત [મ. ન.] ન્યા. શા. ૭૩, જીએ! Conversion by Contraposition. ૨. સાધારણ વ્યતિક્રમ [મ. ૨, અ, ન્યા.] Convertible, વ્યતિક્રમણીય [મ. ૨.] ૪૬ અ. ન્યા. જીએ onversion. Convocation, ૧. પદવીદાન [આ.બા.] | ૧, ૧૮, ૧૦૭: બનારસ હિન્દુ યુનિવર્સિટીનું કન્યાકેશન’ યાને પદવીદાન. ૨. પદવીદાનસમાર‘ભ [ગૂ. વિ.] Copraphitia, (psycho-ana.) મલા ત્સર્ગપ્રિયતા, મલપ્રિયતા [ભૂ. ગો.] Copy, ૧. કિત્તો [જૂના–ન. લ.] ન. ગ્રં. ૩, ૧૬૫: નમુનાની એક લીટી લખી આપી હેાય તે પ્રમાણે જોઇ જોઈને લખવું તેને ઇંગ્રેજીમાં કાપી કહે છે, એને પહેલાં નિશાળેમાં કિત્તો કહેતા. Copy book-૧. દા પીસ્તાન [નાકરણઘેલા] ૨. હૃસ્કતશિક્ષક [અજ્ઞાત ] ૩. અનુલેખનપુસ્તક [મ. ર.] શિ. ઈ. ૧૦૦: ધીમે ધીમે અનુલેખનપુસ્તકો માં નીતિસૂત્રેા પણ આપવાં જોઇએ. Copywriting—અનુલેખન [ગૂ. વિ. વિ. ૪૬] Copyright—૧. નકલહક [વ્યાજ. ૨. ગ્રંથસ્વામિત્વ, સ્વામિત્વ [. ખ.] Co-respondent, (a) સહુપ્રતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir Cosmopolitan વાદી-સહપ્રતિવાદિની [બ. ક.] સ. કુ. ૭પઃ પડવાને દિવસે પેાતાની જ મેડીમાં પેાતાના જ પલ ગપર વ્યભિચાર કનાર પતિએ ખીજને જ દિવસે તેની સહ-પ્રતિવાટ્ટિની ( C, ) ની જ શીખવણીએ પ્રત્યારોપ ઘડી કહાડયા. Corollary, ૧. ઉપન્યાસ [મ. ર.] સિ. અ. ૪૨: તમારૂં જ ઇંગ્લિશનું એટલું તે। જ્ઞાન છે કે ‘હિરેડિટી’ અને ‘ડિસે’ટ’ ને અ તમે સમજી રાકેા, મહત્ત્વના નિયમ હિરેડિટી ’ કે ‘ડિસેન્ટ’ના છે જ નહીં; મહાનિયમ ઇવેાલ્યૂરાન’ને-ઉદ્દેને-છે. એ નિયમથી મનુષ્ય જાતિની ઉતરતા જીવમાંથી ઉત્પત્તિ (ડિસે ટ) સમાવી શકાય છે; એ નિયમમાં સતતિને (હિરેડિટી) પૂર્જાના મુખ્ય ગુણ। પ્રાપ્ત થાય છે, એ સત્ય ઉપન્યાસ તરીકે આવે છે. ૨. ઉપસિદ્ધાન્ત [ હ. પ્રા. ગ. ૫.૬ ] ૩. ફલિત સિદ્ધાન્ત [દ. બા] Correspondence, ૧. અનુવિધાયકવ [મ. ન] ચે. શા. ૧૧૩: જે પ્રત્યક્ષ ક્ષણિક છે તેને ઉપદ્મવનારા તતુસંઘ પણ ક્ષણિક જ હાવા બ્લેઇએ. પરંતુ આવું અનુવિધાયકત્વ સારો પૂર્ણ નથી. ૨. અનુરૂપતા, સંવાદિતા, સામ્ય [ હી. ત્ર, ] સ. મી. ૯૮: આપણે જોયું કે પદાર્થ અને પદા વિષયક જ્ઞાનની અનુરૂપતા તે સત્ય. Correspondence theoryખંબપ્રતિબિંબવાદ [ હી. ત્ર. સ. મી. ૧૬૩] Cosmogony, સ`મીમાંસા, જગદુત્પત્તિમીમાંસા [દ. બા.] Cosmology, ૧. સ`મીમાંસા, સૃષ્ટિરચનાવિદ્યા [૬. મા.] Cosmopolitan, dj. ૧. વિશ્વગ્રાહી [મ. રે.] For Private and Personal Use Only શિ. ઇ. ૪૨: ઉચ્ચતર શિક્ષણ હમેશાં વ્યક્તિવિશિષ્ટ અને વિશ્વગ્રાહી છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Cosmos Cosmos, ૧. સુવ્યવસ્થ-સુપ્રયુકત-સુવિન્યસ્ત-રચના [હી. . સ. ૧૭૧:] Cosmi, સુવ્યવસ્થ, સુવિન્યસ્ત [હી. . સ. મી. ૧૬૧] Councellor, મન્ત્રદ [મ. સૂ.] ગેા. જી. ૧૭૯ઃ ત્યાં થોડા દિવસ રહી મારખીના કામ સારૂ મન્ત્રો ( . s ) પક્ષવાદીએ (pleaders) આદિ કેટલાક ગૃહસ્થાના મત લીધા. ૪૭ ૨. સ્રષ્ટા [ન. ભા.] Creative faculty—૧.સશકિત [511. 211.] ૨. નિર્માણુશકિત [ કે. હ.] Acharya Shri Kailassagarsuri Gyanmandir Crude અ. શ. ઉપેાદ્ઘાત, ૨૭: અનુવાદની પદ્ધતિ પડિતની નહિ પણ પ્રતિનિર્માતાની રાખી છે. પંડિતાઇના અનુવાદ પરભાષાના સાહિત્યના દુભાષિયા છે, એ કઈ સ્વભાષાના સાહિત્યના કુટુખી નથી. મુળની નિર્માણુશક્તિ (૦. .) ની સરસાઈ કરતી પ્રતિનિર્માણશક્તિથી (Recreative genius) જે અનુવાદ રચવામાં આવે છે તે જ સ્વભાષાના સાહિત્યનું અંગ અને છે. Creche, (public nursery for children) જાહેરખાળગૃહ [ સૌ. સરાજીની મહેતા] Country-house, દેશગૃહ [..] વ. ૧, ૧૩: અમીરવની વગ વધારવામાં ‘કન્ટ્રીહાઉસ’ચાને ‘દેશગૃહ' ( ભાગવતના બાલપ્રાધનીટીકાકાર એક સ્થળે શેરાઃ અને જ્ઞાનપતા: ના અર્થ “પુરર્વાસન” દેશવાર્તાસન” એ શબ્દોથી કરે છે. એમાંથી ‘Country' ને માટે ‘દેશ’ શબ્દ સૂયા છે) પણ એક મુખ્ય સાધન થાય છે. Course-string, ( Arch. ) દો જગી અદાલત [ગ. વિ.] Court-martial, [ ૬. બા. ] Courtship, સંવનન [ગા. મા.] સ. . ૫, ૩૨૨: પરિશીલક મદન સંવનન(સંવનનમ્પ્લગ્ન વ્હેલાં સ્ત્રીને વશ કરવાને પ્રયત્ન '., wooing ) કાલથી વિવાહ સુધી ખીજદશામાં રહે છે. ૩. જીવનમંત્ર, વ્રત, કુલરીતિ, કુલત્રત [૬. બા.] ૨. પ્રિયારાધાન, અનુનય [ ભા.] criterion, ૧. આદર્શ, પ્રમાણ, કસોટી Creative artist, ૧. કલ્પક [વિ.ક.] [હી. ત્ર. સ. મી. ૧૭૩]. ર. માપ, ગજ, ગમક[દ. આ] Criticism of interpretation નિરૂપણાત્મક વિવેચન [ર. મ.] કા. ૧, ૩, ૨: કલાકાર ઉર્ફે કલ્પક (આપ્યું આ શબ્દને ‘હુમ’ શીવાય ખીન્ને ખાસ અ આપતા નથી. અહીં તેને મૂળ ધાતુ વપ ( કરવું, સરવું) પરથીયેાજીને ‘ ક્રીએટર; ક્રીએટીવ આર્ટીસ્ટ' એવા અર્થાંમાં વાપર્યા છે) નું સર્જન તેની તથા તેના સહાનુભાવકની માનવતાનાં અંગમાત્રને, અને તે પુરેપુરા, ખીલવે ને તાપે છે. છુ. પ્ર. ૭૧, ૧૮૮: Criticism of Intorpretation (નિરૂપણાત્મક વિવેચન)નું એક જ કા પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં થયું છે અને તે દચારામના હિન્દી કાચ ‘સતસૈયા’ ઉપરની ગુજરાતી ટીકા. Critique, મીમાસા [મરાઠી,ટિ. ગી૬ ૮] Cross Division, Division. Crude, મૂળભૂત [મ. ન. ચે, શા. ૫૪૧] સ્ત્રીસ્વાત-ચવાદ, ૨૬૫: નહેર ખાળગૃહ (૦.) માં ખાળકોને ઉછેરવાની પ્લેટાની યોજના કરતાં આ યોજના ઘણી જ વધારે ઉત્તમ છે. Creed, ૧. મૈાલિક સન્તવ્ય [ચ, ન.] સ. ૧૯૨૧, ફેબ્રુઆરી, કાગ્રેસના મૈૌલિક મન્તવ્યમાં-ક્રીડ” માં-અમર્યાદિત સ્વરાજ્યના સ્વીકાર તે કરાવી શકચા હતા. ૨. સિદ્ધાન્તસૂત્ર [હિ. હિ] For Private and Personal Use Only ૧. ૨૦, ૪૭૧: પ્રમુખ શ્રી હકીમજીએ ગાંધીજી પ્રત્યે વફાદારીપૂર્વક પણ ન્યાયની રીતે ઠરાવ્યું કે હઝરત માહાનીના સુધારે કાન્ગ્રેસના મૂળ સિદ્ધાન્તસૂત્ર (c.) ની વિરુદ્ધ છે અને તેથી તે આ પ્રસંગે વિચારી શકાતા નથી પણ એ મૂળ સૂત્રમાં ફેરફાર કરવાની દરખાસ્ત લાવી શકાય છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Crusade ૪૮ Cynic crusade, ૧. ધર્મયુદ્ધ [અજ્ઞાત] દરરોજ પતિ પત્ની વચ્ચે ચાલતાં અને પતિ ૨. ધર્મ સંગ્રામ [હા. દ.] બિચારે કંટાળી અડધો ઉધમાં અડધો જાગતો ઉ. ૪. ૧૦: પણિામે ૧૩ ધર્મસંગ્રામે પડ પડયે લેહી બાળ. (C. s) થયા, ને ફેગટ ગયા. ૩. કાન્તાબેધ દિ. બી.] Gulture, ૧. સંસ્કાર [અજ્ઞાત custodian, ન્યાસરક્ષક-પાલક દ.બી.] ૨. સંસ્કારિતા [અજ્ઞાત cuticle, ૧. રક્ષચમ નિ. લ.] ૩. સંસ્કૃતિ [અજ્ઞાત]. ગુ. સા. ૨૫, ૨૪૧ઃ રક્ષકશ્ચમ (C.) એ cumulative, ૧. પ્રગુણિત [બ. ક.] | સૈથી ઉપલું પડ છે. ફેલો થાય છે ત્યારે ઉપસી આવે છે તે જ, ક. શિ. ૧૯: The poorest and the lowliest and the lost જેમ ઈગ્રેજીમાં Cyclone, વાયુવમલ [ ન. લ. ] દરેક કડીમાં આવે છે, તેમ અનુવાદમાં ય તેને ગુ. શા. ૨૩, ૧૬ઃ સઘળા વહાણવટીઓને તે શબ્દ ફરી ફરીને આવવા જોઈયે: એકને ચેતવણી દાખલ જાહેર કરવામાં આવ્યું હતું કે એક બિંદુએ ઘા ફરી ફરીને પડતાં જે પ્રગણિત એક નાનું સરખું વાયુવમલ (સાઈકલન જેને (c.) અસર થાય, તે ઈષ્ટ હોવાથી. ઈગ્રેજીમાં કહે છે તે) સગર બેટ ઉપરથી ઉપડી૨. વિવર્ધિત [બ. ક.]. ને એ દિવસે પશ્ચિમ ભણી વળનાર છે. ઇ. દિ. ૫૩: સંસ્કૃતિના સંક્રાન્તિકાળમાં - ૨. વંટોળચક્કી [બ. કે.] મોટા અને વ્યાપક ફેરફારો જ્યારે ડગલે ડગલે સ. કુ. કપ: મોદશાઓની આવી વટેળ ચક્કી (સાઈકલન c.) કોઈ પણ કર્તા ચિત્રી વિવર્ધિત વેગ (c. velocity) થી થતા હશે ખરી? આવે છે ત્યારે તેને ઈતિહાસ ઊકેલવા રચવામાં ૩. સાગરાવર્ત [દ. બી.] મુશ્કેલી પડે જ છે, એ જાણીતું છે. Cyclopedia, gal Enclyclopedia. ૩. ધારાવાહી, ઉપચીયમાન cynic, નિઃસારવાદી [દ. બા.] [ પ્રા. વિ. ] cynical, ૧. વકભાવી [સૌ.લીલાવતી] ૪. પિંડિત, સમુશ્ચિત [૬. બા.] રેખાચિત્રો અને બીજા લેખે, ૪૧૨:બહારથી Cumulative meaning—24- એ વકભાવી (c.) દેખાય છે પણ એની પાછળ ચિત અર્થ [ પ્રા. વિ.] હૃદયના ધબકાર ચતુર જેનારને તરત દેખાઈ curtain-lecture, ૧. નિશાભાષણ આવે એવો છે. [ ઉ. કે. ] cynicism-૧. અવગણનાપૂર્ણ વ. ૧, ૬૨ઃ નિશાભાષણો નબળા મનના અરુચિ [૨. મ.] પુરો ઉપર કેવી અસર કરી શકે છે તેના જ્ઞાન ક. સા. ૨, ૩૪૭: પાત્રોના લક્ષણની ઘટનામાં વાળી જમીનંદન શેઠની માને આ બધા કર્તાએ વૃત્તિઓના સ્વાભાવિક ઉગ તરફ એવી વૃત્તાન્તમાં સરસ્વતીચંદ્રનું ભવિષ્ય શંકાશીલ અવગણનાપૂર્ણ અરુચિ (c.) દર્શાવી છે કે જે લાગ્યું. વિષયમાં કોઈ પાત્ર પૂજ્ય લાગવા માંડ્યું હોય ૨. રાત્રીભાષણ [ભોગીન્દ્રરાવ રત- તે જ વિષયમાં તે ક્ષદ્ર છે એમ વચ્ચે વચ્ચે નલાલ દીવેટિયા ] ફલિત થાય છે. દીવાળી કે હળી, ૧૬: આમ રાત્રીભાષણો ' ૨. તત કિંવાદ [દ બી.] For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Dais www.kobatirth.org ૪૯ D Vais, ૧. ઉચ્ચાસન ત્રીજી પરિષદ્, ૧૫૫ મહારાણી વિકટેરિયાની પ્રતિમાની આસપાસના ઉચ્ચાસન (d.) ઉપર મધ્યભાગે પ્રમુખના ટેબલ અને તેની અને બાજુએ એજન્સીના અમદૃારા ખીરાજ્યા હતા. ર. વ્યાસટ અ. ક ] અ.૧૨૫: પ્રમુખપદને માટેદા॰ાસ બિહારી ઘાષને પસદ કરવાની ઔપચારિક ( formal ફાલ) દરખારતના ભાષણેા પૂરાં થતાં તે રા. રા. બાળ ગંગાધર ટિળક બ્યાસપાર્ટ (તે. સભામડપમાં એક છેડે રચેલું ઉચ્ચાસન, જેના ઉપર મચમાં પ્રમુખનાં ખુરસી ટેબલ)ઉપર હુડચી જ! ૩. વ્યાસપીઠ [અજ્ઞાત] ૪. વ્યાખ્યાનપીઠ, શિષ્ટપી [દ.ભા.] Data, ૧. સામગ્રી [હિં. હિ.] ૧. ૧૬, ૭૪૪: વસ્તુત: જેને આવી દૃષ્ટિએ સિદ્ધાન્ત કહેવામાં આવે છે એ અપૂર્ણ સામગ્રી (d.) ઉપરથી કાઢેલેા હાઇ ખરે સિંદ્ધાન્ત જ નથી. ૨. પક્ષ [ગૂ. વિ.] વિ. ૭ઃ પૂરતા પક્ષ ( d. ) પરથી સહેલી ત્રિકાણુરચના. Data of consciousness-જ્ઞાનસામગ્રી, મનસ્ગાચર સામગ્રી [હી, ત્ર. સ. મી. ૧૭૧.] Dead-lock, મડાગાંઠ [ઉ, કે.] ૧. ૧૭, ૨૯૭ઃ જે મડાગાંઠેના (d. 1, ) ભયથી આવી સંકુલ ચાજના ઊભી થઈ છે તે મડાગાંઠના પ્રસંગો તે આમાં પણ ઊભા નહિ થાય એમ નથી. કાર Decentralization, ૧. સવિભાગ [ઉ. કે.] વ. ૧૫, ૫૮૫: અધિકારસંવિભાગ (D.) ના કમિશનની ભલામણેાને અનુસરતી સૂચનાએ સરકાર અમલમાં મૂકવાની આનાકાની કરે છે. ૨. કેવિભાગ [બ. ક. લે. ભા. પ્રવેશક, ૪૯: પછી એ જ અરસામાં G Acharya Shri Kailassagarsuri Gyanmandir Deduction રા. રા. નરિસંહરાવે હિંદીનું ખરૂં” સ્વરૂપ બતાવી આપ્યું; અને હે..એવી દલીલેા કરી કેન્દ્રવિભાગ ( d. ) ના વ્યવહારૂ દૃષ્ટિબિન્દુથી એમના જ બેધનું સમર્થન કર્યું. ૩. સત્તાવિભાગ [૬. ખા.] Decentralized, અનેકકેન્દ્રીબ.ક.] અ. ૮૦; પછી એ જ અરસામાં રા. રા. નરસિંહરાવ દીવેટિયાએ હિન્દીનું ખરું સ્વરૂપ ખતાવી આપ્યું; અને મે કાર્યસિદ્ધિ અને સાક માટે પણ કાટયવાધ પ્રામાં સમાન સામાન્ય તથાપિ અનેકકેન્દ્રી (d. ડીસેન્ટ્રલા ઝડ) પ્રવૃત્તિઓ જ વધારે વ્યવહારુ....એવી દૃલીલે। વડે એમના જ ખેલનુ સમર્થન કર્યું. Decorative, Decorative art, પ્રસાધનલા [ બ. ક. ] ગુજરાતી, દિવાળીપર્વ, ૧૯૨૬, ૧૬: કળાએમાં વાહનભેદે ભેદ પડે છે. કેટલીક સ્થિર “વસ્તુ” ને જ નિરૂપી રાકે, કાલસ્રોતમાં વ્હેતી વસ્તુ” ને નહીં. ચિત્રકલાને જ અહીં વળગી રહિયે; મૂર્તિકલા (sculpture), સ્થાપત્ય ( Architecture) અને એની વચ્ચે પેટા ભેદો છે, તે તે બેચને, તેમ જ ત્રણેની હાની વ્હેન કે છાયા જેવી પ્રસાધનકલા (d. 1.) જે કલાપ્રીતિને રમત કે શાખ (obby) ની લીલા જેમ ગમે તે ચીજ કે પ્રસંગ ઉપર રેલાવે છે તેને પણ આ ચર્ચામાં જતો કરયે. Decorator, સુÀાભકાર [ રવિશ’કર For Private and Personal Use Only મહાશકર રાવળ ] સા. ૫, ૩૨૬: ! ખીન્ન પ્રકારનું ક્ષેત્ર ઘણું વિશાળ છે, અને તેમાં પણ ખીન્ન અનેક ઉપવર્ગ પાડી શકાય જેવા કે Designers (સુરમ્ય રચનાકાl subject painters (વસ્તુચિત્રકાર) Illustrator (લેખચિત્ર. કાર) Decorators (સુરો ભકાર). Deduction, ૩. ૧. પરામશ [માન] ન્યા. શા. ૮૭ઃ મનુષ્ય દોષપાત્ર છે’ એવા નિર્દેશ ઉપરથી રાજા દેખપાત્ર છે' એ નિર્દેશ ઉપર આવવાના વ્યાપારને પરામ કહે છે, Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Deductive આ અને એવા પરામની જ મુખ્ય રીતે શાસ્ત્રના આ વિભાગમાં પરીક્ષા કરવાની છે માટે તેને પરામ ખડ કહે છે. ૨. પરામર્શોનુમાન [મ. ૨.] શિ. ઇ. ૧૨૪: સ્કેલેસ્ટિસિઝમે સીમાત્યાગની ભૂલ કરી હતી. પણ તેના પરિણામ તરીકે પરામર્શોનુમાનની શક્તિ સંવર્દિત થઇ હતી. ૧૦ ૨. ૧, અનુમાન [મ. ન. ન્યા. શા.] ૨. પરામજન્ય જ્ઞાન [હી ત્ર.] સ. મી. ૧૦૦, Deductive---નિર્ણયપ્રયાજક [ચ. ન.] સ. ૧૯, ર૭૧ઃ સમાલેાચનાની એ પતિએ હાચ છેઃ (૧) નિચપ્રયાજક અર્થાત્ અંગીકૃત નિચાને! પરીક્ષ્ય ઉપર પ્રયોગમાત્ર કરનારી, અને (ર) નિયગામી અર્થાત્ પરીક્ષ્યની પરીક્ષા કરીને હેને પરિણામે નિણ ય ઉપર આવનારી પ્રથમ પદ્ધતિને ઈંગ્રેજીમાં હૈ. કહે છે, અને બીજી પદ્ધતિને inductive કહે છે. Deductive logic૧. ધામ - ખંડ [ મ. ન. ] ન્યા. શા. ૮૭ઃ જુએ )elnetion, ૨. અનુમાન [ગે. મા.] સા. જી. ૯૬: ઉત્સર્ગ રચનાના ન્યાયશાસ્ત્રને ઈગ્રેજીમાં Induction અથવા વ્યાપ્તિની પ્રાપ્તિ કહે છે અને લક્ષદ્રષ્ટાની દૃષ્ટિસૃષ્ટિના ન્યાયશાસ્ત્રને Delnetion એટલે અનુમાન કહે છે. Deductive method—નિગમન પદ્ધતિ [આ ખા. આ. ધ. ૧૮: નિગમનપદ્ધતિ (D. M)એટલે સ્વતંત્ર રીતે વસ્તુના મૂળ સ્વરૂપમાંથી જ પ્રસ્તુત વિષયમાં સિદ્ધાન્તા ઉપન્નવી કાઢવાની પદ્ધતિ, જેને અનુસરવાથી તાત્ત્વિક અને આક સ્મિક અશને ભેદ પાડી શકાય છે. Deductive science-ધામનિબંધનશાસ્ત્ર [મ. ન.] ન્યા. સા. ૧૬૫: પરામ નિખ ધનશાસ્ત્રો તેને જાણવાં કે જેમાં, સિદ્ધ કરેલી વ્યાપ્તિને અમુક અમુક વ્યક્તિ પરત્વે લગાડવાના, એટલે કે આપેલા સાચ્ચાવયવને પ્રક્ષાવાઝ Acharya Shri Kailassagarsuri Gyanmandir Democracy આપી નિગમન ઉપનવવાને વ્યાપાર હાય છે. Defensive war, ૧. વાણયુદ્ધ [ન.લા.] સ. ન. ગ. ૪૭૯: વારણ યુધ્ધ એટલે ચઢી આવેલા શત્રુને નિવારી પેાતાનું રક્ષણ કરવું હાય તે પ્રસંગે રાન્તએ સંગ્રામમાંથી પાછા ફરવું નહિં, પણ ક્ષત્રીને ધર્મો છે તેનું વારંવાર મરણ કરી ઉત્સાહથી લડવું. ૨. આત્મરક્ષાયુદ્ધ, પ્રાસયુદ્ધ[દ.ભા.] Deification, દેવપ્રતિષ્ઠા [ ગા. મા. સા. જી. ૨૧૪: જીએ Apotheosis. Deist-એકેધરવાદી [ ન. લ. ] ઈં. ઇ. ૨૮૭ઃ એ (લાડ શેફટસબરી) ધ - મનમાં માત્ર એકેશ્વરવાદી (d.) હતા. એટલે ઇશ્વર છે એ સિવાય ખીન્નુ કાંઈ પણ ધર્મોમાં માનતા નહિ. Deliberation, ૧. વિચારણા [મ. ન.] ચે. શા. ૬૦૯: વિચારણા પછી છેવટના જે નિશ્ચય તે સારે। અને બુદ્ધિયુકત હોય તે ફી ફરી કરવા પડતા નથી. ૨. વિમર્શ [પ્રા. વિ.] ૩. વિમર્શન [કે. હું. . .] Demagogue, ૧. લેાકાચર [મ. ૨.] શિ. ઈ. ૫૩૯: જુએ Anarchy. ૨. કૂટનેતા [પુનર્વસુ] ૩. ૧૯૮૨, આષાઢ, ૭૮: ઇતિહાસદૃષ્ટિવિહાણા તંત્રીને પણ સાહિત્યના Đd. (કૃટનેતાઓ) બાહેાશ ત ંત્રી તરીકે સાતમે આસમાને ચડાવે છે. થતા ૩. લાકછંદાનુવતી, લેાકભકત [ ૬. બા] Dementia praecox(Psycho-anu.) મનોવ્યાપારસંતુષ્ટિ [ભૂ. ગો.] Democracy, ૧. પ્રજાસત્તાક રાજ્ય [ અજ્ઞાત ] ર. મહુશાસન [મ. ર.] શિ. ઈ. ૪૦: જીએ Aristocraey. ૩. પ્રજાશાસન [બ. ક.] યુ. સ્ટે. ૭૮: જીએ Aristocracy. For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Democrat www.kobatirth.org ૪. લેાકશાસન [ર. વા] નિં. ૧, ૪૯: વેપારમાં સ્વાભાવિક રીતે આપખુદ કે એકહથી સત્તાને અવકાશ નથી. તેમાં સને સરખા સમાસ છે. આપણાં પ ચા, મહાજના વગેરે. એ સૂત્રનું સમન કરે છે. લેાકરશાસનનાં તત્ત્વા આપણે ત્યાં વિદ્યમાન છે એટલું જ નહિ પણ પ્રવમાન છે. ૫. લાકતત્ર [ચ, ન.] સ. ૧૯૨૧, મા: સ`સ્વરાજ્યવાદીઓ-શું મિતવાદી કે શું અસહકારવાદીએ--એ તા એકમતે અને એક અવાજે કહી રહ્યા છે કે જ્યાં સુધી અધિકારીત ંત્રને સ્થાને લેાકતવ્ર સ્થપાયું નથી ત્યાં સુધી લેાહિતને અને લેાકમતને જે માન મળવું ોઈએ તે મળવાનું નથી. ૬. લોકશાહી [મ. હુ.] પૂર સ. મ. ૯: અમેરિકા લેા. લોકશાહીના એ જખરા પ્રયોગને હાલ ઘડીએ કાળપ લગાડનાર રાજકીય અનીતિમાં પડેલા અમેરિકનની કલ્પના પણ પેાતાના દેશના વિસ્તાર અને સાધનાથી જાગૃત થયેલી જણાશે. ૭. પ્રજાયત્ત રાજ્યતન્ત્ર [આ.બા.] ૧.૨૬, ૨૮૩ઃ આ પ્રાસગિક નોંધમાં જે વિષય તરફ હું વાચકનું ધ્યાન ખેંચવા ઇચ્છું છું તે પૂર્વેîક્ત ગણિત અને ભાતિકશાસ્ત્ર કરતાં વધારે વ્યાવહારિક મહત્ત્વનાં છે, કારણ કે મનુષ્યનું સામાજિક જીવન અત્યારે એમાં પરેવાએલું છે: અને એ વિષય તે · D ’. અર્થાત્ પ્રયત્ત રાજ્યંતન્ત્ર. Democratલકત ત્રવાદી [ ચ' ન. ] સ. ર૬, ૧૦૪ઃ જે લે!ક્તત્રની હિમાયત કરે છે તેએના મુખ્ય મુદ્દો જ એ છે કે જ્યાં સુધી રાખ્ત્યતત્રમાં લોકમતને પ્રથમ સ્થાન આપવામાં નહિ આવે ત્યાં સુધી આવું લેાકહિત સધાવાનું નથી. લેં।કત ંત્રવાદીએ આ બાબત પુકારી પુકારીને કહી રહ્યા છે. Democratic, ૧. પ્રજાસત્તાક [અજ્ઞાત] ૨. લોકભાગ્ય [આ. ખા. વ. ૨૪,૨૦૦: એ સાહિત્ય વિદ્ભાગ્ય નહિ પણ લેાકભાગ્ય (1).) થવું તેઇએ અને એને વિષય પણ સામાન્ય જનનું હૃદય હતું હેઇએ એમ એ ઉત્સાહપૂર્વક પ્રતિપાદન કરતા. Deomorphic Demonstration, પ્રયાગસિદ્ધિ[દ.બા.] Demonstration farm—પ્રદર્શનક્ષેત્ર [૧. આ.] વુ. ૪, ૫ઃ ખાસ મહત્ત્વના ઠરાવ એ યેા કે પ્રયોગીક્ષેત્ર (Experimental farms) ઉપરાંત દરેક થાણાને અંગે કેટલાંક પ્રદર્શન ક્ષેત્રે (D, fk.) રાખવા–જેથી લેાકને નવી પદ્ધતિના લાભ નજરેશનજર જણાય. Denotation, ૧. કિવિશષ્ટતા-ત્વ [મ. ન. ચે. શા. ફ૨૯ અને ૩૩૪] ૨. ધર્માંવ્યાપ્તિ [રા. વિ. પ્ર. પ્ર. ૧૩. ૩. દનાથ [મ. ૨.] Acharya Shri Kailassagarsuri Gyanmandir અ.ન્યા. ત્રણેનાં અવતરણ માટે જીએ Connotation. ૪. ક્ષેત્ર [બ. ક.] લિ. ૪: ક્ષેત્ર ( 1. ડીનોટેશન) આમ વધતું ગયું, તેમતેમ મૂળ રાબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા બાંધવાનું કામ વધુ વધુ અઘરુ થતું ગયું. Deomorphic ઘરગુણધારો [ન. ભા. theomorhpic, - For Private and Personal Use Only ૧. આ શબ્દ અંગ્રેજી કાશે!માં નથી, અમુક સોગેામાં અનિવાર્ય લાગવાથી ચા કે કરેલું નવું જ ધડતર છે. એ સબન્ધમાં એમના પેાતાના રાખ્યું। ખુલાસારૂપે ઉપયોગી થઇ પડશે:— “ અંગ્રેજી કાશમાં Deo-morphie શબ્દ ન’ડે તે હું નણું છું. હું જે સ્થળે એ રાખ્ત મૂકયા છે તે સ્થળના સદ શ્વેતાં જણાશે કે હે ખાસ હેતુથી એ શબ્દ નવા ઘયા છે. આ રીતે નવા શબ્દ ઘડવાની આવશ્યક્તા ઉત્પન્ન થાય તે તેમ કરવાની અમુક મર્યાદામાં દૃશ્ય સર્વેને છે-(Phono-genesis રાખ્યું હે Pathogenesis ના સામ્ય ઉપર ભાષાશાસ્ત્રને અંગે ઘડીને યાજ્ગ્યા છે; તેમ અહિં અન્ય વિષયમાં આમ છૂટ લીધી છે-ઘડતરના કર્યા છે. ) હક આ શબ્દ હામે વાંધા hybridપણાને કાઢી સકાય ખરા. ઉત્તરમાં hylridની યાજનાઆ પણ સ્વીકારાય છે તેટલું કહી સકાશે. છતાં 5] Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Deontology પર Detective જુઓ Anthroponiorphist. શબ્દ અમે કામમાં લીધો છે. આ યોજનાને Deontology, કર્તવ્યશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર પાર પાડવી તે કૃતિ. દ, બી.] Designer–૧. સંયોજક ગિ. વિ.] Description, ( as distinct from અમદાવાદને જીવનવિકાસ, ૨૬ઃ અત્યાર definition લક્ષણ) ૧. વર્ણન [મન] સુધી જેને આપણે સ્થાપત્ય ગણતા આવ્યા ન્યા. શા. ૪પઃ આ પ્રકારના નિયમાનુસાર છીએ, એ, બધાવનાર તેમ જ પ્રજાના આનંદની નહિ, પણ અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ આદિ દોષ મૂર્તિરૂપ હતું. બંધાવનારાઓમાં તેના સંયોજકે વિનાનું જે લક્ષણ હોય તેને “વર્ણન” કહેવાય છે. (dd) થી તે ઠેઠ પત્થર ઘડનારાઓ રાધી ૨. વ્યખ્યા [ક. પ્રા.] હરેક તેના નાના મોટા ભાગેમાં રસ લેતું, ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના હરક ૨, સુશ્ય રચનાકાર [ રવિશંકર મહામહોત્સવ પ્રસંગનું વ્યાખ્યાન. શંકર રાવળ]. ૩. ઉપલક્ષણ [રા. વિ.] on Decorator. પ્ર. પ્ર. ૨૭: પદગ્યામ ધર્મોનો નિર્દેશ કરવાને | Despotism, ૧. વ્યકિતરાજ્ય [મ. ન.] બદલે પદના રવભાવસાધ્ય ધર્મો અને આકરિમક સ. ૧૮,૬૩૯: આપણા દેશમાં, તેમ જ જે ધમે બતાવી પદાર્થનું એાળખાણ આપ્યું હોય જે દેશમાં વ્યક્તિરાજ્ય (despotic governતેને આપણે ઉપલક્ષણ કહીશું. ment) નથી તે સર્વ દેશોમાં, જાહેર ભાષણોની Knowledge by description એટલી બધી અગત્ય છે, કે એ કલાનો આવો અનાદર શાથી આવે છે તેનું કોઈ વિશેષ કારણ વર્ણનાત્મક-શ્રુત પરાક્ષજ્ઞાન [હી. વ્ર.] સ. મ. ૧૫ : અહીં માત્ર જ્ઞાનના જે બે પણ તપાસવું જોઈએ. પ્રકાર છે—-એક “પરિચયાત્મક જ્ઞાન એટલે ૨નિકુરશાસન [મ. ૨. સાક્ષાત અપક્ષ જ્ઞાન, અને બીજે ‘વર્ણનાત્મક એ. ન. ૨૪૨: રાજશાસન વિકૃતિ પામતાં જ્ઞાન’ એટલે શ્રતજ્ઞાન વા પક્ષ જ્ઞાન, તે બેની | નિકુરશાસન થાય છે. વચ્ચે રહેલ પણ ભેદનું સ્પષ્ટીકરણ કરવાને ૩. છાશાસન કિ. મા.] આશય છે. કે. લે. ૧, ૧૧૬; એકશાસન અથવા એક રાજાનું છાશાસન (ઈ.) જેવું નવાબી વખતમાં Design, જાના [ન. લ] નવાબનું હતું તે. ન. ગ્રં. ૨, ૭૪: દરેક પુસ્તકની તુલના કરવામાં તેની યોજના અને પતિને વિચાર | Destructive, ૧. ઉછેદક પ્રિ. ભ.] કરવું જોઈએ. પારિભાષિક અર્થમાં આ બે જુઓ Negative. શબ્દ અમે જ પ્રથમ વાપરીએ છઈએ, તેથી ૨. વિનાશક [ચં. ન. ] તેનું કાંઈ વ્યાખ્યાન અમારે કરવું જોઇએ. કાંઈ સ. ગોવર્ધન સ્મારક, ૭૪ જુગતી–ગોઠવણ કરવી તે પેજના એ અર્થ ૩. ખંડનાત્મક [ચં. ન.] તેા જનપ્રસિદ્ધ જ છે. પણ વિવેચનશાસ્ત્રમાં સ. ૨૬, ૨૯: શું સિદ્ધાન્તના સંબ ધમાં કે શું એનો અર્થ એમ કરવો, કે ગ્રંથકાર પોતાના શબ્દપ્રયોગના સંબંધમાં, નિષેધાત્મક ગ્રંથમાં જે વસ્તુ જે રીતે જે ઉદેશથી લખવાને (negative) ખંડનાત્મક (ઈ.) સ્વરૂપ તે ગણ પ્રથમ નિર્ણય કરે છે, તે વસ્તુ, તે રીત અને તે હોવું હોઇએ. ઉદેશ એ સઘળાનું નામ રાજન ૪. વિધ્વંસક [કિ. ઘ.] ગર્યો હોય તે એ ચાલે. D. ને માટે એ ન. સ. ૧, ૩૫૦ એટધો જ વાંધો નડતો હોય તો Theo– નહિ આપેલા અવતરણે માટે જુઓ morphic એમ ફેરવવાને હું તચાર છું ''-ન. Constructive. ભા. : ખાનગી કાગળ, તા. ૨-૧૧-૨૭. Detective, ૧. ગુપ્તશોધક [ન. ભ.] For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Determinism 3 Dichotomy છે. ના. ૧૬ઃ પ્રસ્તુત નાટકમાં સમર્થમાં ખુશાલીમાં ગઈ તા. ૯ માર્ચથી આરંભીને ચાર સમર્થ સાહિત્ય વિષયને ગુપ્તશેાધક (D.) દિવસ એની “ડાયમન્ડ જ્યુબિલિ” અર્થાત મણિપ્રેમાનન્દને પકડી કાઢી સકે એમ નથી. મહોત્સવ” ( સોસાઈટીનું અધિકારિમંડલ એને ૨. ભેદપારખુ [વિ. ક.] હીરક મહોત્સવ” કહે છે, પણ એ “તરજુમિયો ક. ૧, ૩, ૧૩૦: આમ કરવામાં લખનાર શબ્દ અમને ઓછો કર્ણપ્રિય લાગવાથી અમે એને મેં પણ કારણ વિના ભેદ પારખુ ( ડીટેકટીવ), મણિમહોત્સવ કહ્યો છે,) ઉજવવામાં આવ્યું હતું. મોટરબોટ, એલેન, રીવોલ્વર, પીસ્તોલો ને | Diamond wedding-સાભાગ્યરોમાંચ કરાવે તેવાં અસંખ્ય સાહસોને મહોત્સવ, સૈભાગ્યને મણિમહોત્સવ ઉપયોગ કરે છે. [આ. બા.] ૩. ગુપ્તચર [અજ્ઞાત વ. ૧૩, ૧૩૭: જુઓ Wedding. ૪. ચર, ચિત્રગુપ્ત [દ. બી.] Diarchy, ૧. દ્વિરાજ્યશાસન [ચંન.]. Detective story– ભેદવાર્તા સ. ૨૪, ૧૨૬: બ્રિટિશ સરકાર હિન્દી [વિ. ક.] સરકારની આપખુદ સત્તા ચાલુ રાખવા અને ક. ૧, ૩, ૧૨૯: સહિત્યસૃષ્ટિમાં ભેદ માત્ર તાબાની પ્રાંતિક સરકારને દિરાજ્યશાસન વાર્તાનું (ડીટેકટીવારી’નું) સ્થાન જરા કઢંગુ છે. -ડાયકી (D.) માં બદલી નાખવા માગે છે. ૨. ભેદીવાતા [ દ. બા. ] ૨. દ્વિદલા રાજ્યપદ્ધતિ [આ. બી.] Determinism, અવશ્યભાવવા, વ. ૨૪, ૨૦૧: મોન્ટફોડ ઍકટથી અત્રેના નિયતવાદ [દ. બી.] રાજ્યતંત્રમાં દાખલ કરેલ દ્વિદલી રાજ્યપદ્ધતિ (D.) ને જોઈએ તેવી અજમાયશ હજી અપાઈ Devolution, અપકાન્તિ [બ. ક.] નથી. લિ. ૧૬ઃ પાર્થિવતામાંથી આર્યતા એ સમુ- | | Dichotomy, 1. નિષેધમુખ વિભાગ કાનિ (Evolution ઇવોલ્યુશન). આર્યતા [મ. ન] માથી પાર્થિવતા–પાશવતા એ અપક્રાન્તિ (D. ડિવોલ્યુશન). ન્યા. શા. ૪૩ વિભાગનો સરવાળો વિભક્તની બરાબર થાય માટે વારંવાર નિષેધમુખ વિભાગ Dialectic, વિવાદશાશ્વ આ. બા.]. કરવાની રીતિ પ્રયોજવામાં આવે છે. વ. ૨૪, ૨૪૭: વૈશેષિક દર્શનમાં જેમ ૨. ભાવાભાવાત્મક વિભાગ આત્માના ગુણમાં બુદ્ધિને ગણાવીને, પછી [રા. વિ.] બુદ્ધિના વિભાગમાં અથાર્થ જ્ઞાન અને અયથાર્થ જ્ઞાન એમ વિભાગ પાડીને યથાર્થ જ્ઞાનના સાધન પ્ર. પ્ર. ૨૭: પ્રમાણશાસ્ત્રીઓએ એવી યુક્તિ શોધી છે કે ભેદક તત્તવમાં અમુક ધર્મના ભાવ ના નિરૂપણમાં પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણને અને અભાવ ઉપર જ વિભાગે કરવા. વસ્તુઓના વિચાર(Logic) કર્યો છે, એમ જ એકલું અક્ષ વિભાગે આપણે સજીવ અને નિર્જીવ કર્યા તે પાદના ન્યાયશાસ્ત્રમાં નથી. એમાંતા Dialogue વિભાગો જીવના ભાવ અને અભાવ ઉપરથી જ ઉપરથી Dialectics” યાને વિવાદશાસ્ત્ર રચ્યું થયા છે. આ ભાગના વિભાગને, બીજો વધારે છે, અને તેની સાથે “Logie' ચાને પ્રમાણશાસ્ત્ર સારે શબ્દ ન જડે ત્યાં સુધી, આપણે ભાવાપણ આપ્યું છે. ભાવાત્મક વિભાગ કહીશું. Diamond, ૩. દ્વિભાગ મિ. ૨.] Diamond jubilee-૧ હીરક મહોત્સવ અ. ન્યા: નૈયાયિક દૃષ્ટિએ જોતાં સર્વથી [અજ્ઞાત–ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી] પૂર્ણ વિભાગ “દ્વિભાગ” (d.) કરીને છે, જેમાં ૨. મણિમહત્સવ [આ. બી.] એક ગુણ લઇને અમુક જાતિના તે ગુણ હોય વ. ૪૮. ૧૩૪s ગુજરાત વર્નાક્યુલર સોસા- | તેવી ઉપજાતિ અને ન હોય તેવી ઉપજતિ એવા ઈ ટિને આ વર્ષે સાઠ વર્ષ પૂરાં થયાં તેની ભાગ કરવામાં આવે છે. For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Dictator Diffused ૪. તદતવિભાગ દ. બા.] ૪. સુબોધક [બ. ક.] Dictator, ૧. સર્વોપરિ અધિકારીન.લા.] લિ. ૧૨૨: પાશ્ચાત્ય કાવ્યમીમાંસામાં સ. ન. ગ૦ ૩૨૫: શ્રીમંતોએ લોકોનો પોકાર પણ d. (ડાઇડેકિટક સાધક) કવિતા કરતાં સાંભળી તેઓનું મન મનાવવાને તેઓને પસંદ ચી gnonic (નોમિક, અમર અને તેજોમય કરેલો એક સર્વોપરિ અધિકારી-ડિકટેટર (પ- સૂત્રશૈલીબદ્ધ ) કવિતા, અને સૌથી ઊંચી તાનામાનો) ઠેરવ્યા. Prophetic (પ્રોફેટિક) અથવા inspired ૨. સર્વસત્તાધીશ ન્યા. દ.] (ઇસ્પાયર્ડ એટલે કે દૃષ્ટા-ભ્રષ્ટાની પ્રાસાદિક ચિ. દ. ૪૭: જુઓ Autoerat. લોકોત્તર) કવિતા, એ પ્રમાણે સ્વીકારાય છે. ૩. સર્વાધિકારી [મ. ૨.]. ૫. દાદાકિતક દ. બા.] બ્રિ. હિં. વિ. ૧,૨૬: બિરમાર્ક સર્વાધિકારી- IDidacticism--પાદરીડા [વિ. ક.] ના કરતાં ઓછી પદવી સહે એવો આદમી કૈ. ૧, ૪, ૧૯૦: શાસ્ત્રમાં હોવા જ જોઈએ નહે. એવા પાદરવેડા ( “ડાયડેકટીસીઝમ”) ને શુષ્કતા ૪. સરમુખત્યાર [નવજીવન એમાં નથી. ૫. યથેષ્ટ આદેશ [હિં. હિ.]. | Difference, . ૧. ધમ્ય [મ. ન.] વ. ૨૦, ૪૭૧: ગાંધીજી આ ઠરાવથી “D.” ૨. શા. ૬૧. ચાને યથેષ્ટ આદેષ્ટા નહિ,પણ માત્રsole execu ૨. ૧. વિશેષધર્મ [મ. ન.] tive authority” યાને સ્વતંત્ર કાર્યાધીશ ચે. શા. ૧૮૯: કોઈ એક પદાર્થ એક પુરુષ નીમાયા છે. કે હીરો કે ગમે તેને સ્પષ્ટ અને યથાર્થ રીતે ૬. સર્વસતાધિકારી [ક. મા.] વિલોકવા માટે તેના જે જે વિશેષ ધર્મ હોય સ્વપ્નદ્રષ્ટા, પ્રકરણ ૯: “તમારા d. (સર્વ તે લક્ષમાં લેવા જોઇએ. સત્તાધિકારી) એ શું કર્યું? ” હસીને કાપડિયાએ પુછયું. ૨. વિશેષ [મ. ન. ન્યા. શા. ૧૫૫.] ૭. એકાધિપતિ રા.વિ.] Differentia, ૧. વિશેષ [મ. ન] પ્ર. ૮. ૧૬૪ઃ જર્મનીની હાર પછી જનરલ ચે. શા. ૩૫૦: બાળક પાસે આરંભે જ એકાદ પિલ્સડસ્કીએ એકાધિપતિનું પદ (dictator- છોડના સર્વ આકૃતિક વિશેષ ગણાવવાની આશા ship) ધારણ કર્યું અને એક બંધારણ ઘડયું. રાખવી એ ભૂલભરેલું છે. Didactic, ૧. બાંધક [મ. ન.] ૨. અસાધારણ ધર્મ [રા. વિ.] સુ. ગ. ૭૫૩: અંગ્રેજીમાં બોધક (D.) પ્ર. પ્ર. પફ: લક્ષણ બાંધવામાં આપણે લક્ષ્ય અને સ્વભાવેકિતમય ( Narrative ) પદના સામાન્ય અને અસાધારણ ધર્મોને કાવ્ય હોય છે તેને તેમને ઉત્તમ કાવ્યરૂપે નિર્દેશ કરીએ તે પૂરેપૂરું લક્ષણ બંધાઈ રહે. રસ લાગ્યો હોય એ સંભવિત છે. . ૨. બોધપરાયણ નિ, ભો.. ૩. વ્યાવકધર્મ [મ. ૨.] પાંચમી પરિષ૬, ૩૨: અન્ય કવિ બોધ અ. ન્યા. જુઓ (Connotation. પરાયણ (4) પદ્ય, ચાબખા, ઇત્યાદિવડે ધર્મ, | Differentiation, ૧. વ્યાવૃત્તિ રા. વિ.] નીતિ, વગેરે વિષયોને અંગીકૃત કરે છે. પ્ર. પ્ર. પર: આપણે પ્રથમ કહે છે કે ૩. શિખામણુ આ [. વા.] વિચાર કરવામાં બુદ્ધિ સમન્વય કરે છે. તેમાં નિ. ૧, ૧૪૫: આ દેશની પ્રજાને શીખામ પૃથક્કરણને વ્યાપાર, તફાવત કરવાને, જુદાં આ લખાણ (4. writings) વધારે અસર પાડવાનો-વ્યાવૃત્તિ કરવાને વ્યાપાર પણ થાય છે. કરે છે. રા. ડાહ્યાભાઇનાં નાટકમાં આ તને જેટલે વિસ્તૃત ઉપયોગ થઈ શકે તેટલે કરવામાં - ૨. ભેદાવગાહી શાન [પ્રા. વિ.] આ હતો. Diffused, ૧. સર્વાગ્રષ્ટિવાળું નિ. લ] For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Diffusion ન. ગ્ર'. ૨, ૨૩૦: નુએ (oneise. ૨. વિકી [મ. ન.] ચે.શા.૭૧:બ્રુઆ Absontmindedness. Diffusion, ૧. વિશરણ [મ. ન.] ચે. શા. ૧૦૪: દા. ફેરીઅર એમ કહે છે કે તંતુગત શક્તિનું વિચારમાં જે આંતર વિશરણ થાય છે અને વ્યાપારમાં રે ખાલ વિશરણ થાય છે. હેને વ્યસ્ત પ્રમાણના સબધ છે. ૨. પ્રસરણ [ કે. હું. અ, તાં.] Digression, ૧, આડકથા, વિષયાન્તર [જૂના ] ર. પ્રેસ'ગાન્તયતા [ન. ભો.] ગુજરાતના નાથ, ઉપેાદ્ઘાત, : વૃત્તાન્તના પ્રબલ વેગમાં લેખકને વૃથા વર્ણન, અનાવશ્યક પ્રસંગે. પાંડિત્ય-દર્શક અથવા ફિલસુફીમાં રમનારી’લાંબી લાંખી અપ્રસ્તુત ચર્ચા ઇત્યાદિ ખેલ માટે નવરાશ જ જણાતી નથી. Đd. ( પ્રસ’ગાન્તરતા) આણે છે હાં પણ આચિત્ય, સંચમ, વિરલતા એ ગુણેા સમતાલતા સાચવે છે. Dilemma, ૧. પાશ [મ. ન.] ન્યા. શા. ૭૯: પારાના પ્રકાર જ એવે છે કે તેના ગમે તે અગને સ્વીકાર અસ્વીકાર કરતાં જ અન્ય અંગના અસ્વીકાર સ્વીકાર સહુને પ્રાપ્ત થાય છે. ૫ ર. નદીવ્યાઘ્રન્યાય, ઉભયતઃપાશારન્જીન્યાય [રા. વિ.] પ્ર. પ્ર ૧૫૧: પશ્ચિમના પ્રમાણશાસ્રીએ, આ સાંકેતિક અને વૈકલ્પિક વાકયાના મિશ્રણથી થતી એક પ્રમાણપદ્ધતિ સ્વીકારે છે જેને આપણા શાસ્ત્રકારે નદીથ્યાપ્રન્યાય કહે છે. કોઇ માણસની એક બાજી પૂર આવેલી નદી હાય અને બીજી માતુ વાધ હોય અને તે માણસ જેમ વચમાં સપડાઈ ય તેમ આમાં પ્રતિવાદી એ વિકલ્પે વચ્ચે !પડાઇ ાય છે...આ પધ્ધતિ પ્રતિવાદીને પકડવાની છે માટે તેને ઉબચતઃ પારારજ્જુન્યાય પણ કહે છે. ૩. વિકલ્પાસહુપ્રÄ. તર્કાસહપ્રશ્ન [હી. ત્ર.] સ. મી. પહ: આય દર્શનશાસ્ત્રાની પદ્ધતિ પ્રમાણે એનું ખંડન આ પ્રમાણે થઇ શકે, એ Acharya Shri Kailassagarsuri Gyanmandir Diplomacy ખડનપદ્ધતિને વિકલ્પાસહ, ઉભયતઃ પાશારજી, વા તર્કોસહપ્રશ્ન કહે છે. પટ્ટા માત્ર કાં તે સદ્--ત્રિકાલાખાચ-રૂપ હાઇ શકે, વા અસદ્ત્રિકાલખાચ-રૂપ હોઇ શકે, વા સદૃસવિલક્ષણ હોઇ શકે, આ ત્રણ કાટિચતિરિક્ત કાઇ ક્રેડિટ જ નથી. ૪. ઉભયત:ાશ [ના. મા.] વ. ૨૫, ૨૦૩: પ્રભુ અતિદૂર હોય ત્હારે પણ અદૃશ્ય, અને અતિસમીપ હોય વ્હારે પણ, એ અતિ નિષ્ટપણાને લીધે જ અદૃશ્યઃ હાવી ઉભયત:પાશની સ્થિતિમાં “ ભવ્ય ગુલાખી ઉષા સ્વરૂપે પ્રગટે પ્રભુ મે ઠામ ! ” એ ચમ ત્કાર શી રીતે થતા હશે ? ૫. વૈકલ્પિક સવાન [મ. ૨.] અ. ન્યાઃ એક ત્રીન પ્રકારના સધાનમાં એ સર્કતામાંથી ગમે તે સ્વીકારીએ તે પણ કઇક અનુમાન નીકળે છે. એ વૈકલ્પિક સધાન (d.) કહેવાય છે. ૬. ધ સંકટ [ન. ભા. અપ્રકટ નોંધપેાથી ૭. ઉભયતાઆત્તિ [૬. ખા.] Dilettante, સાહિત્યોાખી [ વિ.ક.] કા. ૩, ૩, ૧૮૨: આ મહાન સાહિત્યસ્વામીને કેટલાકા માત્ર ‘ નિહિલીસ્ટ ’અને સામાન્ય સાહિત્યશેખી (‘ડીલીટેન્ટી’ ) તરીકે ઓળખાવે છે. Diphthong, યુગ્મસ્વર [ન. ભા.] વ. ૧૬, ૨૨૫: એ’ અને ‘એ' એd. (યુગ્મસ્વર) ની સ્થિતિ જુદી છે. Diplomacy, ૧. નયવ્યવહાર, રાજનીતિ [ ગેા. મા. ] સ. ચં. ૪, (૧) ૭૨ઃ અશ્રુતપૂર્વ અલૈાહિણી સેનાએ। મનુષ્યનાં સદ્ભાગ્યનું કચ્ચરધાણ વાળવા યુરોપમાં ખડી થઈ છે, ત્યારે ના~ વ્યવહાર ( હૈ. ) નું શબ્દશ્રા એ સેનાએની માયાને સ્વપ્નના દંભ જેવી અકકર્ કરી નાખે છે. (૨) ૨૩૯: અર્જુન રાજ્યનીતિ– Statosnianship−માં કુશળ છે તે દુર્યોધન રાજનીતિ–d.—માં કુશળ છે. For Private and Personal Use Only ૨. રાજ્યવ્યવહાર [મો. ક.] ગાં. વિ. ૨૭૩: અંગ્રેજી ભાષા જે સત્તા Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Director Discord નાતા , આજે ભગવે છે તે ક્ષણિક છે. તે સામ્રાજ્યના | રાજ્યવ્યવહારની (ડિપ્લેમસની) ભાષા હશે, એ જુદો પ્રશ્ન છે. ' ૩. રાજ્યનય [મ. જ. સ. ૩૦, ૫૭૩ ] | ૪. એલચીપણું [બ. ક.] સુ. ફાગણ ૯૮૩. Director, ૧, સૂત્રધાર [ઉ. કે.] - બ્રિ. હિં. આ. ઈ: ઘણીવાર કમ્પનીને સૂત્રધારેની સંમતિ સિવાય હિંદુસ્તાનને લડાઈમાં ઉતરવું પડતું. ૨. અનુશાસક [૨. મ.] વ. ૮, ૧૭૮: ઈસ્ટ ઈન્ડિયા કંપનીના (Court of Directors) અનુસાશક મંડળે હિન્દુસ્તાનની કેળવણી વિશે મોકલેલા આજ્ઞા- | લેખમાં લખ્યું હતું.' Disability, ૧. અધિકાર [વ. ઍ.] વ. ૫, ૩–૪: સો વર્ષથી હિંદુસ્તાનમાં સર્વને માટે એક જ કાયદાઓ અને એક જ રાજ્યવહીવટ છે, સર્વનાં દુઃખ પણ એક જ છે અને રાજકીય અધિકાર (dd.) પણ એક સરખા જ છે. ૨. અધિકારહીનતા [ન. ઠા.] ગો. ભા. ૧, ૨, ૩૦: અમારા દેશમાં જ અમે જોઈએ તેટલી અધિકારહીનતા (ld. ) ભેગવીએ છીએ. Disaffiliated, અવમાન્ય [ગૂ. વિ.] વિ. ૧: અવમાન્ય એટલે એકવાર સ્વીકારી પાછળથી સ્વીકાર રદ કરી હોય એવું. Discipline, ૧. નિયમન, શાસન મિ. ૨.] શિ. ઈ. (૧) ૨૫: બાઇબલ ઉપરથી જણાય છે કે યહુદીઓના શિક્ષણમાં નિયમન સખત હતું. (૨) ૪૮૪: ડાકટરનું શાસન એ કે જેવા જેવો દેખાય છે? ૨, નિયત્રણ [આ. બી.] વ. ૧, ૧૭૧: એક કેળવણી નિયત્રંણું (d.) નો માર્ગ સ્વીકારે છે, બીજી સ્વાભાવિક અસર ઉપર આધાર રાખે છે. ૩. નિયમવશતા નિ, ભ.] વ. ૭, ૫૪૩: D. અને will-power, | નિયમવશતા અને છાબળ, એ બે તત્ત્વોનો સંબ, બાળસ્વભાવમાં એ અંશેનું સ્થાન, બાળકેળવણીમાં એ અંશેને આપવાની પ્રધાનશૈણના–એ અતિ કઠણ વિષય છે. ૪. સુનિયત્રણે દક્ષિણામૂર્તિ વિદ્યાથીભવન કેળવણીના અખતરા, ૬૦: સ્વાતંત્ર્ય અને સ્વતઃ આવિર્ભાવના પરિણામે સુનિયત્રણા સ્વાભાવિક રીતે જન્મી છે. ૫. વિનયનિયંત્રણ ન. ભ.] રમ. મુ ૧૮૬: એ એમ માને છે કે પોતે હજી વિનચનિયંત્રણમાં (under d.) છે. ૬. શિસ્ત [કિ. ઘ.] કે. પા. પ્રસ્તાવના, ૧૧: મારામાં સંયમની ખામી છે, પરિશ્રમશીલતાની ખામી છે, શિતા(1.)ની ખામી છે. છે. જીવનાચાર [બ. ક.] સુ. આશ્વિન, ૧૯૮૨, ૧૯૮; સંસ્કૃત વાડ મયમાં સંસ્કૃતિ, જીવનાચાર (વે. ડિસિપ્લિન) અને માનવતા (bnmanism) (હૃમેનિઝમ) ની જે પ્રતિમા કોરાયલી છે તે પ્રાચીન કે નવીન, નિજીવ કે સજીવન, બીજા કોઈ વાડમયમાંથી આપણને મળે એમ નથી. ૮. સંયમન [ચં. ન.] ગુ. પિષ, ૧૯૮૩, ૩૮૮: સંયમન (d.) અને સં જન (organisation ) એમાં હજી આપણે આગળ વધવાનું છે. ૯. વિનયન [ પ્રા. વિ. ] કે. ૫, ૮૩૮: નાની વયની તમામ કેળવણી યુવાવસ્થાનાં વર્ષોને ઉદેશીને ઘડાએલી હેવી જોઈએ, અને આવાં કારણને લઈને ઘણા વિચારકો કેળવણીનાં શરૂઆતનાં છે. એક વર્ષોમાં સખત વિનયન. (d.) જોઈએ એમ કહે છે. ૧૦. તત્વનિષ્ઠા [ દ. ભા. ] Disciplinarian–શાસક [મ, ૨] શિ. ઈ. ૪૮૪: વિદ્યાથીઓને તેનો પ્રથમ અને મુખ્યત્વે કરીને શાસક તરીકે જ અનુભવ થતો. Discord, ૧. અસંવાદ [૨. મ.] વ. ૬, ૨૮૦: નીતિમાં સંવાદ (harmony) અને અનીતિમાં અસંવાદ (d.) હોય છે. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Discrimination www.kobatirth.org ૫૭ ૨. સ્વરવિરાધ [ ગ ગા, ] ગા. વા. પા. ૧,૨૪૩: અંગ્રેજી સંગીતમાં જેને કાંકાર્ડ (સ્વરૈય) અને ડિસ્કા હિસ્સાનેન્સ કે સ્વરવિરાધ કહે છે તેના સંપૂર્ણ નિયમે આ વ્યવસ્થાંમાં આવી જાય છે. ૩. સ્વરવૈષમ્ય [ક્ર. હ. અ. નાં.] ૪. વિવાદ [ ૬. મા. ] Discrimination,વૈધ ગ્રહ, વૈધ - પરીક્ષા [મ. ન.] ચે. શા. (૧) ૫૯૬: પસદગી વિષે જે અત્ર કહ્યું તેમાંથી એટલું સ્પષ્ટ જણાય છે કે એવા નિશ્ચયને વૈધ ગ્રહ સાથે ધણા સંબધ છે. (૨) ૭૭૬: જેટલે અંશે આપણે વૈધ પરીક્ષા કરી સાધ ગ્રહ કરીએ તેટલે અંશે જ અનુમાનવ્યાપાર થા થઇ શકે છે. Disintegrating, વિઘટક, વિશ્લેષક [ચ્યા. ખા.] વ. (૧) ૧૩, ૨૮૪: * Conscience 1 અને Reason’ રૂપી વિધટક (d.) તત્ત્વા દેશમાં ફરી જગાડવામાં ન આવે તે સારૂં. સ્વેદેશભક્તિની જે આજકાલ નવી જાગૃતિ આવી છે એ સુધારાના ખળ તરીકે જેવી તેવી શક્તિ નથી———— ‘Reason’ અને ‘Conscience' કરતાં વધારે સ્થૂલ પણ વધારે સુગ્રાહ્ય અને ખલવત્તર રાક્તિ છે અને વિશેષમાં એ સ ઘટક(integrating, unitying ) શક્તિ છે. (૨) ૨૪, ૨૪૮: | સ્મરણમાં રાખવું જોઇએ કે યુરોપમાં યુનિવ્હસિટિ સશ્લેષક (integrating ) ખળ હતું અને અદ્યાપિ છે, વિશ્લેષક (d.) નહિ. ગામપાત, Disintegration, વિસ્ખલન [૬. ખા. ) Disjunctive ( ( proposition ) ૧. અન્યતરાન્વિત (નિર્દેશ) [મ. ન.] ન્યા. શા. ૭૭: સાપેક્ષ નિર્દેશમાં એ નિર્દેશને જે પરસ્પરાશ્રય હાય છે તે કરતાં અન્યતરાન્વિત નિર્દેશમાં વધારે હાય છે. સાપેક્ષ નિર્દેશમાં તા પૂર્વાંગના સ્વીકારથી ઉત્તરાંગના સ્વીકાર, ને ઉત્તરાંગના નિષેધથી પૂર્વાંગના નિષેધ એટલેા જ પૂર્વોત્તરાંગને સંબંધ છે; પણ અત્ર તેા નિર્દેશે ને પરસ્પરાશ્રય એટલે સાપેક્ષ કરતાં દ્વિગુણિત Acharya Shri Kailassagarsuri Gyanmandir Division આશ્રય છે એમ સ્પષ્ટ સમજાય છે. એમાંથી ગમે તે એકના અસ્તિત્વથી બીજાના પ્રતિષેધ થાય છે ને એમાંના ગમે તેના પ્રતિષેધથી એકનું અસ્તિત્વ સમન્વય છે. અન્યતરાન્વિત એ નામ પણ આવા અને ઉદ્દેશીને જ આપેલું છે. ૨. વૈકલ્પિક (વા) [ રા. વિ.] પ્ર. પ્ર. ૯૬: રેલવેના વાવટા કાંતા લીલા ને કાં તેા લાલ હોય છે’ આ તાવ કાં તે મેલેરિઆ ને કાં તે ટાઇફોઈડ છે’ એ વૈકલ્પિક વાકયા છે. Displacement, ( psycho-ama. ) સ્થાનભ્રંશ [. ગેા.] Dissociation,(psycho-ana.)વિભાગ, વિઋિત્તિ, સ’કલનક્ષય વિચ્છેદ, [ભૂ. ગેા.] Dissonance સ્વરવિરોધ [ ગ. ગા. ] ગા. વા. પા. ૧, ૨૪૩, જુએ Discord. Distinction, ૧. વિલક્ષણતા [ન. ભે.] મીજી પરિષદ્, અભિનયકલા, ,, 11: અભિનયકલાનાં મીન સામાન્ય લક્ષણ-(૧) છાયા Tone (૨) વિલક્ષણતા (D.) અને (૩) શક્તિવિસ્તાર્ (Breadth) એ છે. ૨. વ્યક્તિરેખા [ના. ખા. વ.] ૩. ભેદ [દ, ખા.] Distinctive— યવરછેદક [ ખા. ] Distribution, (Logic ) ૧. અવચ્છેદ [મ. ન. ન્યા. શા.] ૨. વ્યાપકતા [ક. પ્રા.] ગુ. શા. ૪૪, ૭૪: વાકય અને તેમાં પદોની વ્યાપકતા (d.) Division, Cross Division 1. સંકર [રા. વિ.] પ્ર. પ્ર. ૩૨: વિભાગ પાડવામાં ખીજી એ સભાળ રાખવાની છે કે એક જ વિભાગ કરવાના વ્યાપારમાં એક જ ભેદક તત્ત્વને વળગી રહેવું જોઇએ. જૂદા જૂદાં ભેદક તત્ત્વોને સેળભેળ ન થવા દેવાં જોઈએ. એટલે કે વિભેદક તત્ત્વોને સકર ન થવા દેવો જોઇએ. વિભાગ પાડવામાં સંકરએ દોષ ગણાય છે. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Doggerel ૫૮ Drawing ૨. આ વિભાગ [મ. ૨.] જાળમાં ગુચવો તો પણ કોઈ આમ્રાય (અન્ના અ. ન્યા. : વિભાગ એક વિભાગસૂત્રથી થવો શબ્દ ઈ. ને માટે વાપર્યો છે, તેને ગળે ઘાલવોં જોઈએ, ઉદાહરણ તરીકે પુસ્તકોમાં આકપેજી, એ સામાન્ય રીતે બહુ કઠણ છે. બારપેઇ, કેચ, જર્મન, કેશે એવો વિભાગ Digmatic–૧. ગૃહતવાદમૂલક કરવો નિરર્થક છે, કારણ કે કોઈ ફ્રેંચ અથવા [કિ. ઘ.] જર્મન દેશ આઠપેજ અથવા કોઈ બાપજી સ. સ્વા. પ્રસ્તાવના, ૫ઃ આ રીતના સંહોઈ શકે અને એ પ્રમાણે એકની એક વરંતુ પ્રદાયમાં કઈ રીતનું ગૃહીતવાદમૂલક ( d. ) ત્રણેય વર્ગમાં આવી શકે. આવી જાતને વિભાગ બંધારણ હોઈ શકે નહિ. એ પદ્ધતિમાં અનુ આડે વિભાગ (e, d.) કહેવાય, કારણ કે તેમાં ભવેછુ સાધક સિવાય બીજા કોઈ શિષ્ય ' એકથી વધારે વિભાગસૂત્ર છે અને તેથી કરીને સમાઈ શકે નહિ. ઉપજાતિઓ એક બીજીને આડે આવે છે. ૨. વિધિરૂપ, શાબ્દ [દ. બા] ... ... Division by Dichotomy, જુઓ | Drain; ૧. અપવાહ [આ બા.] Dichotomy. વ, ૨, ૪૪૪ઃ આપણી કંસે હાથ ધરેલા Doggerel, adj. પઘાભાસી [ બ. ક. પ્રશ્નોમાંના મોટા હોટા-જેવા કે લશ્કરી ખર્ચ (Military expenditure) આર્થિક અપઉ. ગુ. ૧૭૯: હાલ હરિગીતિયા અને બીજા વાહ (Econmic d.)-વગેરે પ્રશ્નો પરત્વે આ પઘાભાસી (d.) લખાણુ ચીતરી ચીતરીને રાચ પત્રે કંઇક હિસાબમાં ગણવા જેવી સેવા બજાવી નારા અને પોતાને કવિઓમાં ગણવવા ચાહ લાગે છે. નારા કવિપદેછુ લેભાગુઓ ઘણા જણાય છે. motan. ૧. પદ્યાભાસ [બ. ક.] ૨. સ્ત્રાવ [દ. બી.] સા.૮, ૭૦૫: પૃથ્વીની ગુરુલઘુ ઘટના સુગમ Drainage, પરિવાહ [દ. બા] નથી. એ ત્રિસંધિ ચુંબક વાઘના તાર મેળ- કા. લે. ૧, ૧૩૫ દક્ષિણ હિન્દુસ્તાનનું વવાની શક્તિ કે વૃત્તિ આ હરિગીતિયા પધા- સ્થાપત્ય, તળાવો, મન્દિર, મૂર્તિઓ નહેર ભાસ (પદ્યાભાસ=d. બધા હરિગીત પધાભાસ - તથા પરિવાહ (d.)ની બાંધણી. માત્ર છે એવો અર્થ નથી. પણ હરિગીત જેવા | Dramatic lyric, Lyric ના પટામાં નિષ્કલેવર બધે લોકપ્રિય છેતેમની રચનામાં જુઓ. શીખાઉ લેખકો વારંવાર અને પરિપકવ લેખકો પણ કેટલીકવાર પધાભાસી ગદ્યાગદ્યમાં સરી Drawing, ૧. રેખાનિરૂપણ [મ. ન.]. પડે છે તેના દાખલા-અધિકારી જેનારને-ક- ચે. શા. ૫૦૭: ચિત્ર, રેખાનિરૂપણ, સંગીત બંધ મળી આવશે), નિષ્કલેવર પોચટ અતિ શીખવવું એ જ સારામાં સારી રસવૃત્તિ વિલાસ્ય પદો, અને શૂન્ય-લક્ષણ ૨કુટારકુટ હીંચ કસવાને સિદ્ધ માર્ગ છે. ગતિથી રાચનારા વહેંતિયા જમાનામાં વિરલ ૨. આલેખન [મ. ૨. શિ. ઇ. ૩૬૫:] હોય એમાં આશ્ચર્ય પણ નથી. ૩. ચિત્રકામ [ક. પ્રા] ૨. જોડકણું ગુ. શા. ૪૩, ૧૬૯ હસ્તકલાશિક્ષણ પ્ર. ૮.“આપણી કવિતા સમૃદ્ધિ,'૧૮૦: બાળક (મેન્યુઅલ ટ્રેનિંગ) અને ચિત્રકામ (ડૅગ) બાળકીઓ કવિતા લખવા ઇચ્છે એમાં કંઇ ખોટું તપાસવા માટે પણ સબ-ઈન્સ્પેકટરે જુદા નથી. પણ અછડતા જ્ઞાનને પુરુ ગણી લે તેઓ હોય છે. જે હરિગીત કડીઓ જોડે છે, તે મોટે ભાગે Foliage drawing-૫૯લવાજોડકણું (d. ઙગરલ) હોય છે. લેખન [ગુ. વિ. વિ. ૮૭.] Dogma, આમ્રાય મિ. હ.] Freehand drawing-fallસ. મ. ૭ઃ એક અંગ્રેજને ગમે તેટલી તર્ક- 1 લેખન [ગુ. વિ. વિ. ૯૭.] For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Dropscene Machine drawing—ચત્રાલેખન [ગ્ન. વિ. વિ. ૧૧૫.] Memory drawing-૧. અનુસ્મરણાલેખન [ગ્ન. વિ. વિ. ૮૮.] ૨. સ્મૃતચિત્ર [ગ્. વિ. ] ૧૯૮૨ ની નિયામક સભાની પહેલી બેઠકને અહેવાલ, ૩૯: સ્મૃતિચિત્ર—ગૃહસ્થના ઘરના દરેક પદાર્થ સ્મૃતિથી દેરી બતાવવા, માત્ર છાચા જ હાય તેા ચાલે. પહે Drawing and painting, ૧. રેખા અને રૃચિત્રણ [આ. બ. વ. ૧૫. 333.] ૨. રેખાચિત્રણ, વર્ણ ચિત્રણ [દ ખા.] Dropscene, અહાયનિકા [ર. ઉ.] ના. પ્ર. પ્રસ્તાવના, ૨૩: અંકની સમાપ્તિની વેળાયે મહાયનિકા (d. 9.) પડે છે તેની સાથે તે અકના પ્રસંગ અને કાળ પૂર્ણ થઇ જાય છે અને આપણા હૃદયમાં પણ તે પ્રસંગ આચ્છાદિત થઇ જાય છે; પછી આપણે ઉઠી જઈયે છીયે. Duty, Ad-valorum duty—મૂલ્યકર [ વિ. કા. સ. ૫: ] Oetroi duty, હાંસલ [વિ. કા.સદર.] Earmarked, ખાસ [ગૂ વિ.] વિ. ૩૦:ઉપર જણાવેલા કાઇ ખાસ (e.-m.) દાન હશે તે તે દાનમાંથી મદદ આપવાને આ નિયમ ખાધક થશે નહિ. Eccentricity, Law of eccentricity—માહ્ય કર્ણના નિયમ મ, ન,] ચે. શા. ૧૮૫: તંતુના ગમે તે ભાગને સધ થયા છતાં પ્રત્યક્ષનું અધિકરણ શરીરની એક મહારની સપાટીમાં જ શેાધવું ને માનવું એવી જે પ્રત્યક્ષાને ખાદ્યસ્થાન તરફ તાણી જવાની પ્રકૃતિ તેને “ બાહ્યકરણના નિયમ ” અથવા મબિંદુથી દૂર તાણી જવાપણાના નિયમ કહેવાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir Efficiency Specific duty, પરિમાણકર [વિ. કા. સદર ] Transit duty, દાણું [વિ.કે.સદર.] Dynamic, ૧. ચલનયુકત [..] ૧. ૨૨,૩૫૩: પાત્રાનાં આલેખન એ પ્રકારે થઇ શકેઃ એક static યાને સ્થિર રૂપે, બીજો d. યાને ચલનયુક્ત ૨. ગતિમૂલક [પા, ગા.સ.૨૮. ૧૪૩.] ૩. ગતિમાન [૬. બ.] Dynamic force--પ્રયત્નશકિત [ • &* ] કૈા. ૩, ૩, ૯૮: ગુજરાતે તેના જેવા સમ પ્રભાવશાળી, તેના જેવી મહાન પ્રવનશક્તિ (d. f.) ધરાવનારા ખીજો નર હજી જોયા નથી. Dynamics, ચલનશાસ્ત્ર [ન. ભો.] E Eclectic, સસારગ્રાહક [ ન્હા. ૬. ] પ્ર. ૧, ૨૨૦: હું તે। .-સ સારગ્રાહક છું. Eelectic spirit—મધુકરવૃત્તિ[બ.ક.] જુએ Constructive. Electicism, 2. સાર્સાહનવાદ [ચ'. ન.] સ. ૩૧, પટઃ બીજી ખાખત એ છે કે સારસ દેનવાદ-સામે વાંધે એ ઉડાવવામાં આવે છે કે તેમાં સમગ્રતા સાચવવા જતાં એકાગ્ર તાને ભાગ અપાય છે અને તેથી એ વાદ કના પ્રેરક નીવડતા નથી. ર. મધુકરીવૃતિ, સારસંગ્રહવાદ [દખા.] Efficiency, ૧, કાશકિત [વ. અ.] મ. યુ. ૨૪૨: ‘ Social Dynamics (‘સામાજિક ચલનશાસ્ત્ર') એ મથાળું લઇને મ્હે ભાષણ કર્યું. ૨. ગતિશાસ્ત્ર [ગ્ન. વિ. વિ. ૧૧૧.] ૩. ગતિવિદ્યા [પા ગેા.] વિજ્ઞાવિચાર, ૧૦૩ For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ego Elegy વ. ૧૬, ૭૧૩: સ્વરાજ્યને હક કાર્યશક્તિ, થી પણ આ ચાલક શકિતનો ખુલાસે નથી (L.)થી નિરપેક્ષ છે. મળતો. “હું આ કામ કરીશ તે મને સુખ ૨. શક્તિમત્તા [ બ. ક.] થશે” એમ વિચાર કરીને મનુષ્ય હમેશાં પ્રવૃત્ત અં. ૫૪ઃ દેશાભિમાન, દેશભક્તિ, દેશા- નથી થતું. અનેક વેળા માત્ર કર્તવ્યબુદ્ધિથી રિમતા, દેશસેવા, આર્યત્વ, સંસ્કૃતિ, કલા, સદાચાર કરનારા વિરલ જન પણ હોય છે. “વાણિજ્ય,' આદિની વિવૃદ્ધિના પિકાર કરવા તેમની કૃતિ માટે ચાલક શકિત સ્વહિત વાદમાં રહેલા છે; પણ ખરે સદાચાર, સાચો પુરુષાર્થ, નહિં જડે. કર્તવ્યબુદ્ધિથી જ કૃતિ થાય એ સંગીન શક્તિમત્તા (e, એફીશિયન્સી) આવી અશકય છે, હેમાં સ્વસુખ છે જ,-એમ ના યોગ્ય પ્રવૃત્તિના માર્ગો ઝીણવટથી, આગ્રહથી, ધારવું. કેમકે કર્તવ્ય કર્યાથી થતો-પરિણામરૂપે સતત શોધતાં રહેવું, અને પ્રવર્તાવતા રહેવું, થત-આનંદ તે કાંઈ ઉદ્દેશ એમ ના ગણાય એમાં સમાયેલાં છે. ૪. અહંકાર [દ. બા] ૩. કાર્યદક્ષતા કિ. મા. Elasticity, ૧. સ્થિતિસ્થાપકતા મા. ક. ૯૮: મેં ભગવાન ચાણકયને જોયા. મિ. રેવડીયાની શીખ પ્રમાણે તેઓ કાર્યદક્ષતા [અજ્ઞાત (c) ને પાઠ કરતા દેખાયા. ૨. સંકાચવિકાસશકિત [ન. ભો.] ૪. કાર્યલાયકી [બ. ક.] વ, ૨૦, ૩૧૮: પછી તે મુંજ્યતાને તાણીને વ. ૨૬, ૧૪૩: અથવા એ નહીં તે જે બળાત્કાર વાપરિયે, અમુક સીમાથી આગળ વિલમ્બ કમિટિએ બતાવેલ છે તે કમિટિને જઈએ, તે એ વૃત્તની . સંકોચવિકાસશકિત, પોતાના જ્ઞાન અને અનુભવ ઉપરથી સલામતિને ખમી શકે નહિં તેટલું ખેંચાણ ( tension) માટે અને લશ્કરની કાર્યલાયકી (એફીશિ થવાને લીધે, રબરની દેરી પેઠે એ વૃત્તસ્વરૂપ યસી c.) પૂરેપૂરી જાળવી રાખવાને માટે તૂટી જવાનું. Fatwiany or 073:314 Electra-complex,( Psychu-uina.) પણ બનવાજોગ છે. પિતૃ-કામના બ્રુિ. ગે.] Ego ( Metaph. ) ૧. અબ્દજગત | | Elegance, ૧. નાગરવ [ન. લ.]. ન. ચં. ૨, ૨૩૫: “ નથિ મોટા કરિ તમને વ. ૧૩, ૫૧રઃ જુઓ Epistemology. થાપ્યા, બ્રાહ્મણ ભટ્ટા-” વગેરે છભાળ બાલથી ૨. આત્મા (દ. બી.] જ સંબોધવા એમાં જ રહે છે અને Ego-instinct (psycho-una.) પણ નાગરવ (6.) તે નથી જ. અહંવૃત્તિ [ ભૂ. ગો.] ૨. માધુર્ય [૨. મી goism ( Ethics ) ૧. અહંભાવ બુ. પ્ર. ૫૮, ૨૭૨ઃ શૈલીનું આ સ્વરૂપ [ મ. ન.]. જાળવવા માટે પ્રસાદ (perspicuity) ઓજસ ચે. શા. ૨૯: જુઓ Altruisna. (animation) અને માધુર્ય (e.) સરખા ૨. વ્યક્તિસુખવાદ [મ. ૨.] ગુણોની આવશ્યકતા હોય છે. શિ. . ૩૦: બીજે સુધારક, જે કાફશિ ૩. સુભગવ, સચિરત્વ, ચાવ યસના નામથી પ્રસિદ્ધ છે તેના સિદ્ધાન્ત [ દ. બા. ] જનસુખવાદ સંબંધી તથા વ્યક્તિનુખવાદને પણ અનુકૂળ હોવાથી લોકેાને અગમ્ય ન હતા. Elegy, ૧. વિરહ જૂનો ૩. હિતવાદ [ન. ભ.] જેમકે, દલપતરામકૃત ફાર્બસવિરહ ભક્તિ અને નીતિ, ૧૧: આચરણની ચાલક ૨. નિવાપાંજલિ [આ. બા] શક્તિ-મનુષ્યને કૃતિ તરફ ચલાવનારી શકિત વ, ૬, ૯૭: છેક છેવટનાં કાવ્યમાં ‘મરણાંમાં નથી મળતી. તેમ જ સ્વહિતવાદ (E) { જલિ” “એક મહાત્માનું સ્મરણ” “કવિ નર્મદનું For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Elegy Elegy મન્દિર” “કલાપીને વિજ્ઞાપના,” “કલાપીને | સાધન” ઇત્યાદિ નિવાપાંજલિ (Ee.) પસંદ કરી આખરે પરમાત્મા સંબંધી ઉચ્ચારેથી સમાપ્તિ કરવા માંડી છે એ પણ ઉચિત ૩. કરુણપ્રશસ્તિ [આ. બી.] સ્મ. સ. ઉપોદઘાત, ૩: “E.” એ આપણે જેને કરુણરસપ્રધાન કાળે કહીએ છીએ તેની એક પેટાજાતિ છે, અને એનાં લક્ષણભૂત સઘળાં તોનો વિચાર કરતાં એને માટે “મરણનિમિત્તક કરુણપ્રશસ્તિ” અથવા ટેકામાં “કરુણપ્રશસ્તિ ” એવું નામ જવું ઠીક લાગે છે. આ નામ યોજવામાં તાત્પર્ય એવું છે કે “E.” માં મરણનિમિત્તક કરુણ શોકગાર ઉપરાંત, જેને એ શકોદ્ગાર થયો હોય એના ગુણાનુવાદ પ્રશસ્તિરૂપે એમાં હોવા જોઈએ. રઘુવંશમાં ઈન્દુમતીના મરણથી ઉત્પન્ન થએલો અજવિલાવ, કે કુમારસંભવમાં કામદેવના મૃત્યુથી થએલે રતિવિલાપ એ કરુણ શેકોદગાર છે- અને એ શેકેગારને લક્ષીને એને *Elegiac stanzas' કહેવાય, પણ જે વિશિષ્ટ આકારના કાવ્યને “.” નામ આપવામાં આવે છે તે એ નથી. બીજુંએ વિલાપોમાં ઈન્દુમતી અને કામદેવના ગુણાનુવાદ પણ કરવામાં આવ્યા છે, પરંતુ તે આલંબન વિભાવના ગુણે રસમાં ઉદ્દીપક થાય છે તે રીતે; એ ગુણાનુવાદ પ્રશસ્તિરૂપ નથી. વળી કે મહા પુરુષના સ્મરણાર્થે શોકદગાર કરવામાં આવે છે તેમાં “E.'નું ઉપાદાન (stuff) છે એમ કહી શકાય, પણ એના ઉપર nત્યાં સુધી રસિક કલાવિધાન કરીને એને ચેચ અને સ્વતંત્ર આકૃતિ (artistic form) આપવામાં ન આવે ત્યાં સુધી એ “ E.” ના વિશિષ્ટ નામને પાત્ર ન થાય. આ કારણથી શ્કેટને Marmion માં આરંભના ઉપઘાતભાગમાં નેલ્સન, પિટ વગેરે મહાપુરુષોની પ્રશસ્તિઓ છે એ પણ “મ.’ ન કહેવાય. અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં ક્રમે ક્રમે “E,’ નું સ્વરૂપ બંધાયું છે એનાં સઘળાં ત ન લેતાં, એનું મૂળ તત્ત્વ લઈએ તે . નું આ પ્રમાણે લક્ષણ બાંધી 218194:-"In its simplest form...this is a brief lyric of mourning or direct utterance of personal berievement or sorrow" (Prof. W, H. Hudson). આસામાન્ય અર્થમાં સ્વજનને વિયોગ (મૃત્યુ) અને તજજન્ય શાકોદગાર એ બે તત્ત્વવાળું હરકોઈ સંગીતકલ્પ–સ્વતન્ત્ર-કાવ્ય “E.' ના નામને પાત્ર થાય છે. આ રીતે આપણા “રાજીઆ’ અને “રાસડા એ ઈ. જાતિનાં કાવ્ય છે, અને તે પૂર્વોકત સામાન્ય અર્થ કરતાં પણ વિશેષ અર્થમાં. કારણ કે, એમાં સ્વજનના મૃત્યુનિમિત્ત શેકેદાર ઉપરાંત મરનારના ગુણાનુવાદની પ્રશસ્તિનું રૂપ આપવામાં આવેલું હોય છે. ૪. વિલાપ, વિરહાર્મિકાવ્ય, કબકાવ્ય બ. ક.]. લિ. ૨૫: લાંબી એલેજીને માટે ગુજરાતીમાં કરુણપ્રશસ્તિ શબ્દ વાપરવામાં આવેલો છે, તે “પ્રશસ્તિ’ શબ્દનો ઉપર દર્શાવેલો ઐતિહાસિક અર્થ ૧ સન્મારતાં અજગતું લાગે છે. ક. દ. ડા. એ વાપરેલું વિરહ :નામ, સંસ્કૃત સાહિત્યમાં જાણીતું નામ વિલાપ, કે વિરહાર્મિકાવ્ય કે કબ્રકાવ્ય જેવું નામ એવા અસંગતિદોષથી તો મુકત છે. ૫. શેકગીતા, મૃત્યુગીતા [મં. જ.] ૧. “મૃત્યુજન્ય શાકમાંથી કુરતી અતિ ટુંકી કવિતા પ્રિયજનના પાળિયા, દેહરી, સમાધિ, છત્રી, કબ્ર કે બીજા કોઈ સ્મારક ઉપર કોતરાય, તેનું ગ્રીક નામ એપિટાફ (epitaph) છે. આ એપિટાફે પણ સ્વતંત્ર હોય–ઘણીવાર કોઈ ધર્મપુસ્તકમાંથી જ એક વાક્ય કે કડી કેતરવામાં આવે છે, અને કવિતા હોય, તે ઊર્મિમુકતક કહેવાય. પણ એવાં કે બીજાં ટુંકા કે લાંબા મારકપદ્ય કાવ્ય જ હોય એમ નથી હોતું, કા હોય છતાં ઊમિપ્રધાન ના હોય, એવા પણ ઘણા દાખલા જોવામાં આવે છે. મરનારની (અને તેના પૂર્વજોની) કીતિ વધારવાને કાતરવામાં આવેલી પ્રશસ્તિઓ મોટે ભાગે અતિશયેકિત અને શબ્દચમત્કૃતિવાળાં વર્ણનોથી ભરેલી પદ્યકૃતિઓ જ હોય છે; જે ઈતિહાસને માટે ગમે તેટલી ઉપગી ગણાય પણ કોઈક જ કાવ્ય કે ઊર્મિકાવ્ય ગણી શકાય એવી હોય ”—બ. ક. વિ. ૨૩-૪. For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Embryology Emotion વ. ૨૫, ૬૫: મિલ્ટને પોતાના વિદ્વાન મિત્ર | Emotion, ૧. ઊમિ [મ. ન.] એડવર્ડ કિંગ પરત્વે ગાયેલી “લીસીડાસ’ નામક ચે. શા. ૬૦૦: કઈક ઊર્મિ જેવી કે કોઇની શેકગીતા, શેલીએ સમાનધમી સખા કવિ તે જે બહુ જ સબલ અને પ્રગાઢ હોય, તો કીટસ પરત્વે યોજેલી “એડોને” નામક કરુણ તેના અનુભાવને દબાવવાથી તે પિતે દબાશે પ્રશસ્તિ, અને આર્નોલ્ટે પોતાના મિત્ર આર્થર નહીં. કલફ પરત્વે ગુજેલ “થસીસ નામક મૃત્યગીતા ૨. અન્તભ, ચિત્તભ [.મ.] એ ત્રણેનાં મૂળ મેસ કવિના બીન ક. સા. (૧) ૨૮૦: એ તો ખરૂં છે કે કવિતા પરત્વેના મૃત્યુલેખમાં જણાઈ આવે છે. અવયંભૂ (spontaneous) છે, અને હૃદયના Embryology, ગભશાસ્ત્ર મિ. ૨.] અન્તઃક્ષોભ (e.) થી ઉત્પન્ન થાય છે, કારીશિ. ઇ. ૪૪૪: કોઈ પણ મનુષ્ય ગર્ભાશાસ્ત્રનું ગરની બનાવટ માફક તે કંઈ કવિ ધારે તે રીતે એકાદ પાનું વાચે અને ન સમજે તે મનુષ્ય ઉત્પન થઈ શકતી નથી, પણ ભાવના ઉદ્દીપનતરીકે તે નીચો થતો નથી થી પોતાને રસ્તે પોતાની મેળે કરી લે છે. Emigration, ૧, પરદેશપ્રસ્થાન (૨) પ૪૮ જુઓ Cognition. [ ગ. મ. ] ૩ લાગણું [ આ. બા. ] સ. ચં. ૪, ૨૩૨: આ રત્નનગરી સંસ્થાનને આ. ધ. ૪૪૩: હવે નીતિના આચરણની નિકા, અગ્નિરથના માર્ગ (રેલવે), પરદેશના ૦થાસજીએ ધ્યાનમાં રાખેલી એક ઝીણી વ્યાપાર, પ્રજાનાં પરદેશપ્રસ્થાન (.).... Psychology (માનસવરૂ૫) લક્ષમાં લ્યો. એ સર્વ ઉપર અનિમિષ લક્ષ્ય રાખી તે દિશામાં કેટલાંક કર્તાનું અનુષ્ઠાન લગભગ બુદ્ધિના ક્રિયા પામનાર અને પાંડવ અને પાંચાલીના નિશ્ચચમાંથી જ નીકળે છે; બીજા કર્તાના કલ્યાણ માટે ફેંકવાને આ રાજ્યના અર્જુનમાં અનુષ્ઠાનમાં બુદ્ધિના નિશ્ચયને હૃદયની લાગણી ઉત્સાહશકિત અને બુદ્ધિ આવે એવો માર્ગ (E) ગતિ આપે છે. આ ભવનની સર્વ સામગ્રી દેખાડે છે. ૪ વિકાર [ ૨. મ.] ૨. વસવાટ નિ, ઠા] હા. નં. ૨૩ઃ સર્વ રીતે હાસ્ય દિને વિષય છે. ભા. ૨, ૫૦ ગુજરાતીમાં Colony નથી, પણ લાગણીને વિષય છે; વિચાર માટે ઘણુંખરૂ સંસ્થાન શબ્દ વપરાય છે. ( Thought )ને પરિણામે હાસ્ય થતું નથી, સંસ્થાનને અર્થ સ્થિતિ, સ્થળ, અથવા રચના પણ વિકાર(e.)ને પરિણામે હાસ્ય થાય છે. થાય છે. દેશી રાજ્ય માટે સંસ્થાન શબ્દ ૫. આવેગ [હ. વ.મા. શા. ૨૬ઃ ] વપરાય છે તે કદાચ ચાલી શકે, પરંતુ તેને ૬. ભાવ [બ. ક. લિ. ૧૦] અર્થ જોતાં Colony માટે એ શબ્દનો પ્રયોગ ખોટો જ ગણાય. હિંદી તથા બંગાળીમાં ૭. વૃત્તિ કિ. હ. અ. ન.] ઉપનિવેશ શબ્દ વાપરવામાં આવે છે. આપણા ૮. ભાવના [પ્રા. વિ.] મરાઠી પડેલીઓ વસાહત રાબ્દ વાપરે છે. Altruistic emotion--42914 પરદેશમાં અથવા પરગામમાં જઈને રહેવા માટે ભાવ [ હ. દ્વા] આપણે વસવાટ શબ્દ વાપરીએ છીએ, પરંતુ કે. શા. ક. ૧, ૧૮૩: પરકીય ભાવમાં પાર વસવાટ શબ્દમાં વસવાની ક્રિયાને જ અર્થ એ સૌથી શ્રેષ્ઠ છે, કેમકે તે અલૈકિક આનંદ આવે છે, વસવાના સ્થળને અર્થ બાધ થત અને સુખ આપે છે, અને તે પરમેશ્વરથી નથી. વસાહતમાં તે થાચ છે. અને વસવાટ તથા માંડીને અધમમાં અધમ પ્રાણી સુધી પહોંચે છે. વસાહતને ધાતુ પણ એક જ છે, એટલે અમે Cosmic emotion–મહદભાવ, Colony માટે વસાહત અને emigration [ હ. કા. ] તથા colonization માટે વસવાટ શબ્દ કે. શા. ક. ૧, ૧૮૩: આમભાવ પિતાને વાપર્યા છે. લાગુ પડે છે, પરકીય ભાવ બીજાને લાગુ પડે For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Emotional Encyclopaedia - - - - - - - - છે, અને મહદુભાવ એ સત્યતા, સૈોંદર્ય અને ! ચેતન ઉદ્વાહક વેગના વ્યાપાર ઉપર લક્ષ સરસાઈના વિચારને લાગુ થાય છે. આપે છે. ઊર્મિપ્રતિભાસ કે જે પ્રેરણજન્ય Egoistic emotion-MICHEL વ્યાપાર જ છે તેમાં આના વ્યાપારનું આ [ હ. દ્વા. ]. સ્વરૂપ સારી રીતે જણાઈ આવે છે. કે. શા. ક. ૧,૧૮૦:આમભાવ એટલે પિતાના Emotional sensibility-ઊમિ. રક્ષણની અને પોતાની ઉન્નતિની લાગણી. એગ્યતા મિ. ન.] Non-personal emotion ચે. શા. ૪૬૧: કદાપિ અનુભવેલી એવી આમેતર ઊમિ [ મ. ન. ]. સ્થિતિની કલ્પના કરવી પડે છે, અને ઊર્મિચે. શા. ૪૫૦: ત્રીજો વર્ગ કેટલીક અતિ યોગ્યતામાં જે આપણી અને તેની વચ્ચે તારગુંફિત વૃત્તિઓનો છે; તેમને ભાવ કહે છે; તમ્ય હોય તેને લીધે લાગણીની ન્યૂનાધિતા જેવા કે સ્વદેશપ્રીતિ, વિશ્વલીલા ઉપર પ્રેમ, હોય તે પણ ક૯પી લેવી જ પડે છે. જનતાપ્રેમ ઇત્યાદિ. ખરેખરી આત્મતર અને Emotional shock-Of સર્વસાધારણ ઊર્મિઓ આ જ છે. [મ. ન. એ. શા. ૪૧૩.] Personal emotion–આત્મ Emotional temperamentબદ્ધઊર્મિ મિ. ન.] ઊર્મિપ્રકૃતિ [મ. ન.] ચે. શા. ૪૪૯: પ્રથમે આત્મસંબદ્ધ ઊર્મિને ચે. શા. ૪૫: કોઈને એક રાગ પસંદ વિચાર કરવાનો છે. જે મિએ આત્મા હોય છે, કોઈને તેને તે જ નાપસંદ હોય છે. એટલે પોતાના સંબંધી જ હોય, પોતાની આવો જે માણસ માણસમાં રસિકતાનો ભેદ જાતને કેાઇ અનુભવ કે સંબંધમાંથી ઉપજતી હોય છે તે સ્વાભાવિક વૃત્તિને લીધે, ઊમિહોય, તેને આ વર્ગમાં સમાવેશ થાય છે. પ્રકૃતિના સાહજિક બંધારણને લીધે, તેમ જ Emotional, અન્તર્ભાવપ્રેરિત, મનોરાગ અનુભવમાંથી જે આકસ્મિક વલણ ઘડાયાં હોય તેને લીધે, થઈ આવે છે. વાચક [૨. મ.]. Empiric,-al ક. સા.૩૦: અન્તર્ભાવપ્રેરિત (e. ) તે જ ખરી કવિતા એ અમે ઉપર બતાવ્યું છે. Empirical-અનુભવસિદ્ધ હિ .] ૨. ભાવનાત્મક [ ન. દે. ] કે. શા. ક. ૧, ૩૨૭ વ. ૧૦, ૧૧૦:... અને અર્વાચીન માનસ Empirical generalization ૧. પ્રથમદર્શની વ્યાસિ [દ બા.]. શાસ્ત્રમાં વર્ણવેલી મનની વિચારાત્મ(Ration જુઓ Hypothesis. al), ભાવનાત્મક () અને ક્રિયાત્મક (votitional ) ત્રિવિધ સ્થિતિ પ્રમાણે ધર્મનું ૨. અનુભવમૂલક વ્યાસિ દિ. બા.] નિર્મળ સ્વરૂપ રચ્યું. Empiricism, ૧. અનુભવવાદ [ અ. ક. ] Ernotional expression-ઊમિ જુઓ Sensationalism, પ્રતિભાસ [મ. ન.] ૨. (Metaph.) અનુભકવાદ[અ.ક. ચે. શા. ૫૫૨. બાળકના આરંભક વ્યાપારોમાંના ઘણાની પૂર્વવૃત્તિ વિદ્યમાન હોય જુઓ Sensationalism. છે, અને તે વૃત્તિથી જ તેમનું સ્વરૂપ બંધાય | Encyclopedia, ૧. સર્વસંગ્રહ [ ન. છે. એવું સંભવે છે કે જેને અનુષંગે સુખ લા. ] અથવા દુઃખની સ્પષ્ટ વૃત્તિ અનુભવાય તેવાં સ. ન. ગ. ૪૫૦: ફ્રાન્સમાં વોલટેર (૧૭૭૯) પ્રત્યક્ષ માત્રની પછી અવ્યવહિત ક્ષણે જ ને રાસે ( ૧૭૭૮ ) એના ગ્રંથો ફ્રાન્સના કોઈને કોઈ પ્રકારનો વેગ પેદા થાય છે. આનું રાજ્યને ઉંધું વાળવાનાં કારણોમાં અવશ્ય ગણાય સાદામાં સા સ્વરૂપ એટલું જ છે કે પ્રત્યેક | છે. “સર્વસંગ્રહ’ પુસ્તક જે ૧૭૫૧ માં નીકળ્યું For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Energy Enlightened તેના અધિપતિ હૈડેરટ (૧૭૮૪)ને ડી. આલે છે બીજી પરિષ, ૧૧૪: બીજી રીતે કહીએ તે, બટ એ હતા. e. (ઉદ્ભવશક્તિ) સાથે અલંકારે જોડાયેલા ૨. જ્ઞાનચક [રતનજી ફરામજી શેઠના ! નથી, પણ Imagination (ક૯૫ના વ્યાપાર) ૩. વિશ્વકેષ [મ. સ.] જે કવિતાની કલા art છે તેની સાથે જોડાયેલા છે. ગે. ઉ. એ ઉઘાટન, ૨: પુસ્તક, ક્રમિક ૩. બલશકિત [ જ્ઞા. બા.] પત્ર (Periodicals) માં વિષ, અને The. વ. ૧૭, પહપ: આધુનિક વિજ્ઞાનશાસ્ત્રમાં Encyclopedia Britannica “વિશ્વકોષ' હે સિદ્ધાન્ત થવા તરફ વલણ છે કે matter આદિ જગતપ્રખ્યાત ગ્રન્થો, એમાં એ જડ પદાર્થ જેવી વસ્તુ, કાંઈ છે જ નહિ; એ ગુણાના અનેક વ્યાખ્યાતાઓમાંથી નિદર્શન સર્વ –અમુક બલશકિતનું જ રૂપાન્તર છે. (sample) રૂપે બે પ્રામાણિક પુરુષોના લેખમાંથી ૪. ચૈતન્ય, વીર્ય [ દ. બા.] માત્ર ચાર વાકચ અત્ર અપાય છે. Mental energy-4210. ૪, અનેકચર્ચાસંગ્રહ [૨. મ.]. ચિચછક્તિ કેિ, હ. અ. ન.] ક. સા. ૬૩૩: સરસ્વતીચંદ્રના ચોથા Vital energy-જીવનબલ [મ.ન.] ભાગમાં અનેક વિષયને અને અનેક શૈલીઓને ચે. શા. ૪૧૩: દા. બેન એ વિચાર જણાવે સંગ્રહ છે. “નવલકથા” કરતાં “ પુરાણ” અથવા છે કે સુખ દુઃખનો જીવનબલના ઉત્કર્ષ કે અનેકચર્ચાસંગ્રહ' નામ તેને વધારે ઉચિત છે. નિષ્કર્ષ સાથે સંબંધ છે. ૫. સવિષયસંગ્રહ [ક. પ્રા. Conservation of energy oport Conservation. 9. શા. ૪૨, ૨૯૧: તેણે અનેક ચેપાનીઆ- | માં તેમજ “એનસાઈકલોપીડીઆ બ્રિટાનિકા ” Energism (Ethics) 57 21°16..] ( સર્વવિષયસંગ્રહમાળા) નામનાં પુસ્તકમાં જુઓ 0ptimist. શિક્ષણશાસ્ત્ર અને શિક્ષણ પદ્ધતિ વિષે ઘણું Engineering, રચનાશાસ્ત્ર [ગ. વિ.] લખ્યું છે. યુ. ૧૯૭૯, ભાદરવો, ૪૭૩: સ્થાપત્ય તો ઊભી રહેનારી કલા છે, તેને ટટ્ટાર રહેવાને રચના૬. સવકેષ (અ. ફ.]. શાસ્ત્ર (E.) ની જરૂર છે. ક, પિછાન, ૧૧: એક રસિક મિત્રે આ ખંડ Enlargement, ૧. સ્તુત્યર્થવાદન.લ.] કાગ્ય વાંચીને કહ્યું છે કે એ તે ove's ency ન. ગ્રં. ૩, ૧૪૦: વાકચની પૃથકકૃતિ અથવા clopaedia-પ્રેમને સર્વષ છે. રચના જાણ્યા વિના કોઈ પણ વાકય સમજાતું ૭. સર્વાનસંગ્રહ, જ્ઞાનસંગ્રહ નથી. ઉદેશ્ય, વિધેય, અને તે દરેકના સ્તુત્યર્થ. [ ક. મા. ] વાદ જાણ્યાથી જ વાકયનો અર્થ કે. લે. ૧, (૧) ૮૮: કેટલાક એને (રણજીત સમજાય છે. રામને) જીવ સર્વજ્ઞાનસંગ્રહ (Living E.) ૨. વર્ધક, જેમકે ઉદેશ્યવર્ધક, વિધેયકહેતા. (૨) ૧૧૧ઃ ડીડે અને તેના મિત્રોએ વર્ધક [ક. મા. મ. વ્યા.] જ્ઞાનસંગ્રહે પ્રગટ કરી જ્ઞાનને પ્રચાર વધાર્યો. Enlightened, સપ્રકાશ [મ. ન.] ૮. જ્ઞાનકોષ [અજ્ઞાત ચે. શા. આગનું સંયમન કરવું, કાર્યને કેતકરના મરાઠી ઉપસ્થી. અટકાવી રાખવું, અને વચમાં વિચારણા કરી Endowment, નીવિ દ. બી.] નિશ્ચય કરવો, એ શાન્ત, પ્રકાશ, અને સુ વ્યવસ્થિત ઈચ્છાનું લક્ષણ છે. પ્રાચીન શિલાલેખમાં આ શબ્દ બહુ આવે Enlightened egoism, apsul છે, દા.ત. નાશકના શિલાલેખમાં.”-ખાનગી પત્ર. સ્વાર્થ [બ. ક.] Energy, ૧. શક્તિ, ઉત્સાહ, કાર્યો- છે. દિ. ૪૪: જુઓ Altruism. સાહ મિ. ન. એ. શા.] Enlightened self-interest૨. ઉદ્ભવશકિત [ર. મ.]. ઉદાત્ત-શાણે-ક્વાથ ઉ. કે. મરાઠી. ] For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Enthymeme Epilogue ટિ. બી. ૮ઃ હૈમ્સની માફક પરાર્થને જ્ઞા. સુ. ૨૫. ૧૨૯૯ આવી શૈલીમાં કવિત્વસ્વાર્થને દૂરદશી પ્રકાર ન માનતાં સ્વાર્થ અને મય ભાવ સાથે વાતચિતની સાધારણ (proપરાર્થ એ બન્નેને તાજવામાં નાંખી તેના saic) ઉકિતઓ, કહેવત તથા માર્મિક વચન તારતમ્યથી પોતાનો સ્વાર્થ અતિશય ચાતુર્યથી (ee.) કેવાં દાખલ થઈ કાવ્યની ક્ષતિ કરે છે નક્કી કરવામાં આવે છે તેથી આ પંથના લોક તે પણ આ ઉદાહરણથી સમજાશે. પિતાના આ પંથને ઉદાત્ત” અથવા “શાણા ' ૨. સંક્ષિપ્ત નર્મવાકય [ સૌ. સ્વાર્થ (પણ સ્વાર્થ એ તો નિઃસંશય જ!)- લીલાવતી] એવું નામ આપી પોતાના મતની મહત્તા ગાય રેખાચિત્રો અને બી ના લેખો, ૭૬: એનાં , છે (અંગ્રેજીમાં આવે છે.-s-i. કહે છે. આમાંના (સંક્ષિપ્તનમવાકય) રંજન કરે એવા ચાતર્યથી ૯. શબ્દનું ભાષાંતર અમે ઉદાત્ત અથવા શાણ ભરપુર હોય છે. પણુવાળા એ પદથી કરીએ છીએ.) ૩. સુત્ર, સુભાષિત દિ. બી.] Enthymeme, (Logic) qughin Epigrammatical–. સંક્ષિપ્ત [ કે. હ. અ. ન. ] L[ ન. ભ. 1 Entity, વસ્તુ, સર્વ દિ. બા.] મ. મુ. ૧, ૩૧૨: આ બે ઉદાહરણો માત્ર Epic, ૧. વીરકવિતા, વીરરસકવિતા હેમની સંક્ષિપ્ત (e.) પદ્ધતિનું દર્શન કરાવવાને [ ન. લા. ]. ઉતાર્યા છે. સ. ન. ગ. (૧) ૩૯: કવિતાની ત્રણ મુખ્ય ૨. સૂત્રાત્મક [ દ. બા.] જતિ છે, ગીતકવિતા, વિરકવિતા, અને નાટક. | Epigraph, કેતરલેખ [દ. બા.] (૨) ૨૫૪: જગતને આદિ કવીશ્વર વા૯મીકને - Epigraphy, ૧. ૧. ઉત્રિલેખન શુદ્ધ વીરરસકવિતા લખનારે વિજયી કવીન્દ્ર [ ૨. વા. ] તે હામ. (૩) ન. ક. ૪૦૧: સાધારણ ભણેલાની નિ ૧, ૧૦ઃ પ્રાચીન અને અર્વાચીન ઇતિમરજી એવી કે માહારે એક બરાસકસ્તુરી હાસ, પુરાણવસ્તુશાસ્ત્ર, ઉનિલેખન (e.) જેવી લાંબી વાત કરવી, ને ઘણા ભણેલાની નિકશાસ્ત્ર (namismatics) પ્રભાતિશાસ્ત્રને મરજી એવી કે, એક મોટી વીરરસની કવિતા અભ્યાસ અને શોખ જગાડવો. એપિક ” કરવી. Epigraphist–લેખક [ કે. હ. ] ૨. વીરરસકાવ્ય [ ન. લે. ]. સ્વપ્નની સુંદરી, મુખબંધ, પઃ નાટકકાર ગુ. શા. ૧૪, ૧૬૧: આપણે પંડિત મહા- ભાસ મારી સમજ પ્રમાણે પુષ્યમિત્ર શુગના ભારતને ઇતિહાસ અને રામાચણને કાવ્ય કહે સમયમાં થયું હતું. તેને એ રાજાને સારા છે, પણ એ ભેદ રાખવાનું કોઈ વિશેષ કારણ આશ્રય હતો. આ કારણથી પૂરતી ઐતિહાસિક જણાતું નથી. બંનેમાં કેટલીએક ઈતિહાસની ગષણા કરી એ આદિ શુગની કારકિર્દીની વાતે આવે છે, અને તેને કાવ્યની પેઠે રસથી ટંકી નોંધ મેં ગઈ આવૃત્તિમાં આપી હતી તે શણગારી છે. ઈગ્રેજીમાં જેને વીરરસકાવ્ય કહે પ્રસ્તુત આવૃત્તિ માટે તપાસી જતી વખતે છે તે વર્ગમાં એ આવી શકે. લેખિક (L.) કાશીપ્રસાદ જયસ્વાલે છપાવેલા ૩, મહાકાવ્ય મિ. ૨.] હાથી ગુફાના લેખનું સંકરણ હું જોઈ ગયો છું. જુઓ Tragedy. એ સંસ્કરણથી મેં સ્વતંત્ર રીતે તારવી કાઢેલી ૪. વીરસંહિતા [ કે. હ. ] હકીક્તનું મેટે ભાગે સમર્થન થાય છે. (૫. વીરચરિતકાવ્ય [ન. ભો. અભિ- | Epilogue, ૧. સમાપ્તિદર્શન [ન. .] નયકલા ] વ. ૨૩, ૪૬૭: નાટકના અંતે આવેલું દશ્ય ૬. વીરકાવ્ય, જય [ દ. બા. ] [ તો કેવલ e. (સમાણિદર્શન) જેવું જ છે. Epicureanism, તૃપ્તિવાદ [દ. બા. ] [ ૨. પારશિષ્ટ, ઉપસંહાર, ખિલકાંડ Epigram, ૧. માર્મિક વચન [મકરંદ ] [ દ. બા. ] For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Epistemology Erogenous zone Epistemology, ૧. જ્ઞાનશાસ્ત્ર વિ.] ! ૫. જ્ઞાનપ્રામાણ્યમીમાંસા, જ્ઞાનેવ, ૧૩, ૫૧૨: જ્ઞાનશાસ્ત્ર (E.) નો એક પલબ્ધિમીમાંસા, પ્રામાયમીમાંસા મુખ્ય નિયમ છે કે અન્તર્જગત (Ego) અને (?) [ દ. બા. ] બાહ્ય જગત (Non-Ego) એટલે કે બુદ્ધિનું | Epitaph, ૧. મા૨ક પદ્ય [બ. ક.] બંધારણ અને પદાર્થોની સૃષ્ટિ એ બે વચ્ચે છે લિ. ૨૩: જુઓ Elegy ની ટીપ. કોઈ પણ પ્રકારની એકરૂપતા હોય તો જ ૨. શ્રુતલેખ [ બ. ક.]. જ્ઞાનની ઉત્પત્તિ થઈ શકે છે. સં. ૧૩૩: And be the Spartan's ૨. જ્ઞાનસ્વરૂપવિદ્યા અને ક.] epitaph on me-Sparta hath many ની. શા. ૧૪૬ a worthior son than he.'--Byron ૨. જ્ઞાનપ્રક્રિયા, જ્ઞાનવિષયકવાદ સ્થાને આનાથી વધુ લાયક પર ઘણા છે” [ હી. વ્ર, સ, મી. ૧૬૯ ]. એ સ્પાર્ટન સપૂતની કબ્ર ઉપરનો ઋતિલેખ ૨. પ્રમાશાસ્ત્ર [રા. વિ.] ભલે હારી સમાધિ ઉપર પણ કોતરાય. પ્ર. પ્ર. પઃ પ્રમાણશાસનો વિષયતિ –બાયરન. કરતાં આપણે તેના જેવા જ કે તેના નિકટ | Epoch-making, ૧. યુગપ્રવર્તક [દ.બી.] વત વિષયનાં બીજાં શાસ્ત્રાથી તેને ભિન્ન સ્વતંત્ર બાલશિક્ષણ, પ્રસ્તાવના, ૬ : આ સમજવું જોઈએ. આવી રીતે આ શાસ્ત્ર એક રીતે મેન્ટસેરીને યુગપ્રવર્તક કહી શકાય. બાજુથી માનસશાસ્ત્ર (Psychology) અને બીજી બાજુથી પ્રમાશાસ્ત્ર (E.) થી જુદું પડે ૨. શકવર્તી [ હા. દ.] છે. માનસશાસ્ત્રનો વિષય મનની એક પદાર્થ ફૂલપાંદડને ઉપોદ્ધાત. તરીકેની જુદી જુદી સ્થિતિઓ, વૃત્તિઓ, ૩. યુગકારક હિ. બ.] વિકાર, વ્યાપારને પરસ્પર સંબંધ સમ કં. ૧, ૩, ૧૩૬: આનન્દવર્ધન, કુન્તક, જવાનો હોય છે. તે, વિચાર, રાગ, દ્વેષ, ઇચ્છા, મહિમ ભટ્ટ અને મમ્મટ એમના ગ્રંથ યુગચાન, વિગેરે કેવી રીતે ઉદ્દભવે છે અને તેની કારક (e. m.) એ વિશેષણને પાત્ર છે. અસર મનમાં થાય છે તેનું નિરૂપણ કરે છે. ૪. યુગવત, શા હા. દ] પ્રમાણુશાસ્ત્ર તો મનમાં યથાર્થ જ્ઞાનનાં સાધન શ. સં. પ્રસ્તાવના, ૧૩: વિક્રમથી ને કળિશાં છે તેનો જ વિચાર કરે છે. બીજી બાજુ દાસથી જ ગુજરાતીઓ તો વર્ષો ગણે છે, પ્રમાશાસ્ત્ર વધારે કૂટ વિષય છે. તેને આપણે અમાપ કાળને માપે છે. એ યુગવતી ને શકસામાન્ય રીતે ફિલસુફીના નામથી જાણીએ સછા ઈતિહાસંપૂજાની, એમની અમૃત છાંટી છીએ. તેમાં જ્ઞાનનું બંધારણ શું છે અને જ્ઞાનના રસવેલેથી જ વીણેલી કૂલપાખડીએ, આરતી વિષય શા હોઈ શકે તેની ચર્ચા હોય છે. આજ ઉતારું છું. ૩. પ્રમાણુવાદ [ન. દે]. ૫. શકકારો, મનુતુલ્ય [દ. બા.] હિ. ત. ઇ. પૂ. ૨૬૧: તવદર્શનની બે મુખ્ય Equity, 1. વ્યવહારશુદ્ધિ વિ. .] શાખાઓ છે (૧) પ્રમાણુવાદ અથવા જ્ઞાન વ. ૨, ૨૦૮: જુઓ Fiction. પ્રક્રિયા (મ.) અને (૨) પ્રમેયવાદ અથવા ૨. શુદ્ધ ન્યાય [ બ. ક. ] uuta (Ontology). ૫. પ્ર. ૩, ૪૩: ત્યારે શુદ્ધ ન્યાય (ઈકિવટી) ૪. જ્ઞાનપ્રામાણ્યશાસ્ત્ર[આ. બી.] ની દૃષ્ટિએ મંડળ કરતાં પરિષદનું જ ઘણા વધારે વ. ૨૬, ૭૧: આ તાવિક અર્થમાં સર્વ અંશમાં ગણાવાને પાત્ર આ ભંડળ છે. ધર્મના સિદ્ધાતમાં અવતારને સિદ્ધાન્ત મના ૩.ધાર્મિક ન્યાય,ધર્મન્યાય [દ.બી.] છે, કારણકે એ સિદ્ધાન્ત ધમસામાન્યની 6. ચાને જ્ઞાનપ્રામાયશાસ્ત્ર અને psychology Erogenous zone, (psycho-ana.) યાને માનસશાસ્ત્ર એના ઉપર રચાએલ છે. ગારગાત્ર [ ભૂ. ગે. ] For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Error Eugenics Error, અસત્ય, જાતિ, વિપર્યય, | શીખવામાં જે ભૂગોળ, વ્યાકરણ, અને ઇતિમિથ્યાજ્ઞાન, અયથાર્થ અનુભવ[હી.ત્ર] હાસનાં સત્ય જાણવા પડે તે એક તરફ મૂકીએ સ.મી. ૬૯: “સત્ય એટલે શું’ એ વ્યાવ તે પણ તે પરથી વ્યક્તિનીતિ, રાજનીતિ અને હારિક સત્તાવાદીના પ્રશ્નના ગર્ભમાં જ ભ્રાન્તિ– મર્દાની રીતભાત સંબંધી કેટલું બધું શીખી વિપર્યય-મિથ્યાજ્ઞાનાદિ અયથાર્થીનુભવ સંબંધી શકાય તેમ છે? બીજે એટલે જ ઉપયોગી અને સમાયલો છે. ૩. નીતિચિંતન આ. બા.] Esoteric, ઔપનિષદ [દ બા.]. ૪. નીતિતત્વચિંતન [૨. વા.] Essayist, નિબંધી નિ, લા.] નિ. ૧૧ઃ જુઓ Anthropology. સ. ન. ગ. ૩૯૮: રેન્સર્ડ કવિ (૧૫૮૫) ૫. સદાચાર-આચાર–શાસ્ત્ર [હી. માંટેન નિબંધી (૧૫૯૫) ને કાવિન ઈશ્વર 2. સ. મ. ૧૬૯] જ્ઞાન સમજનાર એ નામાંકિત હતા. ૬. ચારિત્ર્યમીમાંસા [પ્રા. વિ.] Essential, ૧, તાવિક [વ. .] બુ. પ્ર. ૭૦, ૨૪૨ઃ ઇતિહાસ અને અર્થવ. ૧, ૧૬૫: વ્યક્તિઓ મૂળમાં જ અનેક શાસ્ત્ર ચિત્તશાસ્ત્ર (Psychology) કે ચારિત્રયહોય–અર્થાત એમનો ભેદ મૂળપશી (radical) મીમાંસા (.) કે છેવટે સમાજશાસ્ત્રને પણ અન્ય (ultimate) અને તાત્ત્વિક (e.) હોય વિકાસવાદની દષ્ટિએ જોવામાં આવ્યાં. તો એ સર્વનો એક ભૂમિકા ઉપર સમ્બન્ધ જ ! ૭. નીતિમીમાંસા દિ. બા. ન થઈ શકે. Ethnology, ૧. નૃવંશવિદ્યા [૨. વા.] ૨. સારાત્મક [દ. બી.] નિ. ૧૯ જુઓ Anthropology. Essential attribute–૧. અ ૨. જાતિમીમાંસા દિ. બા] સાધારણ ધર્મ મિ. ન.] કા. લે. ૧, ૧૪૬: એ ધેમાં રાજકીય ન્યા. શા. ૩૯: “સુવર્ણને કાટ ન લાગવો' એ સત્તા, સંસ્કૃતિ, સમાજરચના, અને વ્યાપાર તેને અસાધારણ ધર્મ છે, પણ એાટેલીયામાંથી તેનું નીકળવું કે કાલી ફોરનીયામાંથી, એ તે એટલી જ બાબતોનું વિવેચન કર્યું છે. ધર્મ, ઉપાધિ જ છે. તત્વજ્ઞાન, જાતિમીમાંસા (L.) અને લલિતકલા ૨. સ્વાભાવિક ધર્મ [ રા. વિ. ] વિશે કાંઈ પણ લખેલું નથી. પ્ર. પ્ર. ૧૩૧ ૩. કુલવિઘા [પો. ગો.વિ.વિ. ૧૦૩] Establishment, મહેકમ હિ. ઠા.] Ethnologist, મનુષ્યજાતિશાસ્ત્રી કે. શા. ક. ૧, ૩૨૮ [આ. બી.] વ, ૧૫, ૬૩૫. વાંચતાં આનંદ ઊપજ્યા Ethics, ૧. નીતિશાસ્ત્ર [મ. રૂ.] વિના રહેતો નથી કે શબ્દશાસ્ત્રીઓ (Philoચે. દ્રા. ચ. ૧૭૪ઃ તેણે તેને તર્ક શાસ્ત્ર logists) અને મનુષ્યજાતિશાસ્ત્રીઓ (Ee.) નીતિશાસ્ત્ર તથા આત્મતત્ત્વશાસ્ત્ર એ આપણી અને ભીલની વચ્ચે જેટલી વાડ બાંધવી વિદ્યાઓનાં મૂળતત્વ શીખવ્યાં. હોય તેટલી બાંધે, પણ આ ગીતસંગ્રહ તે ૨. વ્યકિતનીતિ [ મ. ૨. ] અત્યારે આપણને એ લેક સાથે જીવનની શિ. ઈ. ૪૯ પ્રાચીન ગ્રીક કથામાં મનહર પદ એકતા જ અનુભવાવે છે. લાલિત્ય, વીરત્વના પ્રસંગો, જૂદા જૂદા કેનાં વર્ણનો, સ્પષ્ટતા અને સરલતા, ધાર્મિકતા અને Eugenics, ૧. સુસંતતિશાસ્ત્ર [૨. મ.] ડહાપણ, કાયદો અને વ્યવસ્થા પર પ્રીતિ, મહા જ્ઞા. સુ. ૩૨, ૩૨: ત્યાં એક ગેત્રમાં લગ્ન ન કરવું એવા વિસ્તારી પ્રતિબંધથી સુસંતતિતમાઓ તરફ પૂજ્યભાવ-એ બધા ગુણો હોવાને લીધે સારા શિક્ષકના હાથમાં એ એવું સાધન - શાસ્ત્ર (L.) નો કયો હેતુ સચવાય છે થઈ પડતું કે હાલ પણ તેની બરાબરી ભાગ્યે ૨. સુપ્રજનનવિદ્યા છે. ગો. વિ. વિ. જ થઈ શકે. હમરનાં જ કાવ્યોમાં તે ! ૧૦૩ ] For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Evolution ૩. સંતતિશાસ્ત્ર દિ. બી.] કા. લે. ૧, ૧૨૬: ઇતિહાસના પુસ્તકમાં સંતતિશાસ્ત્ર ( ઈ.) જેવા શાસ્ત્રની ચર્ચામાં ઉતર્યા વિના જતિવિવરણ કરી શકાય. Evolution, ૧. વિવરણ સંવૃદ્ધિ [મ.સ] વિ. સા. પ્રસ્તાવના, ૧૫: હાલ એક ડાર્વિન નામે પંડિતે યૂરેપખંડમાં અનેક શાસ્ત્રાના સાધનથી એવા વિચાર સિદ્ધ કરવા માંડયા છે કે, પૂર્વે માત્ર નીચ નીનાં પશુપ્રાણી હતાં તેનું વિવરણ અથવા સંવૃદ્ધિ થતાં તે વાનર થયાં અને વાનર સુધરીને અથવા સંવૃદ્ધિ પામ્પથી મનુષ્ય થયાં છે. ૨. પરિણામ, પરિણામવાદfમ.ન.] સુ. ગ. ૮૬: પરિણામવાદ તમને એમ બતાવે છે કે પરંપરાએ કરીને પરમાણુથી પરિણામ પામતે પામતે માણસના શરીર સુધી બધું બન્યું છે. ૩. ઉભેદ [મ. ૨] શિ. ઈ. ૩૫૦: ઉદભેદના મોટા નિયમનું તવ પણ બીજું નથી. અવયનું રૂપ તેમને કરવાના કામ પ્રમાણે બંધાય છે. (Structure is determind by Function ) Mart ઉદાહરણ માટે જુઓ Corollary. ૪. ઉલ્કાન્તિ [અજ્ઞાત] ૫. વિકાસ [ કે. હ. ] પહેલી પરિષ, વાગ્યાપાર. ૬. ઉત્ક્રમણ [૨. વા.] નિ, ૧૧૧: ગુજરાતના સાહિત્યનું-અર્થાત્ | હૃદય અને મનનું–લક્ષ ગૃહ અને ગૃહદેવી ઉન્નત બનાવવામાં જ પરોવાયેલું છે. પ્રાચીન કાળમાં પણ સંસ્કૃત સાહિત્ય ગુજરાન ગ્રહને વધાવ્યાં છે. મધ્ય કાલમાં વૈરાગ્ય જ ગવાતા હતા ત્યારે પ્રેમાનંદે ગૃહભાવે ગાયા અને નવા જમાનામાં ગોવર્ધનરામ પણ એ જ ભાવ મૂર્તિમન કરી આપણને સોંપી ગયા છે. ગૃહભાવોને ઉત્ક્રમણ (e.) વિશે વિરતારથી લખાય એવું છે પણ આ લધુ લેખમાં એ અસ્થાને લેખાશે, ૭. વિકાસકમ નિ. ભો.] મ. મુ. ૧, ૫૦૫: હેમાં ઉપધાત રૂપે ભાષાના વિકાસક્રમ----વિશેની ચર્ચા ગીર ચિન્તનથી ભરેલી અને આપણી ગુર્જર ભાષાની Evolution ભવિષ્યમાં ખીલવણી માટે સત્ય ધારણ દર્શાવનારી છે. ૮. સમુત્કમ, સમુત્કાનિત [બ. ક.] સા. જી. (૧) ટિપ્પણ, ૨૪૯: સુવર્ણ-અંડના સમુક્રમ (.) નો ઇશારો આવી ગયો છે અને પશુભાગનો સમુ&મ જાતે સમુત્ક્રાન્ત થતા આવતા મનુષ્યભાગથી થાય છે એમ બતાવ્યું છે. (૨) પ્રરાક, ૨૨: સાનુકુલ કુદરત, આછી સશક્ત અને ઉચ્ચાભિલાષી વસ્તી, અને આવી સંસાર વ્યવસ્થા એ પરિસ્થિતિમાં વિદ્યા અને વ્યવસ્થાની સમુત્કાન્તિ (ઈવોલ્યુશન e.) સૈકાઓ સુધી આગળ આગળ વધતાં, આર્ય સંસ્કૃતિના પરિપકવ સર્વેકૃષ્ટ રૂપે વાસણ, વાલ્મીકિ, અને વ્યાસ જેવાનાં સાક્ષર જીવન તેમના પોતાના અજરામર અક્ષરબ્રહ્માગવાસિષ્ઠ, રામાયણ અને મહાભારત જેવા અનુપમ ગ્રન્થો દ્વારા આપણે લેવામાં આવે છે. ૯. ઉત્તરોત્તર ઉલ્ક [૨. મ.] છઠ્ઠી પરિષ૬, ૧૨: કાચું ભણેલા સમજી શકે એવા સંક્ષેપમાં ઉત્તરોત્તર ઉત્કર્ષ (e.)ના વાદનું નિરૂપણ થઈ રાકતું નથી. ૧૦. પ્રગતિ, પ્રગતિવાદ [ હી. . સ. મી. ૧૭૩] ૧૧. વિશિષ્ટ વિસ્તાર મિ. ર.] અ. અ: ઇલ્યુશન વિશિષ્ટ વિસ્તારને માટે નિયમ પત્તિને પણ લાગુ પડે છે. વર્તમાનનો ભૂતની સાથે અભેદરેપ કરવો મિથ્યા છે. સામાન્યસ્વામિત્વના હિમાયતીઓ, મજુરોને બધું આપવાની વાત કરે તે મિથા છે. કાર્યા વિભક્ત થયાં છે તે સંયુક્ત થવાનાં નથી. પ્રાચીન સમયમાં મજુર પોતે જ ઉત્પાદક હતો અને બદલે પિતે રાખતો તે યોગ્ય હતું. હવે એ દિવસે આવવાના નથી. હવે માર એક ઉત્પાદક રહ્યો નથી; બીજા ઘણા ઉપાદક પ્રવૃત્તિમાં ભાગ લે છે, અને વધારે મહત્વના ભાગ લે છે. ૧૨. સત્કાર્યવાદ, વિકાસવાદ [ આ. બા. ] વ. ૨૪, ૧૦૦: E. માટે જુદે જુદે પ્રસંગે જુદા જુદા શબ્દો જય, અને જવા જોઈએ ૮..જેમકે કોઇવાર E. શબ્દ Creation થી For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Excise Expression farm. ઉલટા અર્થમાં વાપરવાનો હોય છે, એટલે કે | જે તે એક-સ્વીકારવો જોઈએ, વચમાનો માર્ગ ત્યાં કહેવાનું તાત્પર્ય એ હોય છે કે કાર્ય એ છે હોય જ નહિ, હોઈ શકે નહિ, જે બે વાત સર્વથા નવું ઉત્પન્ન થતું નથી પણ કારણમાં વચ્ચે વ્યાઘાત છે તેમાંની એક ખરી અને રહેલું હોય છે અને તે ફકત બહાર આવે છેઃ એક બેટી હોવી જ જોઈએ, ત્રીજો રસ્તો નથી. આ પ્રસંગે . Theory માટે સત્કાર્યવાદ ૨, વ્યાવૃત્તિન્યાય () [દ, બા] શબ્દ ગણાય, અથવા એમાં પણ કારણ Exclusive, પ્રતિબંધક [બ. ક.] કરતાં કાર્ચ તરફ નજ૨ નંખાવવી હોય તે લિ. ૨૩: મૂર્ત સાવયવ વસ્તુઓ અને વિકાસવાદ વધારે ઠીક પડે. પણ . શબ્દથી વર્ગો અ ન્ય પ્રતિબન્ધક (mutually e. અમુક ભૂમિકા કરતાં અમુક ભૂમિકા ઊંચી છે મ્યુચુઅલિ એકસકલુઝિવ) હોય જ; ધેડો તે એમ સૂચના કરવી હોય તે ઉકાન્તિ” શબ્દ હાથી નહી; હાથી તે દીપડો નહીં એ પ્રમાણે. પસંદ કરવાની જરૂર. Evolutionist--- . વિકાસવાદી-ઉ Execution, ૧. કૃતિ [ન, લ.] ત્કાન્તિવાદી [આ. બી.] ન. ગ્રં. ૨, ૭૪ જુએ Design. વ. ૩, ૧૬૩ઃ કર્તવ્યબુદ્ધિ અન્ય કોઈપણ ૨. નિર્વહણ [કે. હ. અ. નં.] ત્તિનું રૂપાન્તર નથી, સહજ સિદ્ધ છે, પરંતુ Exhibitionism, ( Psycho-ana. ) એના નિર્ણ સુખ દુઃખને હિસાબે જ અપાય મરવૃત્તિ, પ્રદર્શનભાવ, પ્રદશનવૃત્તિ છે, એમ ત્રી કહે છે. જનસુખવાદીએ આ વર્ગમાં પડે છે. જીવનને અનુકૂળ તે કર્તગ્ર Experimental faran, પ્રવેગીક્ષેત્ર એમ કહેનારા વિકાસવાદીઓ-ઉત્ક્રાંતિવાદીઓ (આ ઉભય શબ્દ “ ઇવોલ્યુશન” વાદીઓ [ વ. ઓ. ] માટે પ્રચલિત છે. બંને જુદે જુદે પ્રસંગે વ. ૪, ૫: જુઓ Demonstration બરાબર છે: બીજ ઉપર દૃષ્ટિ રાખી બોલતાં જે વિકાસવાદ એ જ ફલ ઉપર દૃષ્ટિ રાખી ! Expert, ૧. નિપુણ [ન. ભો.] બોલતાં ઉકાતિવાદ) પણ આ વર્ગમાં જ વ, ૪, ૩૦૬: દરેક જણે પ્રાકૃતના અભ્યાસી આવે છે. થવાની જરૂર નથી; દરેકને એ વિષયમાં e. ૨. કવાદી [ ઉ. કે.] (નિપુણ) થવાની જરૂર નથી. વ. ૬, રર૯: વિશાળ વિદ્યાથી સિદ્ધ થતી ૨. તા [અજ્ઞાત ઉદારતા તેમને સિદ્ધ હતી અને પોતાના નિશ્ચ ૩. તવિદ [વ્યો. જ] ભિન્ન હોવા છતાં અન્યમાં “બુદ્ધિભેદ ન ઉત્પન્ન કો. ૩, ૧, ૧૯૨: “ પછી વિષયવાર તદુકરે, અને કલ્યાણને માર્ગો ઉત્કર્ષ જ થશે વિદ (‘એકસ્પર્ટસ) (આ શબ્દ માટે અમે રા. એવી એક ઉકર્ષવાદી ( . ) ની કહો તે વ્યોમેશચંદ્ર પાઠકજીના ઋણી છીએ) પુરતી ઉત્કર્ષવાદીની શ્રદ્ધાથી, માર્ત શાસ્ત્રાભિ સંખ્યામાં મળશે”-વિ. ક. ગુરુની કહે તો તેવા ગુરુની શ્રદ્ધાથી, તેમાં જ ૪. વૈશેષિક [ગુજરાતી]. પ્રોત્સાહન આપતા. ૧૯૮૩ ના વિજયાંક સાથેના સાપ્તાહિક Excise, અન્તર્જકાત |વિ. કે. સં. પ.] અંકમાં એ વિજયાંકનો પરિચયલેખ. Excluded, Explorer, ભૂમિધક [વિ. ક.] Law of Excluded middle ક. ૩, ૧, ૧૬૮ ૧. એકાંતિકત્વ [મ. ન.] ન્યા. શા. ૧૩: ગ્રી અવિરોધ એકાંતિક- Expression, ૧. અનુભાવ [મ. ન.] વથી સધાય છે. કોઈપણ વસ્તુ હોય કે ન ચે. શા. ૬૦૦: જુઓ Emotion. વચલ સાગર છે જ નહિ હોય અથવા ૨. આવિકરણ, પ્રકટીકરણ, પ્રન હોય ” એ બે અંત (નિશ્ચય):માને એક- કાન, ઉચારણ [અજ્ઞાત] For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Expressive Extremist - - Expressionism-ભાવપ્રાકટયવાદ [આ. બી.] વ. ૨૫, ૧૨૯: આવી ઝીણવટથી એરિસ્ટેટેલના તાત્પર્યનું વિવેચન કરી એના વ્યાખ્યાતાએ Imitation અનુકરણવાદને . યાને ભાવપ્રાકટયવાદમાં પરિણત કર્યા છે. Expressionistic, આમપ્રદર્શક [ જ. ભ. દરકાળ. ] ઝરણાં, ટાઢાં ને ઊહાં, “કવિ અને કવિતા,” ૩૭ઃ કાવ્યના જે પ્રકારે તરફ હમણાં હમણામાં જર્મનીમાં વિશેષ ભેદ પ્રતિપાદિત થયા છે તે ઉપર પણ દૃષ્ટિ કરી લઈયે. લેખકની લેખનભાવનાને અંગે કવિતા બે પ્રકારની હોઈ શકે: બીજા ઉપર છાપ પાડવાને લખાયેલી કવિતા અને પોતાનું અંતર ઉકેલવાને લખાયેલી કવિતા. પહેલીને પરપ્રેરક ( Impressioni. stic) કવિતા કહી શકાય અને બીજીને આમ પ્રદર્શક (L.) કવિતા કહી શકાય. Expressive, ૧. સૂચક દ્યોતક, વ્યંજક [અજ્ઞાત] ૨. સાંકેતિક, અર્થપ્રદર્શક [કે. હ. ! અ. ન.] Expressiveness, ૧. સમર્થતા ૨. આશિવતિ વ પ્રા. વિ.]. spatial extension- દિવ્યાપકવ [મ, ન. ] ચે. શા. ૪: વિસ્તાર અથવા વિપુલત્વ એટલે દિવ્યાપકત્વ, ચાડી પણ જગે રોકવાપણું તે જડને હોય છે, ચેતનને લેશ પણ હોતું નથી. Temporal extension-516વ્યાપકત્વ [મ. ન.] ચે. શા. ૪: ચેતનવ્યાપારને માત્ર કાર વ્યાપકત્વ છે, કાળમાં તેને કમ છે. Extremist, ૧. ગરમ [અજ્ઞાત ૨. જહાલ [મરાઠી ઉપરથી-અજ્ઞાત] ૩. ઉદ્દામ [આ. બી.] વ. ૬, ૬: ડીસેમ્બર આખર બાવીસમી ‘ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ભરાઈ. એના ભવિષ્ય પરત્વે એના દુશ્મનોએ ઇચછેલું સઘળું અનિષ્ટ, એના મિત્રોએ રાખેલી સધળી ચિન્તા બેટી પડી. ઉદ્દામ પક્ષે (Ee. ) વિષયનિર્ણયમંડળીમાં કેટલુંક તોફાન મચાવ્યું પણ આખરે વિનીત (Moderates) (અમે આ બે અંગ્રેજી શબ્દો માટે “ગરમ” અને “નરમ” એ શબ્દો સ્વીકારીશું નહિ, કારણ કે moderate પક્ષને નરમ પક્ષ કહેવાથી જે નિર્બળતાને વનિ થાય છે તે અમને માન્ય નથી. “આત્યંતિક અને માધ્યમિક’ શબ્દો વધારે સારા છે, પણ moderate પક્ષવાળા જાણી જોઇને મયમાં રહેવા માગે છે એમ નથી, તેથી એ શબ્દો પણ અમે સ્વીકાર્યા નથી. ‘ઉદ્દામએટલે જેઓ કોઈ પણ તરેહનાં દામણાં-બધન-માન્ય કરતા નથી તે; અને “વિનીત' એટલે જેઓ દીર્ધ દૃષ્ટિ ડહાપણ અને કર્તવ્યવિચારથી આત્મસંયમ વાપરે છે, પોતાની પ્રવૃત્તિનું નિયમન કરે છે તે) પણ ફાળે. ૪. સીમાન્તસંચારી [ ઉ. કે.] વ. ૧૭, ર૩ઃ પછી, મેલે જણાવે છે કે, આના પરિણામમાં દેશના (રાજ્ય) સુધારકોમાં બે પક્ષ પડી ગયા હતા એક Moderate (મિતાચરણી) અને બીજી . ( સીમાન્તસંચારી.) . અતિવાદી [. હ. ] કાગ્યમાધુર્ય, ૩૪૩: નવજીવન–અનુવાદની ભાષાની સમર્થતા (E), વ્યંજકતા, મધુરતા આદિ વિશિષ્ટતાથી જે નવું ચૈતન્ય અનુવાદમાં આવે તે. ૨. અર્થવાહકતા [ કા. છે. ] શ્રી. ગ.૨૫૯ઃ એમની ભાષામાં એવો સ્વા. ભાવિક પ્રવાહ, એવી અર્થવાહકતા ].) તથા એવી સંપૂર્ણ હૃદયગામિત નિવાસ કરી રહ્યાં છે કે એમની ભાષા સહેલાઇથી શિષ્ટ તરીકે સ્વીકારાઈ છે. ૩, વાચકતા [ ૨. મ.] જ્ઞા. સુ. ૨૩, ૫૧: વાચકતા (e.) ની અપ શક્તિવાળી માનવ ભાષામાં ઈશ્વરનું વર્ણન કરતાં માનવ ભાષાની સીમાથી ઈશ્વરનું સ્વરૂપ મર્યાદિત થતું નથી એટલું લક્ષમાં રાખીશું તો ભ્રમ થવાનો ભય નહિં રહે. Extension, ૧. વ્યાપકત્વમિ.ન.એ.શા.] | For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Facade ૭૬ fallacy સ. મ. ૧૯ઃ કેટલાક આધ્યાત્મિક ગઢવાદી- અમદા કેળવેલી હોય છે. ઓ અથવા અતિવાદીઓએ આવેશ, રાગ અને | ૬. તીવ્રવાદી [ દ. બી.] ચિન્તનના વ્યાપાર વિષેની શ્રદ્ધાના પ્રમાણમાં Extrovert,(Psycho-Kcma.)બહિર્મુખ પ્રખર તકમાત્રાનુસારી ન્યાયબુદ્ધિ વિષે ભારે ! [ ભૂ. ગે. ] Facade, ( Arch. ) ૧. મુખભાગ, | મુખદ્વાર [સ. ઝ.] સ. ૨૭, ર૩: જુઓ Colonnade. Fact, ૧. બીના, વસ્તુ, વાત, હકીકત [ જૂના ] ૨. ભતાર્થ [મ. સૂ] અ. ૫૦: તેઓ આપણા અવરજ બાન્ધવ છે, એ ભૂતાર્થ (f) પ્રતિપાદિત છે. ૩. પ્રમેય પિ. ગો.] સ. ૨૮, ૧૯ઃ દરેક વૈજ્ઞાનિક અન્વેષણમાં ! પ્રમેય (Ff. ) નું સંશોધન, તેમનું વર્ગીકરણ, તેમાંથી નિયમશોધન અને નિયમસિદ્ધિ એમ ચાર શ્રેણી સ્પષ્ટ હોય છે. ૪. તથ્ય [પ. ગો.] વિજ્ઞાનવિચાર, ૧૪: ખરી બાતમી–ખરી હકીકત--સિદ્ધ થયેલી હકીકતને અંગ્રેજીમાં 1. કહે છે, તેને માટે આપણે ગુજરાતીમાં “તધ્ય” શબ્દ છશું. ૫. ઘટના [દ. બી.] Fact and fictionઘટના અને કહપના, સાચું અને જોડેલું [દ. બા. | Faculty, ( a department of a university) ૧. વિદ્યા ગુ. વિ.] વિ. ૩ઃ વિદ્યા એટલે કેળવણીના જે વિષયનું વિદ્યાપીઠે ખાસ ઇલાહિદુ શાસ્ત્ર ઠરાવ્યું હોય તે. Fagging, બાલપરિચર્યા [મ. ૨.] શિ. ઈ. ૪૯૦: એવા જ હેતુથી તેણે બાપરિચર્યાની રીત પણ કાયમ રાખેલી. Fairy tale, ૧. અદ્દભુતવાર્તા [હ. ઠા.] ] શાળાપત્રયુબિલિઅંક, ૬૭: શાળામાં પ્રતિવર્ષ અમુક વિષય શિખવવાનો ક્રમ નવી પદ્ધતિમાં મુકરર થયો છે, અને તેમાં પ્રથમ અદ્ભુત વાર્તા (F. Tt.) અને પછી જોડી કાઢેલી વાર્તાઓ(Fables) પછી ધર્મપુસ્તકોમાંથી પસંદગી થાય છે. ૨. પરી-બુદી [બ. ક.] અં. ૭૧ઃ શુદ્ધ સાહિત્ય એટલે કે કાવ્ય, નાટક, નવલકથા, નવલિકા, દૃષ્ટાન્ત પરી-બુટ્ટી (ફેરી ટેઇલ (f. t.); ભૂત-વિદ્યાધરની કોઈ પણ અજબ લઘુ ઘટનાને આખું વર્ગ.) કે વાર્તા, લાક્ષણિક વા પર્યષક સંવાદ, શિષ્ટ નિબન્ધ, સુરેખ વર્ણન, સ્વપ્ન કે ગપ્પાં; પ્રેરણા ક૯૫નાલીલા ઊર્મિવિહાર અને બુદ્ધિકરામતજન્ય અવનવી સન્દર સજીવન સ્વતંત્ર રષ્ટિ: એની જરાયે અવગણના એમને હાથે થઇ નથી. ૩. રૂપકથા ઝવેરચંદ મેઘાણી] દાદાજીની વાતની પ્રસ્તાવના Fallacy, હેવાભાસ [મ. ન.] ચે. શા. ૩૮૯: પરામર્શગત દોષ અથવા હેવાભાસનું વર્ણન ન કરતાં એટલું જ કહેવું ઉચિત છે કે વિચારવ્યાપાર એ સાધર્યગ્રહ રૂપ જ છે, એટલે દષ્ટ અનુમિતિમાં સાધમ્યગ્રહની ગરબડ, અથવા સ્પષ્ટ વિવેકાભાવ એ જ મુખ્ય કારણ છે. Fallacy of accident . File પાયિક [ મ. ન. 1. ન્યા. શા. ૧૪૪: પાશ્ચાત્ય ન્યાયમાં એવો એક આર્થિક હેવાભાસ માનવામાં આવે છે કે જ્યાં કોઈ સામાન્ય વાતને અમુક એક વાત ઉપર જ લાગુ કરી દેવાતી હોય ત્યાં એ હેત્વાભાસ થાય છે, એ રીતે હેતુ દુષ્ટ થવાનું કારણ એટલું જ છે કે સામાન્ય પ્રસંગે એ હેતુ લાગુ થઈ શકતા હતે પણ વિશિષ્ટ પ્રસંગમાં કોઈ અધિક વાત For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Fallacy ઉમેરવાથી–કાઇ ઉપાધિ આવવાથી-એ હેતુ લાગુ થઇ શકતા નથી. ૨. (Fallacia accidentis) સાપાધિક અસિદ્ધ [ રા. વિ. ] પ્ર. ૬. ૨૮૩: અસિદ્ધના ખંધા પ્રકારોમાં સેપાાધક અસિદ્ધ ધણે! અગત્યના છે. ‘ભગવદ્ગીતા વાંચવી જોઈએ કારણ કે એ પુણ્યનું કામ છે માટે કોઇ અવા પડયા હોય ત્યારે ભગવદ્ગીતા વાંચવી ોઇએ' એમ કહીને ડૂબનારને કહાડવાને બદલે કાઈ તે વખતે ભગવદ્ગીતા વાંચવી એવું અનુમાન કહાડે તે તે સેપાધિક અસિદ્ધ ગણાય. આમાં ભગવદ્ ગીતા વાંચવી એ પુણ્યનું કામ છે' એ વ્યાપ્તિમાં સત્ય છે ખરું, પણ તે પૂરેપૂરી સિદ્ધ વ્યાપ્તિ નથી. એ વ્યાપ્તિ પૂર્ણ અથવા સિદ્ધ થવા માટે તેમાં કાઇ વધારે અગત્યના કર્તવ્યને ખાધ ન આવતા હોય ત્યારે' એવા ઉપાધિ ઉમેરવાના. Fallacy of composition- . (Fallacy of Accent-of Division,of Composition) અર્થાન્તર [મ. ન.] ન્યા. શા. ૧૪૨; બીજો આકૃતિસમ હેત્વાભાસ અર્થાન્તર છે. અર્થાન્તર એ આપણા ન્યાયશાસ્ત્રશાં નિગ્રહસ્થાન છે, અને અમુક સાધ્ધ માટે જે હેતુને ઉપન્યાસ કર્યા હોય તેને આક્ષેપ ન કરતાં ગમે તે કાંઈક ખેલવા માંડવું તેને અર્થાન્તર નિગ્રહસ્થાન કહે છે. પાશ્ચાત્ય અર્થાન્તરમાં ત્રણ પ્રકારની કલ્પનાથી હેત્વાભાસત્વ ઘટાવેલું છે. અવયવામાં જે વાત પ્રત્યેકને લાગુ થતી હોય તે નિગમનમાં સમગ્રને લાગુ કરી દેવી, અથવા અવયવેામાં જે વાત સમગ્રને લાગુ થતી હાય તે નિગમનમાં પ્રત્યેકને લાગુ કરી દેવી; આ એ પ્રકાર. એમાં સ્પષ્ટ રીતે અર્થાન્તરની જ કલ્પના થાય છે. ત્રીજો પ્રકાર એવી રીતે થાય છે કે કાઇ એક વચનમાંના અમુક રાભ્યને જ વધારે પુરસ્કાર આપીને એ વાકયના વિક્ષતા કરતાં અન્ય અને ભાસ ઉપજે. એ પણ અર્થાન્તર છે. આમ ત્રણ પ્રકારે અર્થાન્તર પાશ્ચાત્યાએ માન્યા છે. ૨. સંયોગીકરણના હેવાભાસ ગુ. શા. ૪૭, ૧૦૨: આવા હેત્વાભાસને અંગ્રેજીમાં ‘સિ આવ કમ્પાઝિશન' (સ [ . 341. ] * ७२ Acharya Shri Kailassagarsuri Gyanmandir Fallacy ચાગીકરણના હેત્વાભાસ') કહે છે, એમાં અમુક સત્ય વ્યક્તિને લાગુ પડે છે. તે તે સમુદાયને પણ લાગુ પડવું જેઈએ એવી રીતે અનુમાન કરવામાં આવે છે, માટે તે દૂષિત થાય છે. એથી ઉલટા હેત્વભાસ પૃથક્કરણના હેત્વાભાસ (લસિ એવ ડિવિઝન) કહેવાય છે. ૨. છલ [ રા. વિ. મ. પ્ર. ૨૭૮ ] ૩. સર ગ્રહણદાષ [મ. ૨. ] અ. ન્યા. સર્વ ગ્રહદોષ, સાધનમાં દરેક ભાગને માટે જે કહ્યુ હાય તે અનુમાનમાં આખાને લાગુ પાડવાથી થાય છે; એ દ્વચ દેષના જ એક પ્રકાર છે. Fallacy of Division૧. અર્થાન્તર [મ. ન.. જુએ ઉપર Fallacy of composition. ર. પૃથક્કરણના હેત્વાભાસ [ક.ગ્રા.] તુએ ઉપર Fallacy of composition, ૩. ભાગગ્રહુદાય [મ. ૨. ] શિ. છેં. ૪૩૬: આવા મેાટા ફિલસુફ ઉપર હેત્વાભાસને દેષ મૂકતાં સાહસ જેવું લાગે, પણ ન્યાયના અભ્યાસીએને માલૂમ પડશે કે એ ભાગગ્રહદોષ (Fallaey of Division) કરે છેઃ-અધાં શાસ્ત્રા મનુષ્યવર્ગ ને આવશ્યક છે, માટે દરેક શાસ્ર દરેક મનુષ્યને આવશ્યક છે. Fallacy of double questionmany questions—૧. (Fallaey of many questions) અપ્રાપ્તકાલ[મ. ન.] ન્યા. શા. ૧૪૭ઃ અપ્રાપ્તકાલ એ એક નિગ્રહસ્થાન છે, અને એનેા અર્થ એ છે કે જે વાસ્તવિક ક્રમ છે તેને વિપરીત કરીને કહેવા, જે સમયે જે કથાને ક્રમ ચાગ્ય છે તે બદલીને કાંઇક કહેવું. આ જ અને કાંઇક અરો અનુસરી આપણે પાશ્ચાત્યા જે વાતને ઘણા પ્રશ્નો એકમાં સમાવવા રૂપ હેત્વાભાસ કહે છે તેને પણ અપ્રાપ્તકાલ કહીએ તે! ચાલે. ચાલતા પ્રસંગને ઉલટાવી નાખી એક વાતને જવામ દેઇન રાકાય અને જવામ દેતાં કાંઇક અનિષ્ટ જ કહેવું પડે એવી રીતે એક કરતાં વધારે પ્રશ્નોને સેળભેળ કરી દેવા તેને અપ્રાપ્તકાલ હેત્વાભાસ કહેવા. વકીલે। કા માં સાક્ષીએ તપાસતાં તમે અમદાવાદથી કયારે આવ્યા' For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fallacy ૭૩ Fallacy અમુક સગર્ભાને શું થશે ? એ પાના ઉત્તરમાં gઝોન પુત્રી એવું વાકય લખી આપવાની જે લોકાતિ પ્રચલિત છે. તેમાં આ હેવાભાસ છે કેમકે એના ઉભય અર્થ, ને પુત્ર સાથે કે પુત્રી સાથે લેવાથી થઈ શકે છે. આ હેવાભાસનું નવીન નામ “યર્થના” એવું કમ્યું છે પણ આને હેવન્તરનિગ્રહસ્થાન કહીએ તો ચાલે. કે મકે અધપિ હેન્સરમાં પોતે સ્વીકારેલા હેતુને અન્ય વિશે પણ લગાડવાથી દોષ થાય છે. એટલે ને અન્ય હેતુના સ્વીકારની બરાબર છે; તથાપિ અત્ર પાગ ઢયર્થતાને લીધે અન્ય હેતુને જ રવીકાર થતા હોય તેવું બને છે એટલે આ દેશને હેવન્તરનિગ્રહરથાન કહેવાને બાધ નથી. ૨. ક્લ [ રા. વિ. 3. પ્ર. ૨૭૮ ] ૩. હયર્થ [ મ. ૨. આ ન્યા. ] Fallacy of false cause--1. એવો પ્રશ્ન કોઇ સાક્ષી જે અમદાવાદ ગયે જ નથી તેને પૂછે. અને તે પોતાના આગ્યાનો સમય કહે તો અમદાવાદ નથી ગયા છતાં ગ ઠરે, એટલે શું જવાબ દેવો તે જ તેને રમૂજે નહિ, એ અપ્રાપ્તકાલ હેવાભાસનું ઉદાહરણ છે. વાસ્તવિક રીતે “ અમદાવાદ ગયે હતો કે નહિ?' એ પ્રશ્ન પછી કયારે આપો?’ એ પ્રશ્ન થઈ શકે. 2. (Fallacy of Jouble question ) પ્રશ્નબાહુલ્ય [.. વિ.] છે. પ્ર. ર૩: અંગ્રેજીમાં જેને શબાહુલ્યનો દોષ કહે છે તેનો પણ આમાશયમાં જ રસમાવેશ થાય છે. “તમે દારૂ પીવાનું કયારે છોડી દીધું ?’ એ પ્રશ લો. હવે અમુક માણસ દારૂ પીએ છે એમ સાબીન ન થયું હોય તેમ છતાં આ પ્રો પૂછીએ તો તે દોષ જ ગણાય. કારણ કે “તમે દારૂ પીતા હ ? ' અને ૨ પીતા હતા તે કયારે છોડી દીધું ? ' તેવા છે અને બદલે આમાં એક જ પ્રશ્ન પુછાય છે. આમાં જવાબ હકાર માં આવે કે નકારમાં આવે તે પણ તે પહેલાં દારૂ પીતો હતો એટલું તાત્પર્ય તે જરૂર નીકળે અને એ તો મૂળ પ્રશ્ન જ છે. Fallacy of equivocation-. (Fallacy of Amphibology,--of equivocation) દ્વયર્થતા, ત્વનરનિગ્રહસ્થાન [મ ન. ન્યા. શા. ૧૪૨: યર્થના એટલે બે અર્થ થઈ. શકતા હોય તેવા હેતનો પ્રવેશ. એના બે કાર છે, એક તો કોઇ પણ ન્યાયમાં હેતુપદ યર્થ રાખવાથી તેને ભંગ થાય છે તે. આ સ્વરૂપે આ દોષ માત્ર એ ન્યાયનિયમના ભંગ રૂપ જ છે. દિગ્ગને પૃવીને ધારણ કરે છે, રામશાસ્ત્રી હાટા દિગજ છે, માટે તે પૃપને ધારણ કરે છે. ' આ રથાને દિગજ શબદનો સામાવયવમાં અભિધેયાર્થ છે ને પક્ષવયવમાં શાણી ાિથી લક્ષ્યાર્થ છે, એમ કયર્થતા આવવાથી આ અનુમિતિ દુષ્ટ છે. આ હેવાભાસને બીજો પ્રકાર વાકયની દ્રયર્થતામાંથી થઈ આવે છે. ભાષાના પ્રયોગ કરતાં વાયમાં શબ્દોને વિન્યાસ એવી રીતે થઈ જાય કે ઉભા અર્થનું ભાન થઈ શકે ત્યાં પણ આ હેવાભાસ જથ્વો. ત્ર દકાળનું ફળ ક છે. એ છે; ખ્યા. શા. ૧૭: નિરર્થક એ નિગ્રહસ્થાનને અર્થ એવો છે કે પ્રતિજ્ઞાતા સાથે જેને દઈ રસંબંધ નહિ એવી જ નકામી વાત કહેવી તે નિરર્થક છે. પાશ્ચાત્ય એ હેત્વાભાસ ત્યાં માને છે કે જ્યાં બે વાતનું સમકાલીનત્વ કે આનપૂવ કત્વ હોય પણ તેમને કાર્યકારણરૂપ કે બીજે સંબંધ ના હેચ છતાં તેમને કાર્યકારણ હરાવવામાં આવે. કોઇ ગ્રહણ થાય કે ધૂમકેતુ દેખાય અને તે પછી કે તેવામાં દુકાળ પડે તે તે દાળનું કારણ એ ગ્રહણ અથવા એ ધૂમકેતુને માનવો એ નિરર્થક છે. ગામમાં આગ ઘણી થાય છે કેમકે મહીનો મંગળવારે બેઠો છે. એ પણ નિરર્થક હેત્વાભાસ છે. ૨. અત્કાર) [ મ. ૨. ] અ. ન્યા. : પાંચમો દેષ અસકારણ (non causa pro cura, fale caase) ના છે. ઉદાહરણ તરીકે ઈ રોજ લોકો આબાદ છે તેનું કારણ એમ કહીએ કે આગાદી તેમના વતનમાંથી થઈ છે તે એ ખોટું છે કારણ કે કોલસાની ખાણ અને દરિયો એ ઇલંડની આબાદીનાં મુખ્ય કારણે છે. Fallacy of false conclusionપ્રતિજ્ઞાનર [મ. ન.] For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fallacy Fallacy ન્યા. શા. ૧૪૫: બીજે આર્થિક હેત્વાભાસ પ્રતિજ્ઞાન્તર છે. પ્રતિજ્ઞાન્તર એ નિગ્રહસ્થાનનો સામાન્ય અર્થ એ છે કે વાદીએ કહેલા દૂષણને ઉદ્ધાર કરવા પોતાની પ્રતિજ્ઞાને કોઈ અન્યરૂપે કહેવી. આપણે એમને જે સાધારણ અંશ છે કે પ્રતિજ્ઞાને બદલવી, બીજી જ પ્રતિજ્ઞા કરવી, નવી પ્રતિજ્ઞા કરવી, ભૂલને સંબંધવાળી ન હોય તેવી પ્રતિજ્ઞા કરવી તે પ્રતિજ્ઞાન્તર એમ કહીએ છીએ. કોઈ પણ વાત ! એવી રીતે સિદ્ધ કરવી કે ઇષ્ટ કરતાં કાંઈક બીજું જ નીકળે તેને પાશ્ચાત્ય પ્રતિજ્ઞાનર કહે છે. કાયદામાં પુરાવાની તકરારેમાં જેને લગતી' અને “નહિ લગતી કહે છે તેને પણ પ્રતિજ્ઞાન્તરમાં સમાસ જાણવો. Fallacy of figure of speechછલ [મ. ન.]. ન્યા. શા. ૧૪૩: આકૃતિસમ હેત્વાભાસમાં ! છેલો છલ છે. પ્રકૃત કરતાં અસત્ (અયો– ટું) ઉત્તર આપવું તે છત છે; એ પણ નિગ્રહસ્થાન છે. પાશ્ચાત્ય કોઈ પણ અલંકારના પગથી થઈ આવતા હેત્વાભાસને આમાં સમાસ કરે છે. ...એવું ઉદાહરણ પાશ્ચાત્યના લેખોમાં ઘણા સમયથી અપાતું આવે છે કે “માસ ચાલે છે તે ચગદે છે; માણસ આખો દિવસ ચાલે છે, માટે માણસ દિવસને ચગદે છે તે પણ ચાલવા ના અર્થમાં કાંઇક અંતર ઉપજાવીને પૂજેલો છલ છે. Fallacy of irrelevancy or ignoratio elenchi-- - [ ક. પ્રા. ] ગુ. શા. ૪૭, ૧૦૫: પ્રતિપક્ષીને પરાજય કરવા સારૂ તે સિદ્ધ કરવા ઇચ્છતો હોય તેથી ઉલટુ સિદ્ધ કરવાને બદલે કંઈક જુદું જ સિદ્ધ કરે તો તે હેત્વાભાસને અર્થાન્તર ( “ઈનો રિશિઓ ઇલેચિ’-પ્રતિપક્ષીના પરાજ્ય સારૂ જે અનુમાન જોઈએ તેનું અજ્ઞાન) કહે છે. Fallacy of negative premisses, નિષેધાવયવ મિ. ન.] ન્યા. શા. ૧૦૧ બે નિષેધનિર્દેશ ઉપરથી નિગમન ફલિત ન થાય એ નિયમને ભંગ - થવાથી જે દોષ ઉદ્દભવે છે તેને નિષેધાવયવ એ નામ આપવામાં આવે છે. Fallacy of non sequiturઅધિક [મ. ન.] ન્યા. શા. ૧૪૭: અધિક એ નિગ્રહસ્થાન પણ અત્રત્ય તૈયાયિકાનું છે અને તેને અર્થ એ છે કે હેતુ અને વ્યાપ્તિ તથા દષ્ટાંતથી જે સિદ્ધ થઈ શકે તે કરતાં અધિક સિદ્ધ કરવું. પાશ્ચાત્ય કહે છે કે અવયવોમાંથી ફલિત ન થતું હોય એટલે કે સ્પષ્ટ સંબંધ જણાતું ન હોય અને અવયવો કરતાં અધિક હોય તે અધિક હેવાભાસ કહેવાય. logical fallacy-૧, આકૃતિક હેત્વાભાસ મિ. ન. ન્યા. શા. ૧૪ : પાશ્ચાત્ય ન્યાયમાં હેવાભાસના બે મુખ્ય વિભાગ માન્યા છે. આકૃતિક અને આર્થિક; અર્થાત ન્યાયની આકૃતિમાત્ર ઉપરથી જ જે દોષનું ગ્રહણ થઈ શકે, સામાન્ય તઃ જે નિયમો અપાઈ ગયા હોય તેટલા જેવાથી જ જેનો વિવેક થઈ શકે, તે આકૃતિક હેવાભાસ છે: આકૃતિકના પણ બે વિભાગ માન્યા છે: કેવળ આકૃતિક અને આકૃતિકસમ. ૨. નિયાયિક [મ. ૨.] અ. ન્યા. જુઓ નીચે Material fallacy. Material fallacy—. Miles હેત્વાભાસ [મન] ન્યા. શા. ૧૪૧: જુઓ ઉપર Logical fallacy. ૨. વાસ્તવિક દોષ મિ. ૨.]. અ. ન્યા. : અનુમાનના દે બે પ્રકારના : ---૧ નયાયિક (formal) દોરો-એ વિર્ય જાણ્યા વગર પણ પારખી શકાય છે. વારતવિક (m.) દો-એ વિષય જાણ્યા વગર પારખી શકાતા નથી. Semi-logical fallacy–આકતિકસમ હેવાભાસ મિ. ન.] જુઓ ઉપર આogical fallacy. (આંહી નહિ આપેલ બાકીના હેવાભાસેના પર્યાય માટે તે તે શબ્દોના વર્ણાનુક્રમ પ્રમાણે અન્યત્ર જુઓ.) For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fan ૭૫ Farfetched Fan, Fanlight(Are) કલમદાન(મુંબઈ) [ ગ. વિ. ] Fancy, ૧. તરંગ [૨. મ.]. ક. સા. ૪૯૮: પરતુ હમેશ એવી હદ હોય છે કે તે ઉપરાંત જઈ કવિ જે એ કાબુ અગાડી ચલાવે છે તે અવસ્થા અમાનુષ તથા અતિ વિકટ થઈ જાય. અને તેથી એ હદે ચિત્તના ન્વરવત્ તપ્ત તથા ઉન્મત્ત તરંગવાજબી અને ખરા બને છે. (રસિકનના મોડર્ન પેટર્સમાંથી આ ભાષાન્તર છે. મૂળ વાકય જેવાથી અહો “તરંગ” શબ્દ ““fancy ” ને જ માટે વાપર્યો છે એની પ્રતીતિ થશે તેથી તે પણ આંહીં આપ્યું છે --“..there being however, always a point beyond which it would be inhuman and monstrous if he pushed this government, and, therefore, a point at which all foverish and wild fancy becomes just and true. ) ૨. તરંગવૃત્તિ [ હિં. ગ. ] કા. મા. ૨૯૦: કલ્પનાના સુખપ્રદ સપાટા ! તથા તરંગવૃત્તિની લહેજતદાર ભ્રમણું નથી એમ નથી. (Optimism માં આપેલું અવતરણ પણ જેવું.) ૩. કલ્પનાલાલિત્ય [બ, ક] વ. ૫. ૩૩૨: વળી “કુસુમમાળા’ ના મોટા ભાગની ખામી-કે એમાં કલ્પનાપ્રભાવ કરતાં તેના વાહિત્યના (“કલ્પનાલાલિત્ય E. ના અર્થમાં; “ક૯પનામભાવ' imagination ના અર્થમાં) અંશે વધારે છે તે આ સર્વ કાવ્યોમાં પણ છે. ૪. વૃથાતરંગ, વૃથાતર્કતારગ [ . . ] ૧. વસન્તવાળા સંગ્રહમાં આ પર્યાય વ.. ને નામે આપ્યો હતો, અને જે લેખમાં એ શબ્દ આવે છે તેની નીચે સહી પણ વ. ઍ. ની જ છે, પણ પાછળથી એ લેખ પોતાનો હવાન રા. બળવત્તરાય ઠાકોર પાસેથી ખબર મળતાં અહીં તેમને જ નામે મળે છે. મ. મુ. ૧, ૧૨૧ ૫. કાનાતરંગ [આ બા] વ. ૧૨, ૧૨૫: લી હંટ “ Fancy and Imagination” ના પુસ્તકમાં “F.” અને “Imagination” વચ્ચે જે ભેદ બતાવે છે તે બરાબર તારવી આપે એવા એ શબ્દો માટે ગુજરાતી શબ્દો યોજવા બહુ કઠણ છે. રા. રમણભાઈએ “કવિતા અને સાહિત્ય ” નામના એમના ગ્રન્થમાં એને માટે શા શબ્દો કે જ્યાં છે એ યાદ આવતું નથી. પણ મને લાગે છે “F.' માટે “કલ્પનારંગ” અને “Imagination' માટે પ્રતિભાદષ્ટિ' શબદ યોજ્યા હોય ઠીક. ૬. તરંગલીલા, મતિલીલા [બ.ક] સા. ૪, ર૮ઃ તરંગલીલા (ઈ.), મતિલીલા (f) ચાતુર્ય, સુરુચિલીલા (taste, grace) વગેરે કલ્પનાનાં સૈય રૂ૫ છે. અને આપણે ઘણુંખરૂં કલ્પનાના ભવ્ય રૂપને જ ક૯૫ના કહીએ છીએ. ૭. લાલિત્ય [બ. ક.] લિ. ૧૦: કલ્પના ( imagination ) તે પ્રઢ નારી, સુંદર ભવ્યગંભીર માતા; F. તે તેનું ખાટું, રમતિયાળ, કુમારિકા જેવું સ્વરૂપ...Imagination અને f. વચ્ચે આ પ્રકારને ભેદ સૂચવી શકે એવો . ને માટે ચોગ્ય શબ્દ જોઈએ. “લાલિત્ય” “લલિત કલ્પના” વગેરે વાપરીને કામ રેડવિયે છિયે, તે શાસ્ત્રીય દષ્ટિએ ઠીક જ છે. Fancy dressસ્વચ્છદગાર [ ન. .] સ્મ. મુ. ૬૮: તેમ જ (f, d.) સ્વચછન્દફાગાર-તરીકે ઊઘાડા માથામાં અંબેડામાં ફૂલ રસિક રીત્વે ખેસવાના પ્રકાર તે અપવાદ સ્થિતિ જ છે. Fancy fair--4. અનઅઝાર [બંગાળી ઉપરથી–અજ્ઞાત Farfetched, ૧. દૂરાકૃષ્ટ [બ. ક.] ક. શિ. ૩૩: જુઓ Absurd. ૨. દુરાનીત [જ, એ. સંજાના કેં. ૨, ૪, ૧૯૧: જુઓ Conceit. ૩. દૂરાન્વિત [દ. બા] For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fascia ૭૬ Feeling Fascia (.1th.) હો ગ. વિ.] Fetalism, ૧. પ્રારબ્ધવ દ [ગે. મા.] ન. જી. રપઃ આ લખાણને વિષય . અથવા રવાદ છે. ૨. દેવાદીનતા [બ. ક.] લિ. ૧૧: ઈરલાની વિચારષ્ટિમાં દેવાધીનતા (f. ટેલિજ)ની ભાવના પાયાથી ટચ સુધી વ્યાપેલી છે. ૩. નિતિવાદ [મ. હ.] સ. મ. પ: પોને પ્રથમ નિતિવાદને પુરુષાર્થવાદથી ધિક્ સમજતા હતા. ૪. દેવવાદ . .] ૫. કર્મવાદ [ભરાઈ 2. બી. ૨૭: આપાગી પર કમં પદ અથવા દેવવાદને લીધે, તે તેમના દેશમાં પ્રથમ બ્રિરી ધર્મના ભવિતવ્યતાવાદને લીધે, અને અર્વાચીન કાળમાં શુદ્ધ બ્રિતિક શાસ્ત્રના સૃષ્ટિકમવાદને લીધે, ઇરછા સ્વાતંત્રયના આ વિષય ઉપર પંડિતાનું પુષ્કળ લા ગયેલું છે. Fatalist-નસીબવાદી [બ. ક.. . એ. ૧૯: મુરામન અને બહુ ભણે છે નહી એટલે આસિતડ અને નસીબવાદી (1.) હશે. Father-complex (Psycho-unc.) પિતૃ-ગ્રન્થિ [બૂ, ગા.] Federal, Federal system- 250 સામ્રાજ્યતંત્ર હ. કે.] વ. ૭, ૩૧: દેશી રાજા પણ ભવિષ્ય માં આપણાં પ્રાન્તરોપાની સમાન કક્ષામાં હિદી સરકારના અંગમાં 15. s—- રયુક્ત સામ્રાજ્યતંત્રમાં ભળી શકે તે માટે પણ આરંભમાં એક પ્રતિનિધિ સંસ્થાનું કરી રાખ્યું છે. Federation, સંસારસંયોજન રવાડે ! સ. ૨૨, ૭ઃ જીઓ (Colonisation, feeling, ૧. લાગણી ન. લા.] હું પરના (રા. ઉતમલાલ ત્રિવેદીનો નમદજયતીપ્રસંગે વંચાયેલો ) લેખ વંચાઈ રહ્યા બાદ, રા. ૨. ગણપતરામ શાસ્ત્રી માપણી પાનના એક માન પામતા માજી ડ, એ, ઈ - | કટર - આ પ્રસંગે હાજર હતા તેમણે નર્મદાશંકર સંબધી પિતાનાં મરણ સભાને જાહેર કર્યા. તેમાં એક બે બાબત નણવાજોગ હતી. રા. શાસ્ત્રીજીએ જણાવ્યું કે નર્મદાશંકરને એવો રિવાજ હતો કે જે જે મહાટા પ્રશ્નો એમને વિચારવા જેવા લાગે તે તેઓ એક ભીંત ઉપર નાંઘતા અને મિત્રો એકઠા થાય ત્યારે એ પ્રથા ચર્ચા ઉપાડવામાં આવતી. કેટલીક વાર “રાચર ' જેવા વિષયના પ્રજની ચર્ચા આખું અઠવાડિયું પહોચતી. એક વખત feeling” ને માટે યોગ્ય ગુજરાતી શબ્દ વિંધે મિત્રમંડળમાં ચર્ચા ચાલી. આખરે “લાગણી” શબ્દ નકી થયા. આજકાલ feeling” માટે આ શબ્દ એવો સાધારણ થઈ વ્યા છે કે સૌથી પહેલા એ કોણ વાયા એ એ કાઈના જાણવામાં નથી. પણ ખરું તતા આ શબ્દ પ્રથમ વાપર્યાનું માન નર્મદાશંકરને છે.”– તન્વી, વસન્ત, ૩, ૨૬૩. ૨, રસેન્દ્રિય [મ. ન.] ના. પ્ર. ૧૦ઃ સ્ત્રીનું સેન્દ્રિય (લાગણી ) બહુ પ્રબળ છે. ૩. વૃત્તિ [મ. ન.] ચે. શા. ૬૧: કાર્યસાધક વેગને વરા કરવા કરતાં કૃત્તિને વશ કરવી એ વધારે કઠિન કાન છે. ૪. ભાવ [૨. મ.] ક. સા. ૨૯: અલબત્ત, કવિતા તે સંગીત નથી, અને ભાવ (f) પ્રકટ કરવાની કવિતાને પ્રકાર સંગતના પ્રકારથી જુદો છે. ૫. વેદના [પ્રા. વિ.]. ૬. વેદનાશક્તિ, ભાવનાશક્તિ, વેદનાવ્યાાર, ભાવના વ્યાપાર [ કે. હ. અ. ન.] Asthetical feoling-#5147 લાગણી [ કે. હ. અ. ન. ] Fellowfeeling-૧. સહાનુભાવ 'મ. ન. એ. શા. ૪૭૩] Ideal feeling -૧ ભાવનારૂપવૃત્તિ મ. ન. એ. શા. 1. ૨. વેદનાની માત્રા | કે. હ. અ. ને.] For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fellow Feudal system Intellectual feeling-વૈજ્ઞાનિક | - છઠ્ઠી પરિષ, ભાષણ, ૫૦: જેઓ સારી લાગણું [કે. હ. અ. ન. ] શોધખોળ કરે, ઉત્તમ પ્રકારના રિસાલા, નિબંધ Moral feeling-૧, નીતિવૃત્તિ કે પુસ્તક લખે, તેમને તથા જેઓ ગુજરાતી [ મ. ન. ચે. શા. ૪૨૫ ] ભાષાનો ઉડો અભ્યાસ કરે તેમને, લાયકી ૨. નૈતિક લાગણી [કે. હ. અ. ને.] પ્રમાણે ઈનામ, વિદ્યાર્થીતિન (ફેલોશિપ) તથા Ruling feeling_અધિકૃતવૃત્તિ અમુક ૫દી પરિષદ્ તરફથી આપવાની યોજના [ મ. ન. ચે. શા.] કરવી. Sense feeling, એન્દ્રિયવત્તિ [મ. ૨. ઉપાધ્યાયવૃત્તિ (ગુ.વિ.વિ.૯૭] ન. ચે. શા.] Feminism, ૧. નારીવાદ [અજ્ઞાત Organic sensefeeling-201312 Feminist–નારીવાદી [વિ. ક.] વૃત્તિ [મ. ન. એ. શા. ]. કેં. ૨, ૨, ૨૧૭: નવલકાર અને પ્રખ્યાત Sensuous feeling-એન્દ્રિય નારીવાદી રા. ડબલ્યુ એમ. જ્યજંનું લાગણું [ કે. હ. અ. .] અવસાન. Feelings of relation---let. ૨. સ્ત્રીવાદી [ Oો. જ. ] ધિરોહી લાગણી કેિ. હ. અ. . અહિચ્છત્ર, ૧૪: સ્ત્રીવાદીઓ લગ્ન વિરુદ્ધ Fellow, 9. ( in universities & પોકાર કરી રહ્યા છે. colleges) ૧. શિષ્યગુરુ [મ. ૨.] | Fetichism,-Fetishism-૧. જવાજુઓ નીચે Fellowship. રોપણવાદ [ અ. ક. ]. ૨. ઉપાધ્યાય [ ગૃ. વિ. ] સ, ૧૩, ૧૩૪: પ્રથમ વિભાગનું નામ વિ, ૯૭ઃ રાજરાત મહાવિદ્યાલયના અધ્યાપક છવાપણુવાદ (ફેટીશીઝમ' એટલે કે સૃષ્ટિની મંડળની સલાહ લઈ સ્નાતક થયા પછી વધુ દરેક વસ્તુમાં જીવ છે એમ ધારવું તે. કોઈ ઝાડ અભ્યાસ કરવા વધારેમાં વધારે રૂ. ૬૦) ના જોઇ તેમાં જીવ છે એમ કપી તેને રીઝવી અથવા ચીડવી શકાય એવી માન્યતા રાખવી વેતનથી ત્રણ ઉપાધ્યાય નીમવાની ગુજરાત તે આ મનવૃત્તિનું સ્વાભાવિક પરિણામ છે. મહાવિદ્યાલયના આચાર્યને સત્તા આપવામાં ૨. ( Psycho-ana. ) અલંઆવે છે. કારકામુકતા [મૃ. ગો.] ૩. અશ્વેતા [વિ. ક.] Feudalism,--Feudal system, 9. કા, ૨, ૧, ૨૧૫: કેમ્બ્રીજમાં પૈત્ય : ભાષાઓના અચેતા (“ફેલો ') રા. એડવર્ડ વતન વ્યવસ્થા હિ. મા.] ગ્રેનવીનું મરણ. હિં. રા. ર૦: યૂરોપીય સમાજની જુની Fellow citizen-1. સહનાગરિક વેતનવ્યવસ્થા (f. ઇ.) શિથિલ થઈ તેને સ્થાને [ સં. લવંગિકા મહેતા ] દેશપ્રીતિનું નવું ચેતન ફુરવા માંડયું હતું. ગ્રીક સાહિત્યના કરુણરસપ્રધાન નાટકની ૨. ગરાસદારી પદ્ધતિ [કે. હ.] કથાઓ, ઉપોદઘાત, ૧૪: હેના મૃત્યુ પછી પ્રિયદર્શના ૩૮: તેની ભેગપદ્ધતિ બંગાળાહેના ગુણમુધ સહનાગરિકોએ હેને દેવપદ florlagi? (Permanent Settlement) આપ્યું. ને મળતી હતી; પણ તે ગરાસદારી (F. S.) થી Fellowship–૧. શિષ્યગુની પદવી | ભિન્ન હતી. મિ. ૨.] ૩. સામંતસંસ્થા વ્હિા. દ.] શિ. ઈ. ૪૭૦: એરિયલ કૉલેજમાં તેને ૭. ૪. ૧૦: શાર્લમેઈનની (F) સામંતશિયગુરુની પદવી મળી. સંસ્થા ને પાપની કેથલિક સંપ્રદાયથી સેહાતી ૨. ૧. વિદ્યાર્થી વેતન [હ. દ્વા. | મધ્યકાલના યૂરપની એ કથા. For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fiction Foreword 2. ઉમરાવશાહી પદ્ધતિ [૨. ક] | Final, યુ. ૧૯૭૯, ૩૩૫. Final cause–હેતુકારણ [મ. ૨.] ૫. સરંજામી પદ્ધતિ [દ. બા | શિ. ઈ. ૩પ૦: એરિસ્ટોટલ હેતુકારણ (f.c.) ઉપર જે ભાર મૂકે છે તે યોગ્ય જ છે. ૨. ૧. સેવ્યસેવકભાવ [વ. આ] ! Tinality-–૧. સમાપ્તિ નિ. ભ.] વ. ૧૩, ૭૫૯: આવું અતિશય મહાભારત પહેલી પરિષદુ, જોડણી, ૩૪: ". સમાપ્તિ અને ધણું જ કંર કૃત્ય યૂરેપમાં પૂર્વે કદી | હાવા વિષયમાં સર્વથા શક્ય તે હોય પણ નહિં. આદરવામાં આવ્યું નથી; કારણ કે નેપોલીયનના Finance,(management of public સામ્રાજ્યમાં પણ F. (સેવ્યસેવકભાવ ) ની money) કેશવ્યવસ્થા [૨, મ.] સામે (Liberty) સ્વાતંત્ર્યને પક્ષ લેવામાં આવતું હતું. હા. સં. ૧૫૪: ઇતિહાસ, રાજનીતિ, અર્થ શાસ્ત્ર, કેશવ્યવસ્થા (F.) કૃષિ અને વ્યાપારની ૨. ક્ષાત્રસેવા [આ. બી.] વૃદ્ધિના ઉપાય; એ કોઇનું જ્ઞાન જ પણ વ. ૨૫, ૧૬૩: સામ્રાજયને સ્થાને જમીન અગત્યનું નથી, અગત્ય માત્ર ખટપટ (જે દારી થઇ તે સાથે H. યાને ક્ષાત્રસેવા, અને કારભારને સ્તંભ” કહેવાય છે તે) ની છે, chivalry યાને કામુકતા અને સંયમના ૨. નાણાશા [વિ. કે. સ. ૫.] અદભુત મિશ્રણરૂપ પતિતપાસના, ઉત્પન્ન થયાં. Finial, (Arch.) કલશ [ગ. વિ.] Fiction, ૧. અર્થારેપ વિ .] Fixation (Psycho-ana.) 212 વ. ૨, ૨૦૮: સર હેત્રી મઈને ઉત્કર્ષનાં [ ભૂ. ગે. ] ત્રણ સાધન બતાવ્યાં છે: (૧) અર્થાપ Flush (Arch.) ચાપટ [ગ. વિ.] (f) (૨) વ્યવહારશુદ્ધિ( equity) અને ! Focussing કેન્દ્રીકરણ [બ. ક.] (૩) પ્રબંધરચના (legislation), જુઓ Inference. ૨. અવાસ્તવિકત્વ [૨. મ.] Foot, ( Prosody.) ૧. ચરણ પાદ જ્ઞા. સુ. ૩૨, ૨૫: કન્યાઓની અછતને જૂના ] લીધે પરનાતની કન્યા લાવવામાં આવે છે ત્યારે ૨. સંધિ [ કે. હ. ]. તે પરનાતની નથી એવું અવાસ્તવિકતવ (f) બીજી પરિષદુ, “પદ્યરચનાના પ્રકાર’ ૪૫ સ્વીકારી લેવામાં આવે છે, મહા સંસ્કૃતની પદ્યરચનામાં ચરણના કડકા ૨. ૧. કલ્પિતથા નિ. ભો.. પડતા નથી; એટલે કે જેને ઈગ્રેજીમાં કુટ અને પાંચમી પદિષ, ૩૪: આપણું હાલના ફારસી આરબીમાં રુકા કહે છે અને જેને હું નવીન યુગના સાહિત્યમાં કેટલીક કૃત્રિમતા છે, સંધિ નામ આપું છું તે એમાં નથી. ખાસ કરીને કલ્પિતકથામાં એ નજરે ૨. ગણ [અ. ૨.] પડે છે. ક. ૨૫: મુક્તધારામાં આખી કડી આઠ ૨. ક૯પન [વિ. મ.] ચરણેની છે. ૧-૩-૫-૭ ચરણોમાં ચાર ચતરકે. ૩, ૨,૧૭ી ગુજરાતી કલ્પન (ફિકશન) છે. ક્ષર સંધિ, એટલે ચાર ચાર કૃતિઓના ચાર નું કારખાનું જાણે રાતપાળી ચલાવતું હોય ગણ (f) છે. એટલો બધો માલ કાઢે છે. Fore-conscious, ( Psycho-ana. ) Figure, (Logic) ગણ [ રા. વિ.] નેપથ્ય [ ભૂ. ગો. ] વસંતરજત મહોત્સવગ્રંથ, ૧૦૯: એરિસ્ટોટલ { Foreword, આદિવચન [ચં. ન.]. ના વાકયની સાથે સરખાવતાં આ પંચાવયવ સ્વદેશ: આ આદિવચનને અંત આણતાં વાકય એરિસ્ટોટલના પહેલા ગણ (first f.) ! પૂર્વે એક અન્ય ગૃહસ્થના સંબધમાં બે પ્રમાણેનું વાય છે, શબ્દ લખવાનું પ્રાપ્ત થાય છે. For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Form Free - - Form, Forms of thought-real આકૃતિક નિયમ [મ. ન.] જુઓ CCommonsense. Formal, 9. (Logic ) ( Concerned with the form-as distinguished from the matter---of reasoning) આકૃતિવિષયક, રચનાવિષયક [ હી. વ્ર. ] સ. મી. ૩. અત્યાર સુધી આકૃતિવિષયક વા રચનાવિષયકમાત્ર ન્યાયશાસ્ત્ર મનાતું હતું. ૨. ઔપચારિક [ અજ્ઞાત ]. Normal logic–રૂપાનુમાન [રા.વિ.] પ્ર. પ્ર. પ્રસ્તાવના, ૧૩: રૂપાનુમાનથી હરકોઈ એક નિગમન કહાડીએ કે બરફ ગરમ છે શાથી જે તે સફેદ છે; જે જે સફેદ હોય છે તે ગરમ હેય’ તે નિગમન સુસંગત છે પણ તે યથાર્થ નથી. Formal technique-9411 [ વિ. ક. ] . ૧, ૧, ૧૨૫: આજના નવલકારે વાર્તાની વરતુ અને તેના વૈવિધ્ય કરતાં તેની બાજૂ કલમકતા, ઉદઘાટન અને એકંદર ઉપભાગ “ફેર્મલ ટેકનીક) પર વધારે એકાગ્ર ચિત્તથી લખે છે. Formalistic, નિયમલક્ષી [અ. ક] ની. શા. ૬૭ Formula, ૧. ગુરુકુંચી [ કિ. ઘ. ] ૨. ગુસૂત્ર [કિ. ઘ] કે, પા. ૬: કેટલાયે વિદ્યાર્થીઓ બીજગણિત કે ત્રિકોણમિતિનાં ગુરુસૂત્રો (formulp). ને સિદ્ધ કરી શકે છે, પણ એને વ્યાવહારિક ગણિતમાં ઉપયોગ નથી કરી શકતા. ૩, સૂવ, પાઠ હિ. પ્રા.] ગ. ૫. ૧૦ Torte, (Music ) કર્કશ, કઠોર, તીક્ષ્ણ ! [ગ. ગો.] ગા. વા. પા. ૧, ૫૧. જુઓ Vezzo. Fortessimo, અતિ કર્કશ ગિગો] ગા. વા. પા. ૧, ૧૩૪ Fossil, ૧. જીવાવશેષ [ના. હે.] વ. ૨, ૯૮: ધીરે ધીરે નદીઓ સાંકડી તથા ઉડી થઈ પડી અને તેઓના કિનારામાં તે કાલના જીવજંતુના અવશેષ (ફેંસીલ) ઘણાક ડટાયા. વખત જતાં એ જમીન ઉપર શિલારેતી વગેરે વસ્તુનું ઢાંકણ પડયું એ વાતે જરા ખોદવામાં નહિ આવ્યાથી જીવાવશેષ (5) વગેરે તે વખતનાં ચિહ્ન મળતાં નથી. ૨. અવશેષ [૫. ગો.] વિજ્ઞાનવિચાર, ૨૯: વ્યક્તિની વૃદ્ધિ ઉપરાંત જાતિનાં વૃદ્ધિ અને વિકાસના અભ્યાસને માટે પ્રાણીમાત્રને પ્રાચીન ઈતિહાસ શિલાઓમાં રહેલાં તેમનાં અવશે –ff, ઉપરથી ઊપજાવી કાઢવામાં આવ્યો છે. ૩. પાષાણભૂત દ્રવ્ય [વિ. ૨.] દૈ. ૨, ૪, ૩૭: સુધારક ચળવળિયાના લલાટે તે જયારે ત્યારે પાષાણભૂત દ્રવ્ય (f) બનવા ના લેખ હોય છે. Free, Free trade, ૧. નિરંકુશ વ્યાપાર [ ન.લ. ] . ઈ, ૩૦૪: રસ્કેટલાંડમાં મૂળથી એણે રાજકીય તથા લશ્કરી સત્તા કેથલિક અમલદારના હાથમાં સેંપી હતી. પછીથી પાલમેન્ટમાં કહ્યું કે તમે કેથલિકને છૂટ આપવાને કાયદે કરે. આ દેશની બીચારી પાર્લમેન્ટ ચાહના વખતથી રાજાની હાએ હા જ ભણુનારી થઈ પડી હતી; પણ તેને પણ આ વાત બહુ ભારે લાગી. અને જ્યારે એવી લાલચ દેખાડી કે ઈગ્લેંડ સાથે નિરંકુશ વ્યાપાર ચલાવવાની તમને રજા આપીશું ત્યારે તેમણે જવાબ દીધો કે શું અમે અમારા ધર્મ વેચીશું? ૨. નિમુક્ત વ્યાપાર [મ. ન. ] સુ. ગ. પ૦૬ઃ કોઈ નો વ્યાપાર ઉછેરવામાં પ્રથમે હાનિ છે ખરી, અર્થશાસ્ત્રને જે નિમુક્ત વ્યાપાર (f. t.)ને નિયમ તેને ભંગ થાય છે ખરે, તોપણું કંઈક હદ રાખીને તેને For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Free પ્રયાગ કરવાથી લાભ છે એમ પણ ધણાકનું માનવું છે. ૩. અનિયત વ્યાપાર [ મ. ન. ] ચે. શા. ૬૧૮: અનિયત મનુષ્ય, અનિયત વ્યાપાર, અનિયત છાપખાનું, એ બધાં વચના સ્પા છે; અને સ્વથી અન્ય એવી માહ્ય નિયત્રાણાના અભાવ માત્ર સૂચવે છે. ૪. અનિયત્રિત વ્યાપાર [ ર. મ. ] *. સા. ૬૫૩: જમીનદારના અને વેપારી વના સ્વાર્થી કેવા જીદા છે, દરેક પેાતાના સ્વા માટે કેવા કેવા પરરપર વિરુદ્ધ કાયદા કરાવવા માગે છે, એક કેવા સામાના અહિતમાં પેાતાનું હિત સમજે છે તે અનિયત્રિત વ્યાપારની છુટ (f. t.) માટે જે વિગ્રહ થયા હતા તેના ઇતિહાસથી માલમ પડે છે. ૫. અપ્રતિબદ્ધ વ્યાપાર [આ.ખા.] વ. ૨, ૨૦૨: ઈંગ્લેંડની ( Free trade policy-અપ્રતિબદ્ધ વ્યાપારનીતિ–ખીનજકાતી વ્યાપારનીતિ–ને મિ. ચેમ્બરલેઇન કરવા માગે છે. ૬. નિધિ વ્યાપાર [ . કે, ] બ્રિ.આ. ઈ. ૧, ૨૦૮: બ્રિટિશ અ શાસ્ત્રી નિર્બાધવ્યાપારનીતિની હિમાયત ઘણા વખતથી કરતા આવતા હતા. ત્યાગ ૭. અમાધિત વ્યાપાર [ અં. સા.] ભા. ૩. ૪૭: અર્થશાસ્ત્રમાં અબાધિત વ્યાપારની ભલામણ કરવામાં આવે છે તે બિલકુલ ઈચ્છવાયાઃચ નથી, Free will, ૧. અનિયતિ [મ. ન.] ચે. શા. ૬૧૬: અનિયતિ-અનિયતેચ્છાને પ્રાકૃત ભાવ એવો છે કે મનુષ્યકૃત નિય ંત્રણ માત્રથી વિમુક્ત એવી ઇચ્છા. ૨. સ્વતંત્ર કૃતિશક્તિ [ આ, બા, ] આ. ધ. ૪૧૬: મનુષ્યમાં જે સ્વતન્ત્ર કૃતિશક્તિ (F, W.) રહેલી છે એને ખુલાસા ८० Fundamentum divisionis ભાતિકતત્ત્વશાસ્ત્ર (Physics) રસાયનશાસ્ર કે ગણિતશાસ્ત્ર આપી શકે એમ નથી. ૩. સ્વયભાવ [ન્હા. . ] ઇં. કુ. ૧, ૬૪-૭૩: પ્રવાસી ભટકવા ઉતરે તા સ્વચ’ભાવથી, ને કાંટા ભોંકાય તા વિપથના હાવથી. ૪. ક સ્વાતંત્ર્ય, પુરુષકાર [દ.બા.] ૫. વાસનાસ્વાતંત્ર્ય,પ્રવૃત્તિસ્વાતંત્ર્ય [ ૬. કે. ટિ. ગી. ૨૭૧ ] Freedom(of will)—કૃતિસ્વાતંત્ર્ય [241. 011. ] આ. ધ. ૪૦૨: આ છેલ્લે ગણાવેલા ત્રણ મહાન ગુણા ( ૧ ) સત્ય (Truth ) (૨ ) સાન્દર્ય ( Beauty ) અને ( ૩ ) સાધુતા ( Goodness) એથી ગેટની માફક હેકલને પણ આનન્દ આશ્ચર્ય અને ભક્તિ ઉત્પન્ન થયાં છે. એ ત્રણને એ ‘દેવીએ' કહે છે. પણ આ ત્રણ, અને કાન્ટની ભક્તિ પ્રેરનાર ઈશ્વર (God) કૃતિસ્વાત’ચ ( Freodom) અને અમૃતત્વ ( Imnmortality ) એ ત્રિપુટી વચ્ચે હરિફાઇ કે વિરોધ હોવા જ બેઇએ એમ કાંઇ નથી. rrontispiece, ૧. મુખચિત્ર [ી. ૨, ૨, ૨૪] Fundamentum divisionis, ૧. વિભાજક ધર્મ [મ. ન.] ન્યા. શા. ૪૨ઃ વિભાગ કરતાં સ્મરણ રાખવા જેવી મુખ્ય વાત એ છે કે વિભાજક ધર્મ બદલવે। નહિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨, ભેદકતત્ત્વ, બેકદૃષ્ટિ [રા. વિ.] પ્ર. પ્ર. ૩૬: જે તત્ત્વ ઉપરથી આપણે વિભાગેા પાડયા તે તત્ત્વને આપણે ભેદકતત્ત્વ અથવા ભેટ્ટકટષ્ટિ કહીશું. ૩. વિભાગસૂત્ર [મ. ૨] અ. ન્યા. જી (ross division. For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Gallantry www.kobatirth.org Gallantry, દ્દાક્ષિણ્ય [ બ. ક. ] ૮૧ G સા. જી. ટિપ્પણ, ૨૮૫: ‰ખદૂર કવિઓના વિષચમાં મુખ્યત્વે કરીને પ્રેમ અથવા દાક્ષિણ્ય અને અન્યોક્તિ હતાં (જેનું આ ભાષાન્તર છે તે મૂળ વાકચ :—The troubadours chiefly confined themselves to subjects of love, or rather gallantry, and to satires.) 2, [ હ. હ્રા. ] Ganglion, ૧, તંતુથ [મ. ન.] ચે. શા. ર૯ઃ તંતુચક્ર તંતુ અને ત ંતુø'થિ એટલે ગંડ એનું ખનેલું છે. શિરાકેશસમૂહ, શિરાફેટ કે. શા, ક. ૧, ૨ Ganglionic cell—૧. મધ્યસ્થકણુ [ વિ. શ્રૃ. ] વ. ૭, ૫૩૭: આમ કામની વહેંચણી થઇ જવાથી બહારના ઉદ્દીપનને સ્વીકાર કરવાનું કામ અમુક જ કણા લઇ લે છે જે આપણા મુન્નતંત્રના આદિ ઉપલબ્ધિકણા ( sense cells ) છે. હવે આ ઉપલબ્ધિકણા હજી પણ પેાતાનું કામ વિશેષ વિશેષ વહેંચતા ાચ છે, જેથી પહેલવહેલાં જેવું એક કણ ઉપલબ્ધિ પામે છે તેવું વચ્ચેનેા દલાલ મધ્યસ્થકણ (g. c.) આ પામેલી ઉપલબ્ધિ ત્રીજા કણને એટલે ચાંત્રિક કણ (Motor cell) ને ઉદ્દીપન કરે છે, જે ગતિ ઉપાવે છે. General, General term—૧. મહુક્તિવાચશબ્દ [મ. ન. ન્યા. શા. ૧૫૪] Generality, ૧. સામાન્યભાવ [ ૨. મ. ] હા, મ, ૬૮ઃ કોઇ માણસ પેાતાના લક્ષણને હાસ્યમય કલ્પતું નથી, અને તેથી, હાસ્યમયતાનું નિરીક્ષણ સામાન્યભાવ (g.) વાળું થાય છે, ખીન્તના સ્વભાવની પરીક્ષા કરતાં ઉપર ઉપરના અંશે। જ ગ્રહણ કરે છે, અને તેથી મનુષ્યેા એક ખીન્તને મળતા જણાય એટલે સુધી જ તેમનાં લક્ષણ તે નિરીક્ષણને પ્રાપ્ત થાય છે. ૧૧ [ ન. લ. ] ૨. સામાન્યતા [૬. ખા.] Generalization, ૧. સામાન્યકરણ જીએ Abstraet, Acharya Shri Kailassagarsuri Gyanmandir Genus ૨. સામાન્યાધિગમ, વ્યાામનિર્દેશ [ મ. ન. ] ચે. શા. ૩૫૭: વિચારવ્યાપારમાં સામાન્યાધિગમ ઉપરાંત નિર્દેશ અને પરામના પણ સમાસ થાય છે, ૩. અર્થાન્તરન્યાસ [ગા. મા.] સ. ચં. ૪, ૪૯૫: મને કાંઇ અનુભવ નથી પણ ઉદ્ધૃતલાલને લાંબા અનુભવ છે તે કહેતા હતા કે 'વીટાયતમાં લગ્ન વ્હેલાં હિસ્ટીરિયા થાય છે તે લગ્ન પછી મટી નય છે, અને આ દેશમાં લગ્ન પછી એ રોગ થાય છે તે સાસુ મરતા સુધી કે વહુ સ્વતન્ત્ર થતા સુધી પ્હોંચે છે. આના ઉપરથી એમણે એવા અર્થાન્તરન્યાસ (G,) શાયે છે કે સ્રીએની વાસના વીલાયતમાં લગ્નથી તૃપ્ત થાય છે અને આ દેશમાં પરાધીન વૃત્તિએ, ચારે પાસ ભરી દીધેલાં કૃત્રિમ સ’બધીઓના જુલમ-ાળમાંથી સ્વતંત્ર થવાથી, તૃપ્ત થાય છે. ૪. સામાન્યવિચારણા [. વા.] જીએ Abstraction. ૫. જાતિનિર્દેશ [કે. હ. અ. તાં.] ૬. વ્યાપ્તિ [દ. ખા. Genesis, સૃષ્ટિમંડાણ [ મા, ક, ] For Private and Personal Use Only આ. ક્ર. ૧, ૧૧રઃ તેમણે નકશાએ, અનુક્રમણિકા વગેરે વાળું બાઈબલ મને વેચ્યું. મે તે શરૂ કર્યું, પણ હું ના કરાર' વાંચી જ ન શક્યા. ‘જેનેસિસ’-સૃષ્ટિમંડાણ-ના પ્રકરણ પછી તે વાંચ' એટલે મને ઊંધ જ આવે. Genus, ૧. પરસામાન્ય [મ. ન.] ચે. શા. ૩૨૬; જે વકાઇ ખીન્ન વર્ગોના પેટામાં સમાય તે, તે વર્ગની અપેક્ષાએ, અપરસામાન્ય કહેવાય; અને ઉપલેા વર્ગ, નીચલાની અપેક્ષાએ, પરસામાન્ય કહેવાય. ર. સામાન્ય [રા. વિ.] Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Geology Gospel પ્ર. પ્ર. ૨૬: વિભાજ્ય પદને આપણે વિરુદ્ધ પણ આકર્ષાય. કળાયુક્ત પૂઠું, જાડા સામાન્ય કહીશું અને સામાન્યમાં વિશેષ ધર્મ કાગળ, બહુ મોટા ટાઈપ, સ્વચ્છ છપાઈ અને ભળવાથી તેના વિભાગો પડે છે માટે તે દરેક બંધાઈ, પુષ્કળ અને સ્પષ્ટ ચિત્રો, સુધડ અને વિભાગને આપણે વિશેષ કહીશું. ઉડીને આંખે બારે એવાં રંગીન ચિત્રો એ બધી ૩. જાતિ. [મ. ] બાબતમાં આ ચોપડીએ આપણા સાહિત્યને અ. ન્યા. જુઓ. Connotation. બહારને ઠઠારે કેવી જાતને જોઈએ એને Geology, ૧. ભૂસ્તરવિદ્યા [અજ્ઞાત] આદર્શ આપણી સમક્ષ રજુ કર્યો છે. ૨. ભૂવિદ્યા [ પિ. ગો. ] ૩, બહિરંગ [૬. બા.. વિ. વિ. ૯૫ઃ વળી પૃથ્વીને જુદા જુદા | Glacier, ૧. હિમપ્રવાહ નિ. લ] સ્તરમાં-થેરેમાં મળી આવતા પ્રાણી અવશેષો ગુ. શા. ૧૮૭૬ઃ જાન્યુઆરિમાં સાંકળિયું. ઉપરથી તે થરના કાલનો નિર્ણય કરીને ૨. જંગમ હિમક્ષેત્ર [કે. હ. પ્રિ. પ્રાચીન ભૂવિદ્યાની મદદથી તે સ્તરને વ્યવસ્થા દ. ૯] પૂર્વક ગોઠવવાનું કામ ભૂસ્તરવિદ્યા (Strati ૩. હિમસંહતિ હિમસરિતા પિ.ગો.] graphy) કરે છે. Geognosy, ભૂગર્ભવિદ્યા. પિ. ગે.] વિ.વિ. ૩૭૪ વિ. વિ. ૯૫: ભૂગોળવિદ્યા, હવામાનશાસ્ત્ર, ૪. હિમનદ, હિમનદી [દ. બા] સમુદ્રવિદ્યા એ ભૂવિદ્યાના વર્ણનાત્મક વિભાગે Glacial, હેમ પિગો] વિ.વિ. ૩૭૪ ઉપરાંત શિલાઓના સ્વરૂપ અને ઉત્પત્તિને | Gland, ગ્રંથિ કિ. ઘ.] અભ્યાસ માટે શિલાશાસ્ત્ર અને ખનિજવિધા, કેપા. ૧૮૯: સર્વ પ્રાણીઓને શરીર પ્રિય પૃથ્વીની અંતર સ્થિતિ અને તેનાથી થતા હોય છે; એકાદ માણસ શરીર વિષે ઉદાસીન આંતર અને બાહ્ય ફેરફાર (દાખલા તરીકે હોય તે તેને એ અપવાદ ગણું વ્યંગ તરીકે જવાળામુખી અને ધરતીકંપ, અને ડુંગરે અને ગણશે; પછી એ ઉદાસીનતાનું કારણ એના ખીણોનાં બંધારણ) ના અભ્યાસ માટે ભૂગર્ભ- શરીરની ભૌતિક રચનામાં જોવા માંડશે. સર્વે વિદ્યા એમ જુદા જુદા વિભાગ પડે છે. પ્રાણીઓમાં અમુક ગ્રંથિઓ ( gg.) હોય છે; Germ, બીજાંકુર [ પો. ગે. ] આ માણસમાં નથી; પરિણામ-એની શરીર વિ. વિ. ૩૭૪ માટે ઉદાસીનતા. Germoell ગર્ભ જતુકેષ [પા.ગો.] Golden, વિ. વિ. ૨૯૬: વંશપરંપરામાં પ્રાપ્ત થતાં Golden Jubilee, ૧. સુવર્ણ મહેલક્ષણે ગર્ભ જંતુષ (g. co) માં શી રીતે સવ, કનકેત્સવ [અજ્ઞાત] સમાઈ રહેતાં હશે? Golden wedding, ભાગ્યમહોત્સવ, Germplasm, મૂલાંકુર (પિ. ગો] સાભાગ્યને સુવર્ણ મહોત્સવ [આ. બા...] વિ. વિ. ૩૭૪ જુઓ Wedding. . Get-up, ૧. રૂપરંગ. [ વિ. ક.] Gospel, ૧, સુવાર્તા [ આ. બા. ] ક.૧,૧, ૨૬: આ અંકમાં જેની નોંધ લેવાઈ ધ. વ. ૨૩૦ ઈશ્વરે મનુષ્યને જુદે જુદે છે એવાં પુસ્તકમાંથી રૂપરંગની-અરસિક વખતે મળી ૧૦૪ ધર્મગ્રન્થો પ્રકટ કર્યા છે. અંગ્રેજી શબ્દ “ગેટઅપથી સૂચવાતી વસ્તુની તેમાંના સે નષ્ટ થઈ ગયા છે, અને માત્ર દૃષ્ટિએ કર્યું કયા વર્ગમાં શોભે તેવું છે તેની ચાર જ રહ્યા છે: (૧) મેઝીઝનું “તઉરાત” તપાસ રસભરી થશે. યા “પેન્ટાચૂક' (૨)ડેવિડનાં સામ (ગીત), ૨. બેઠક [ સા ] (૩) જીસસનું • ઈજિલ' ચા ગેંપેલ ( સુ૧૯૨૬, ૯૫૯: આ આખી પડીની બેઠક વાર્તા ) અને (૪) હજરત મહમદને મળેલું જ (g. p.) એવી છે, કે બાળક એની મરજીની ! કુરાન, For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Grace ૨. સુકથી [મ, હ.] સ. મ. ૧૬૯: ન્યાય અને પ્રગતિની કાઇ વિશાળ સુકથા (ગૅસ્કેલ) આપણે તે મેહન માઁત્ર વડે ગૂથવી પડશે. Grace, લાલિત્ય [મ. ન.] www.kobatirth.org ચે. શા. ૪૮૮: કોઇ મૂર્તિના સૌંદર્યની વાત કરીએ છીએ ત્યાં તેના અવચવાનું લાલિત્ય અને સાષુષ જ ઇષ્ટ હેાય છે. Graceful—લલિત [કે. હ. અ. નાં.] | (sentiment) લાલિત્યભાવના [કે. હ. અ. . ] Grand, ભવ્યૂ [ન. ભા.] હું. વી. ટીકા, ૪૪: પ્રકૃતિના સ્વરૂપના સ્વીકારાયલા વિભાગ એ છેઃ-(૧) Sublime Hair-splitting, ૧. કૈશિક્શેત્તુદાન [ન. ભા.] ૧. ૧૩, ૭૪૨ઃ આ કેવળ :(h. s.) કૈશિક ભેદદર્શન નથી. ૨. કેવિચ્છેદ્ય [૬. ખા.] Hallucination, ૧. વિભ્રમ [હ. વ] મા. શા. ૨૩૧ ૨. વિષય યજ્ઞાન [કિ. ધ.] કે. પા. ૮ઃ ૩. ભ્રમણા, [કે. હ.અ. Àાં.] ૪. ભ્રમ, આલાતચક્ર [૬. ખા.] પ. ઇન્દ્રજાળ [ભૂ ગેા.] Halo, ૧. પરિવેષ [ગે. મા.] સ્ને. મુ. ૧૦ઃ પરિવેષ આ આસપાસ જે પ્રસરે કેવા ? ૮૩ H ર. પ્રભા, પ્રભામ`ડળ [૬. ખા.] Halving, (Arc.) તાળીજોડ [ગ. વિ.] Harmonic trlad (Music) સ્વત્રયી [ ગ. ગા. ] ગા. વા. પા. ૧, ૨૪૩; એક વાદી, પછી અનુવાદી અને પાંચમભાવ સંવાદી એમ ત્રણ સ્વરા હારમેાનિયમ ઉપર એકદમ વગાડવામાં Acharya Shri Kailassagarsuri Gyanmandir Harmony ઉન્નત અને (૨) Beautiful, સુન્દર, પણ વાસ્તવિક જોતાં ત્રણ વિભાગમાં સસ્વરૂપને સમાવેશ થાય છે : (૧) Grand, ભવ્ય, (૨) Sublime ઉન્નત અને ( ૩ ) Beautiful, સુન્દર. Grandeur—૧. ગૈારવ [ ભા.] જીએ Sublimity. ૨. ભયંતા, વૈભવ [દ. બા.] Grotesque, વિરૂપ [આ. બા.] વ. ૧૮. ૪૦૨: એમાં એમણે એમ જણાવ્યું છે કે રામાયણમાં રાવણની આકૃતિ આપી છે એ બહુ જ ‘g.’ યાને વિરૂપ છે. Guild, ૧, મહાજન [જૂને] ૨. પૂગ [૬. ખા.] આવશે તે તે સ્વરત્રયી કાનને વિચિત્ર મધુરતા આપશે. આવી રીતના સ્વરાનું અકય થવું તેને હાની કહે છે. અને તે આ રીતે ઐકય પામતી સ્વરોની ત્રીને તેમના સંગીતમાં હાનિક ટ્રેઇડ એવું નામ આપવામાં આવ્યું છે. Harmonious, ૧. સુસ્વર [ર. મ.] ક. સા. ર૭૯ઃ કવિતા એક દરે સુસ્વર ( h. ) હોવી જોઈએ એની મી. મીસ્તરી ના પાડતા નથી. ૨. મેળમધ [હ. દ્દા. ] કે. શા. ક, ૧, ૨૬૦: નાના અવયવા મેટા અવયવાને દબાવી દે, એવા આગળ પડતા હાય, તેા તે મેળબંધ ન કહેવાય. ૩. અન્યાન્યસશ્લિષ્ટ [ઉ. કે.] ૧. ૬, ૨૨૮: જુઓ Balanced. ૩. એકરસ [હી. 2.] સ. મી. ૭૮: વ્યાવહારિકસત્તાવાદીને એમ સ્વીકારવું જ પડે કે વસ્તુતત્ત્વ પણ અખ’ડ એકરસ સત્ય સ્થાયી રહેતું નથી. ૫. સુસંગત [૬. બા.] Harmony, ૧. સમતા [મ. ન.] ચે. શા. ૪૮૭ ર. સંવાદ [ગેા. મા.] For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Hearteology Heredity સ.ચં. ૪, ૬૩ઃ સર્વ પ્રજાઓને અને માંડલિક ! કર્તવ્ય કરનારાઓને વાદ પરમાર્થપરાયણ રાજાઓને સાચવનાર ચક્રવતીના સામ્રાજ્યના સુખવાદ યુનિવર્સલિસ્ટિક હિડૅનિઝમ' કહેવાય છે. અમે તમે અંશભૂત છીએ અને એ મહાન ૨. સુખેષણવાદ [પ્રા. વિ.] યંત્રનાં આપણે ચક છીએ તે ચક્રોની ગતિમાં . ૫, ૧, ૨૫૭: આમાં સુખેષણવાદપણ સંવાદ (h. સર્વ રાગોને એક રાગમાં h.-ઉપર જે ચારિત્ર્યમીમાંસાને પાયે રચવામાં લય) થવો અવશ્ય છે. આવ્યું હોય, તે બહુ દૂર ન જઈ શકે. ૩. સુ સ્થરતા [૨. મ.]. મનુષ્ય સુખને વાં છે અને દુનિયામાં સુખ ન ક. સા. ર૭૯: પહેલું પદ્ય છન્દ્રમાં છે અને મળે તેથી જ આપણી ફિલસુફી નિવૃત્તિ અને તાટક છન્દનું માપ જાણનાર સહુ કેઈને તેની નિર્વાણને માર્ગે ગઈ હશે એમ લાગે છે. સુસ્વરતા (h.) અને મધુરતાની ખબર છે.. Egoistic Hedonism-2.418૪. મેળ, સુસંગ [હ. ઠા.] પરાયણ સુખવાદ [અ. ક.] કે. શા.ક. ૧. ર૬૦, ૩૨૮ Universal Hedonism–પરમાર્થ. ૫. સંવાદિતા [ચંન] પરાયણ સુખવાદ [અ. ક.] સ. ૨૩, ૫૫૭ સુરોની અનેકતાનું ઉન્મવત Henotheism, ૧. ઉપાસ્યશ્રેષ્ઠતાવાદ અશકય હોય ત્યારે તેમની સંવાદિતા (h.) [ ચં. ન. 1 એ બીજા નંબરની ઉત્તમ સ્થિતિ છે. ૬. સમરસતા, એકરસતા, સંગતિ ગુ. . ૧૧૩ઃ ઉપાસ્યશ્રેષતાવાદ-હેનથીઈઝમ -એ નામના પિતાના નવા ધર્મનાં વધારે [ હી. . ]. દુષ્ટાન્તો આપતાં મકસમ્યુલર કહે છે.. સ. મી. ૩૦: જુઓ Coherence Theory. ૨, એકવવાદ [વિ. મ.] ૭. માપસૌષ્ઠવ [બ. ક.] અધ્યાપનમન્દિરને માટે લખાયેલી શિક્ષણજુઓ Concrete. નોંધ : બાદના ધર્મનું એક વિશેષ લક્ષણ ૮. સ્વરસામ્ય, સ્વરમાધુર્ય [કે. હ. હેનો એકદેવવાદ-હિને થિઈઝમ-છે. અ. ન.]. Henotheistic–ઉપાયશ્ચકતાવાદી ૯. સુસંગતિ, સ્વરમેળ [દ. બા.] [ચં. ન. ગુ. છે. ૧૧૨ Hearteology, હૃદયશાસ્ત્ર પૂજા. દ] | Herd-instinct, ૧. જૂથવૃત્તિ [૬. કે.] શ. સં. પ્રસ્તાવના, ૧૬: કાલિદાસનું H.- પ્ર. ૧૯૭૩, દીવાળી અંક. હૃદયશાસ્ત્ર એકદેશી ન હતું. ૨. સંઘવૃત્તિ [ભૂ. ગ.] Heathen, ખ્રિસ્તેતર મિ. હ.] Hereditary, પારંપરિક, કુલકમાગત સ. મ. ૧૬૭ Hedonism, સુખવાદ [એ. ક.] પૈતૃક [કે. હ. અ. ન.] ની. રા. ૧૯ઃ ગંભીર ચિંતનના છેક પ્રાતઃ કે, રાત. Heredity, પરપરા [મ. ન.] કાળના સમયથી કેટલાક માણસે એવા થઈ . શા. ૫૧૫ઃ ઘણુ યુગથી ચાલતા માંડલિક ગયા છે કે તેમણે આનંદ કે મેજમઝા એ જ અનુભવને લીધે નીતિમાગ વૃત્તિ વ્યાપાર શ્રેય વસ્તુ છે એમ મત ધરાવ્યા હતા. આ ! કરવાનું અને તે ભાગે વિવેક કરવાનું શીલ બંધાઈ ગયું હોય, ને તે પ્રતિ બાળકમાં પરંવાદને સુખવાદ (હિડાનિઝમ) કહેવામાં આવે છે. પોતાની મઝા કયાં કર્મથી સૌથી વધારે પરાથી સંક્રાન્ત થઈ સાહજિક રૂપે જણાતું મળશે એ ઉદેશ રાખી કર્તવ્ય કરનારાઓને હોય, એમ માનવામાં કશી અશકયતા નથી. વાદ સ્વાર્થપરાયણ સુખવાદ (ઇમેઇસ્ટિક ૨, વંશાવય [ચં ન.] હિર્ગેનિઝમ) કહેવાય છે.... સમાજની મઝા કયાં ગુ. જી. ૫: પ્રકૃતિના બીજા નિયમોની માફક કર્મથી સાથી વધારે મેળવાશે એવો ઉદેશ રાખી ! વંશાન્વય-.-ને નિયમ પણ અચલ છે. For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે જ Hero Hobby ૩. આનુવંશિકતા [દ. બી.] વિજાતિકામુકતા, વિજાતિ–આકર્ષણ Hero, ૧. ૧. વીર [અજ્ઞાત] [ભૂ. ગ.] ૨. પ્રવીર [હિં. ગ.] Hetero-suggestion, (Psycho-- વ. ૫, રરપઃ ગુજરાતના ગયા જમાનાનો ano.) પરસૂચન [ભૂ.ગો.] ગુર્જર પ્રવીર ( Hero of Gujarat ) તે Hieroglyphics,૧. ચહેરાલિપિનિ.લા.] નર્મદ. સ. ન. ગ. ૪૮૭૬ ઇજિપિશઅને એ પિતાની ૩. મહાનુભાવ પુરુષ, મહાપુરુષ જૂની ચહેરાલિપિ બદલીને નવી વર્ણલિપિ [ બ. ક. ] કરી. જૂની લિપિ બે પ્રકારની હતી. એક સા. જી. પ્રવેશક, ૬૬: મહાનુભાવ પુરુષની પત્થર લાકડાં ઉપર લેખ કોતરવાની એટલે મહાપુરુષ (હીર h.) ની-ચીક ભાવના હામર માણસ ચીતરી માણસ, ઘોડે ચીતરી જોડે આદિ કવિઓએ સૂજેલી સામાન્ય રીતે તાજ કહાડી રાજા, સૂરજ કહાડી દહાડો પ્રવૃત્તિમય જીવનની હતી. સમજાવ; અને બીજી ઉપાધ્યાયે જે પોતાના ૪. વિભૂતિ [મરાઠી ઉપરથી–અજ્ઞાત] સંકેત જણાવવાને વાપરતા તે. ૨. કથાપુરુષઆ. બા] ૨. ચિત્રાત્મક ભાષા [મ. ન.] વ, ૧૦, ૧૫૧: આવી વિશિષ્ટતા જગતના સિ. સા. ૩૬૪: હવે સમજે કે આર્યલોકની સધળા ઐતિહાસિક મહાપુરુષોનું તેમ જ મહા જ નહિ, પણ આર્ય, સેમેટિક, તુરાનિઅન, ભારત શેકસપિયર આદિના કથાપુરુષો (Hh.) નું લક્ષણ હેાય છે. સર્વની એક જ ભાષા હોવી જ જોઈએ ને હતી. - Heroworship–૧. વીરપૂજા, એટલે કે જે જે ધર્મભાવના ઈત્યાદિ આપણે વિભૂતિપૂજા [અજ્ઞાત] સર્વ ધર્મોમાં સમાન રૂપે બતાવતા આવ્યા છીએ, તે બધાં એ જ ભાષાનાં બારાક્ષરી તથા Heterogeneity–૧. અનેકતા શબ્દકોશાદિ છે, ને તે બધાં એક જ રીતે સમ[ આ. બા.. જાતાં. એક જ સંજ્ઞાત્મક, સર્વગમ્ય, સર્વમાન્ય આ. ધ. ૫૪: સર્વ પ્રકૃતિરૂપ છે તો મનુષ્ય ભાષા હતી એના નમુના આજે પણ વેદસંહિતા ઊંચું શા માટે પરોપકારી પુરુષ ઊંચે શા મિસરની ચિત્રાત્મક પ્રાચીન ભાષા ( હાઈમાટે અને ચોર નીચે શા માટે–એ વાતને ગ્લિફિકસ), ચીનની ચિત્રરૂપ વર્તમાન ભાષા ખુલાસે થઈ શકતું નથી. જેમ સાદાઈ | ઇત્યાદિ છે. (simplicity) એકતા ( homogeneity ) ૩ચિત્રપલવી મિ. ૨.]. તેમ નિકૃષ્ટતા; અને જેમ ગૂંથણી (complex ઈજિપ્ત, ૩૯; પ્રથમ તો એ કે ચિત્રપલવીની ity) અનેકતા (h.) તેમ ઉત્કૃષ્ટતા:-માછલાના સંજ્ઞાથી ઓળખાતી લેખનપદ્ધતિ શોધી શરીર મગજ અને જીવન કરતાં મનુષ્યનું શરીર કાઢેલી જણાય છે. મગજ અને જીવન વધારે અનેકતા અને ૪. ચિત્રચિહન [૨. મ] ગૂંથણથી ભરેલાં હોય છે અને તેથી માછલા કરતાં જ્ઞા. સુ. ૨૩, ૫૧: કાવ્યના શબ્દો મૂળામનુષ્ય ઊંચો અને જંગલી મનુષ્ય કરતાં ક્ષરે (alphabets) માં જ હોય અને ચિત્રસુધરેલો મનુષ્ય ઊંચે છે, એમ તેઓ તરફથી ચિન (h.) માં લખ્યા હોય તે પણ અર્થ ઉપરના પ્રશ્નના જવાબમાં કહેવામાં આવે છે. પ્રકટ કરી શકે. ૨. ભેદભેદી [બ. ક.] ૫. ચિત્રવર્ણ [હ. દ] સુ. ૧૯૮૩, કાર્તિક, ૧૮પર યુરોપ અમે- ! રિકાના દેશે, આપણા કરતાં ઘણી ઓછી ૬. ચિત્રાક્ષરી (ક. મા.] ભેદભેદી (h. હિટરેજિનીઈટી) ના બનેલા છે. છે. ચિત્રલિપિ [દ. બા.] ૩. વિવિધતા, વૈચિત્ર્ય દિ. બા. Hobby, શેખ [બ. ક] Hetero-sexuality,(Psycho-ana.)! som Decorative art. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Homogeneity ૮૨ Honorary Homogeneity–૧. એકતા [આ.બી.] gaul Heterogeneity. Homo-sexuality, (Psycho-ana.) સજાતિકામના, સજાતિઆકર્ષણ [ ભૂ. ગે. ] Honeymoon, ૧. આનન્દમાસ [ભે. ગીન્દ્રરાવ રતનલાલ દીવેટિયા] દીવાળી કે હેળી, ૨૦૧: જ્યારે યુરોપીઅોમાં લગ્ન પોતાની મેળે જ કરવામાં આવે છે, લગ્નને પ્રથમ ઉત્સાહ આનન્દ લગ્ન પછી તરત જ જાગૃત રાખવા આનન્દમાસ-હનીમુન ભોગવવાને બને પતિ પત્નીને થોડા દિવસ એકલાં રાખવામાં આવે છે ત્યારે એના કેટલા લાભ થાય છે? ૨. વધુમાસ નિ. ભો.] ગુજરાતનો નાથ, ઉપોદ્ધાત, ૧૮: આ મંજરીની મેડી” નું બીજું દર્શન! કેટલા બનાના અંતર પછી, પણ એનું એ છતાં, જુદું. આ ગર્વ પ્રધાન જેડાને માટે h. વધૂમાસ, જુદા જ પ્રકારને વિધિ–કવિ, કવિ-વિધિ નિર્માણ કર્યો હતે. ૩. મધુચન્દ્રિકા [ઇ. ક] ગુ. ૧૯૮૩, માઘ, ૪૫૮: h. (મધુચન્દ્રિકા) કરવાને તેઓ hill station (હવા ખાવાના સ્થલ) પર ગયાં તેટલામાં જ રસિક બહેનનું illusion (આવરણ) ખલાસ થઈ ગયું. Honorarium, ૧. પારિતોષિક [અજ્ઞાત] ૨. મૂશાહી [અજ્ઞાત ૩. પુરસ્કાર [દ. બા.] Honorary, ૧. યશવૃત્તિ [મ.૨] લિં. ચ. ૪૪ મુદત પૂરી થતાં આ યશવૃત્તિ સૈનિકોમાં ઘણા ઘેર ચાલ્યા ગયા પણ લિંકન ફરીથી દાખલ થયે, કારણ કે તેને પોતીકું ઘર ન હતું. ૨. માનદ [મ. સ.] વ. ૫, ૧૭૬ઃ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, ફાર્બસ ગુજરાતી સભાના માનદ મંત્રી. ૧. રા. આનન્દશંકર ધ્રુવે પણ આ શબ્દ એક સ્થળે વાપર્યો છે:-“કન્યાઓની હાઇસ્કૂલો માં ચશવૃત્તિ શિક્ષક તરીકે કામ કરવું ” (વસન્ત,૮૫) ૩. માનાથ [ન. ભ.] ૧. ૫, ૨૮૦: સંવત ૧૯૬૨ જયેષ્ઠ માસના વસન્ત” ના અંકમાં “શ્રી ફાર્બસ ગુજરાતી સભા’ સંબન્ધી જાહેર ખબર નીચે માનદ મન્વી” એમ સહી નીચેનું અધિકારીપદ વાંચતાં ને જરાક સંશય ઉત્પન્ન થયે કે “ નરરી સેક્રેટરી” એ શબ્દમાં “નરરી” (h.) શબ્દનો અર્થ આટલાં વર્ષ સુધી જે હુ જાણતો હતો તે ઊંધે જ હશે કે કેમ. પણ આજ સૂધી બધાના અનુભવ અને જ્ઞાનને અંગ્રેજી કેશને પણ આધાર મળે છે તેથી હારા મનને કાંઈક આશ્વાસન મળ્યું. અંગ્રેજી કેશમાં h. શબ્દનો અર્થ નીચે પ્રમાણે છે – Done, made, conferred or held simply as an honour; 2. Holding an office or title bestowed in sign of honor, and exempt from the regular powers and duties" (The Standard English Dictionary) 4uick મન્ત્રીપદ કે કોઈ પણ પદ સ્વીકારવાથી માન આપનાર નહિ પણ તે પદ મળવાથી માન પામનાર--પગારદાર નહિ પણ એ અધિકારનું માનમાત્ર મેળવનાર–એમ જ અર્થ છે. માનદ” નો અર્થ “માન આપનાર ” એમ છે તે સાધારણ સંસ્કૃતના અને સારા ગુજરાતીના જ્ઞાનવાળાને તે કહેવાની જરૂર જ નથી. તેથી એ શબ્દ h. ને સ્થળે વાપરવો યથાર્થ નથી, એ કોઈને પણ સ્પષ્ટ જણાશે. આ પ્રકારના નવીન શબ્દની યેજના કેટલીકવાર કેટલાક વર્ગમાં કેટલાંક કારણોને લીધે રૂઢ પ્રચાર ઉત્પન્ન કરનારી થઈ પડે છે. માટે જ વેળાસર એ ખેટે પ્રચાર સન્ન વર્ગમાં ના પ્રવતે એ ઉદેશથી આટલું લખવું એ કર્તવ્ય લાગે છે. નરરી” શબ્દને બદલે સંસ્કૃત શબ્દ વાપરવો જ એમ આગ્રહ હોય તે બીજા યોગ્ય શબ્દ ના જડે એમ નથી. થોડા દિવસ ઉપર જ માંગરેલ જૈન સભાના મંત્રીને પત્ર મહારા ઉપર આવેલ હેમાં “માનાધિકારી મત્રી ” એમ અધિકારપદ લખ્યું હતું તે મૂળ શબ્દને અર્થ બરાબર સાચવે છે. “માનાધિકારી’ શબ્દ બહુ લાંબો પડતો હોય તે “માનાર્થ ” એ શબ્દ વાપરવા લાયક નથી એમ નથી. એ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Hot-house શબ્દમાં ખીને લાભ એ છે કે અમુક અધિકાર મળ્યાથી માન મળ્યું છે એમ માનનારથી, તેમ જ તે આધકાર સ્વીકારીને માન સભા વગેરેને પેાતે આપ્યું છે એમ કલ્પનારથી પણ એ શબ્દ સરખી રીત્યે વગર સકાચે વાપરી સકાશે, ૪. સન્માનિત [ર. વા.] નિ. ૯: વિદ્વાના, સાક્ષરો અને પડિતાને સન્માનિત ( h. ) સભ્યા થવા વિન ંતિ કરી સાક્ષરમ’ડળ સ્થાપવા પ્રયાસેા ચાલે છે. ८७ ૫. નિવેતન [અજ્ઞાત) ૬, અદ્વૈતનિક [અજ્ઞાત] ૭. મીનલવાજમી [હી. ત્રિ.] યુ. ×, ૬૯, ૨૫૧: આ વર્ગીકરણનું કામ કેટલુંક પગારદાર વિદ્વાનેા પાસે અને કેટલુંક ઉત્સાહી ખીનલવાજમી વિદ્વાને ને હાથે કરાવવામાં આવતું હતું. ૮. અવેતન [જ્યેા. જ.] ૯. સેવાર્થી ( Paid=પગારદાર, અર્થાથી ) [ ૬. ખા. ] Hot-house, ઉષ્માગૃહ [ક. મા.] વેરની વસુલાત, ૬૯: ઉષ્માગૃહનું વાતાવરણ વ્હેલાં ઉછેરે છે, પુષ્પિત કરે છે, કરમાવે છે. Humanism, ૧. માનવતા [બ. ક.] જીએ discipline. ૨. ૧. માનવભાવનાવાદ, માનવહિતવાદ, માનવા વાદ [હી. .] સ. મી. ( ૧ ) ૭૧: એણે એતવિષયક પેાતાના મતવાદનું નામ C માનવભાવનાવાદ (H.) એ રાખ્યું છે; (૨) ૧૬. Humanistic education-ભાષાશિક્ષણ, વિનિયમશિક્ષણ [હ. દા.] કે. શા. ક. ૧, ૩૨૮. Humanitarianism—૧. માનવભકિત [ઉ. કે.] વ. ૪, ૧૦૨: કાન્તે તેના વખતમાં ચાલતા આધિદૈવિક અને આધ્યાત્મિક ધર્માને મનુષ્યના ઉત્કર્ષની ત્રણ ભૂમિકાના નિયમ પ્રમાણે હલકા દરજ્જાની માની અવગણના કરવા લાયક માન્યા હતા. પરન્તુ ‘ માનવભક્તિ ' ( H.) ‘મનુષ્ય જાતિરૂપી પરમ પુરુષની સેવા' એ નામથી આધિભાતિક ધર્માં તેણે સ્વીકાર્યા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. જનતાસ્મિતા [બ. ક.] સુ. ૧૯૮૩, કાર્ત્તિક, ૫૮: બંધુભાવ, આખી વસુધામાં પથરાયલી જનતા ઉપર એકસરખા કુટુંબપ્રેમ, એ શબ્દો એક વખત મખળ ધરાવતા હતા, તથાપિ કાળે કરીને ધસાચા છે, ઝાંખા પડી ગચા છે, ખાલી થેાથાં જેવા થઇ ગયા છે. એ જીના શબ્દોના અર્વાચીન પર્યાય રૂપ શબ્દ હ્યુમેનિટિરિયનિઝમ--હ્યુમેનિટ Humanity ) ( Humanitarianism, જનતાસ્મિતા એ છે. Humanity Humanity, ૧. માનવતા [ચ. ન.] સ. ૨૫, ૨૮૨: અઠવાડીયે અઠવાડીયે હું તે ‘નવજીવન' અને Young India વાંચુ છું અને એ અસિધારાવતી તપસ્વીના ઉગ્ર ઉગારામાં એ વ્યાપી રહેલી માનવતા (H.) અને રસિકતા માટે માન અનુભવું છું. ૨. (Benevoleice) ૧. જનતાપ્રેમ, આત્મભાવ [મ. ન.] ચે. શા. (૧) ૪૫૦: જીએ Nonpersonal emotion (૨) ૫૯૯૬ જે હેતુ સારામાં સારી રીતે સ્વાર્થવૃત્તિને ખાવી વશ રાખે છે તે તે રવકવ્ય, પરમા યુદ્ધ અને સામાન્યતઃ જેને આત્મભાવ કહીએ છીએ, તે છે. For Private and Personal Use Only ૨. ભુતયા [ના. ખા. વ. ૧૮, ૨: ભૂતયા તે સ્ત્રીરૂપે ચીતરી હતી. ૩. જનતાસ્મિતા [બ. ક.] જીએ Humanitarianism. ૪. માનવાસ્મિતા [ બ. ક. ] સુ. ૧૯૮૩, કાન્તિક, ૧૦૬: પરરાજ્યે સાથેના બાહ્ય સબંધે (foreign relations) માં માનવાસ્મિતા અર્થાત્ ખભાવ બધે પ્રસંગે ન જળવાઇ શકે, પેાતાના હક્ક વા માણ્ણા વા જાનમાલના તત્કાવ વાભાવિ સંરક્ષણને માટે, આપદ્ ધ લેખે, પ્રજાનાયકને માનવાસ્મિતાની નીતિ (h.) છેડીને દેશાસ્મિતા ( patriotism ) ની નીતિને જ વફાદાર રહેવું પડે. ૫. મનુમાંધવતા [મ. ક.] સુ. ૧૯૮૩, ફાગણ, ૯૩: યૂનિયનમાં જ Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Humour, Humour કેટલાક ખ્રિસ્તી અને પાપભીરૂ નેતાઓએ લેકમતની સામે પડીને પણ પ્રજાનું ઉધન મનુબાંધવતા (.) ને નામે કર્યા કર્યું. Humour, ૧. રમુજી હાસ્યરસ, ઠાકું હાસ્ય નિ. લ.] ન. ગ્રં. ૨, (૧) ૨૭૫રસ એટલે ખરા જુસ્સાની સાથે આ જુવાન કવિમાં ચિત્રણશક્તિ પણ સારી છે. આ ચિત્રણશક્તિમાં રમુજી હાસ્યરસ જેને ઈગ્રેજીમાં H. કહે છે તે સારે માલમ પડે છે. (૨) ૩૨૮ઃ ઠાઉકું હાસ્ય (L.) મમળાં કટાક્ષ (Wit), વાણીની મીઠાશ, અને રચનામાં વિવિધ પ્રકારનાં ચાતુર્ય, એ વડે દલપતશૈલીના શાંત ને સુબોધક વર્ણન ઝગઝગી રહ્યાં છે. ૨. સમર્મ હાસ્યરસ, મમ [૨.મ.] | (૧) ક. સા. ૭૧૨: ખરા સમર્મ હાસ્યરસ (h.) નો ગુજરાતી સાહિત્યમાં અભાવ છે, (૨) હા. નં. ૨૮: ગ્રેજી વિવેચકો હાસ્યરસના wit અને H. એવા બે ભાગ પડે છે. સ્વ. નવલરામે Wit નો અર્થ “મર્માળાં 'કટાક્ષવચન એ પદથી કર્યો છે અને H. નો અર્થ “ ઠાવકું હાસ્ય” એ પદથી કર્યો છે, “ નમયુકત વાકચાતુય” અને “સમર્મ હાસ્યરસ' એવી જના અનુક્રમે કરીશું તો તે કદાચ વધારે ચચ થશે. (૩) હા. નં. ૪૭ઃ ઉપરના નિરૂપણમાં “વિટ” અને “હ્યુમર’ એ ઈગ્રેજી શબ્દો વાપર્યા છે તેનું કારણ એ છે કે “નર્મયુકત વાકચાતુર્ય ’ અને ‘ સમર્મ હાસ્યરસ' એવાં કાંઇક લાંબાં પદ સરખામણીની વ્યાખ્યાઓમાં ધો ઘડી વાપરતાં અન્વચ કિલષ્ટ થઈ જાય. એ બે ઈંગ્રેજી શબ્દો માટે “નમ' અને મમ” એ બે શબ્દ રૂઢ થાય તો બહુ સરળતા થાય. ૩. હાસ્ય [ કિ. ઘ. ] કે. પા. ૨૧૨: સામાન્ય રીતે કટાક્ષ ( satire) નમહાસ્ય (wit) અને હાસ્ય (h.) એ હાસ્ય રસનાં સાધનો છે એમ આપણે માનીએ છીએ. CHumorist-૧. હાસ્યરસલેખક [ ૨. મ. ] હા. નં. : પ્રખ્યાત હાસ્યરસલેખક | સ્વિફટ જન્મારામાં કદિ હો જ નહ એમ કહેવાય છે. ૨. નર્મલેખક [બ. ક.]. સ. ૩, ૧૨૩: પ્રસિદ્ધ નર્મલેખક (h.) “માર્કટન” કૃત “મોર ટેમ્સ ઍબ્રોડ' નામના ઈગ્લિશ પ્રવાસપુસ્તકમાંથી તરજુમ. ૩. મમવિદ્દ [વિ. ક. ક. ૧, ૨, ૧૭૫ઃ ખરા મર્મવિદ [મર્મ વિદ્ હ્યુમરીસ્ટ જુઓ “ “વિટ” અને “હ્યુમર --એ બે અંગ્રેજી શબ્દો માટે “ નર્મ ” અને મર્મ” એ બે શબ્દ રૂઢ થાય તો બહુ સરળતા થાય ” (રમણભાઈ; “હાસ્યરસ' પૃ. ૪૭ ની ટીપ ) માં ત્રેવડી શકિત હોવી જોઈએ. ૪. નમી [ બ. ક. ] સુ. ૧૯૮૩, માગશર, ૧૦૦: એમને (રમણભાઈને ) નમી (h. હ્યુમરિસ્ટ ) કહેવા કે ઉપનમી તે વિશે મતભેદને અવકાશ છે. Sense of humour-૧ હાસ્યરસ ની પરામર્શશકિત [ન. .] મ. મુ. ૧, ૩૧રઃ હેમની ફિલસુફ જેવી ગમ્ભીર વિચારતરંગમાં રમતી મુખાકૃતિની અંદરથી પણ હાસ્યરસની પરામર્શ શકિત (s. 0. h.)-બારીકીથી જેનારને-ડોકિયાં કરતી જણાઇ આવતી હતી. ૨. હાસ્યરસેન્દ્રિય [સા. બા.] વ. ૧૭, ૫૬૭ બુદ્ધ ભગવાન ઉપદેશ કરે છે કે–મ ન નિને પં-૧ અક્રોધ વડે ક્રોધને જીતવો.” એ સત્ય છે; પણ એ શ્રમસાધ્ય છે. હાસ્યરસેન્દ્રિય વડે ક્રોધનો જય કરી સકાય છે એ નવું તવ ધમપદમાં ઉમેરવાની ધૃષ્ટતા કરે ?–આ રસેન્દ્રિયની કેળવણીથી અનેક ભારે અપરાધ ટાળી શકાય છે, અન્યને અન્યાય આપતાં રેકાઇયે છિયે, વ્યર્થ કંકાસ, કલહ, ટળી શકે છે, ઈત્યાદિ લાભનો વિચાર કરીશું તો s. 0. h.-હાસ્યરસેન્દ્રિયની કીમત બહુ ઊંચી અંકાશે. ૩. હાસ્યરસતા ચિં. ન.] સ. ૨૬, ૨૯ શરૂઆત કરનારનેય શરમાવે એવાં તરફડીયાને અભિનન્દી અન્ય આત્મસંતેષમાં મહાલીએ તે બીજા બધાના તો ઠીક For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Hypnotism Hypothesis ન પણ હાયરસજ્ઞતાના–s. 0. h–ના એ હકદાર ન રહી શકીએ. ૪. મર્મવેદન [ વિ. ક.] ક. ૨, ૪, ૧૩૩: એ કૃતિઓમાં જે હાસ્યરસ અને મર્મવેદન (સેના ઓફ હ્યુમર') છતાં થાય છે તે સર્વત્ર ઉત્તમ કે પ્રથમ પંક્તિના નહીં તો દ્વિતીચમાં માનવંતું સ્થાન મેળવે તેવાં તે હમેશાં હોય છે. ૫. વિનોદભાવ (sense=અભિજ્ઞતા) [દ. બા. ] Hypnotism, ૧. સંમેહનવિદ્યા [ અં. બા. ] ૫. . ૪, ૯૮; મનનો શરીર ઉપરનો સંયમ H.--સંમોહનવિદ્યાના પ્રયોમાં સ્પષ્ટ જણાઈ આવે છે. ૨. યોગનિદ્રા [ કે. હ. અ. ને ] Hypothesis, ૧. ઊહ [મ, ન. ચે. શા. ૨૮૨ઃ જુઓ Constructive imagination. ૨. ક૯પના [ આ. બા.] વ. ૪, ૨૪૩: શુદ્ધ સત્યાન્વેષી જનને ઘટે તેવા સમર્યાદ શબ્દમાં રા. ગોવર્ધનરામે પોતાની ક૯પના (h.) આપણું આગળ મૂકી છે. ૩. સંભાવના [ન. દે] વ. ૧૦, ૧૧૬: જેમ Science અથવા વિજ્ઞાનની મર્યાદામાં સંભાવના અથવા H. પ્રથમ રચી વ્યક્તિક ( phenomena ) ના અનુભવબળ વડે તેની સત્યાસત્યતાને નિર્ણય થાય છે....... ૪. ઉપન્યાસ [બ. ક.] સા, જી. પ્રવેશક, ૪૯: આ કારણો શોધવાનો વ્યાપાર શાસ્ત્રને વિરતારવા માટેના વ્યાપારમાં મોટામાં મોટે છે, અને એ વ્યાપારમાં લક્ષ્મસંસ્કારક દષ્ટિ ઘણીવાર અમુક પ્રકારનો કાર્ય કારણસંબંધ હશે એવી કલ્પના કરે છે, અને પછી તે કલ્પના કે ઉપન્યાસ ‘હાઈપથિસિસ' (h.) શુદ્ધ નીવડે છે કે નહીં તે નક્કી કરવાને માટે તેને અનશુદ્ધ માની લઈને તેના ઉપરથી અનુમિતિઓ કહાડવાનું કામ લાક્ષણિક દષ્ટિ પાસે લે છે, એટલે એ અનુમિતિઓનાં | પરિણામ પ્રત્યક્ષ સાથે જોતાં ઉપન્યાસમાં અને શુદ્ધિ હોય તો તે પકડાઈ આવે છે. ૫. પક્ષ, કહિપતાર્થ [હ. પ્રા.] ગ. પ. ૧૮ ૬. પ્રતિજ્ઞા [હી. ત્ર] સ. મી. ૧૦૮: અનેક ભૌતિકશાસ્ત્રીઓને એ પ્રતિજ્ઞારૂપે સ્વીકારી લીધેલા દ્રવ્યના અસ્તિત્વ સંબંધમાં એટલે બધે વિશ્વાસ છે કે એના અસ્તિત્વથી વિપરીત, એટલે એના અભાવની કલ્પના સરખી થઈ શકે એમ નથી. ૭. તર્ક રિા. વિ.] પ્ર. પ્ર, ૨૪૧: પણ બુદ્ધિ એટલે વખત કેવળ પૃથક્કરણાનાં પરિણામો જોતી તેની નોંધ લેતી બેસી રહેતી નથી. તે પોતાના સ્વભાવ પ્રમાણે નિરીક્ષણ કરતાં પહેલાં કે નિરીક્ષણ ચાવતાં દરમિયાન નિરૂપણમાણ વિષયના કાર્ય અથવા કારણ વિષે તકે બાંધે છે. અને પછી તે તક ખરે છે કે બેટે છે તે નિરીક્ષણના પરિણામથી જતી જાય છે. આવા અનેક તર્કો બુદ્ધિ એક સાથે અથવા વારાફરતી કરતી જાય છે અને ઘણું વાર આવા અનેક તર્કોમાંથી કયે સાચે છે એ જ નિરીક્ષણમાં બાકી રહે છે. આ તર્ક એ બુદ્ધિની નબળાઈ સમજવાની નથી. તર્કને સિદ્ધ વ્યાપ્તિ માની લેવી એ નબળાઈ છે ખરી. 2. વાદ [કિ. ઘ.] બુદ્ધ અને મહાવીર, ૧૦૦: જે પરિણામે આપણને પ્રત્યક્ષપણે માલુમ પડે છે પણ તેનાં કારણે અત્યંત સૂક્ષ્મતાને લીધે અથવા બીજા કઈ કારણને લીધે પ્રત્યક્ષ પ્રમાણથી ઠરાવી શકાતાં નથી, તે પરિણામે સમજાવવા તેનાં કારણો વિષે જે કલ્પના કરવામાં આવે તે વાદ (h, theory) કહેવાય. ૯, અટકળ [બ ક.] લિ. ૨૫ : આવી વ્યાપ્તિ માત્ર અટકળ તરીકે રજૂ કરી શકાય શાસ્ત્રીય સિદ્ધાંત લેખે નહીં; અને અટકળ (h. હાઈપોથીસિસ) કે પ્રથમદર્શની વ્યાપ્તિ (empirical generalization એપિરિકલ જનરલાઈઝેશન) ગણતાં પણ એને વધારે ગૈારવ ન આપિયે... For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Hypothetical Ideal ૨. સાંકેતિક વાક્ય [૨. વિ.] Hypothetical proposition, ૧. | સાન્વય નિદેશ [મ. ન.] ન્યા. શા, ૭૪: સાન્વય નિર્દેશ બે પ્રકારના થાય છે સાપેક્ષ અને અન્યતરાવિત. પ્ર. પ્ર. ૯૬: જે હવા બગડે તે રેગ ચાલે' એ સાંકેતિક વાકયને દાખલો છે. Iconography, ૧. મૂર્તિવિદ્યા [દુ. કે.] | Idea of reason, બુદ્ધિવિષય યુ. ૧૯૭૯, વૈશાખ, ૯૭: દક્ષિણમાં જળઃ | ભૂત ખાસ-વિશિષ્ટ-અનિવાર્ય-નિયામકવાઈ રહેલા આગમના તથા મૂર્તિવિદ્યાના પ્રત્યય, અથરહિત પ્રત્યય, વસ્તુશન્ય અભ્યાસી ગેપીનાથરાવે “હિન્દુ મૂર્તિ વિદ્યા' પ્રત્યય [ઉ. વ. સ. મ. ૧૭૧] (Hindu Iconography)નામનાં ચાર મોટાં Idea of self, આત્મવિચાર,[મ.ન.] પુસ્તકોમાં વર્ણન સાથે આપણા ધર્મના ભિન્ન ચે. શા. ૩૩૯: એ તો આપણે આગળ ભિન્ન સંપ્રદાયના ભિન્ન ભિન્ન પૂજ્ય દેવની જઈ આવ્યા છીએ કે પોતાને લાગતી અનુજુદી જુદી સ્થિતિમાં હાલમાં વિરાજતી મતિ- કૂળતા પ્રતિકૂળતાની વૃત્તિનું સ્થાન પોતાનો ઓનાં ચિત્રોને જબરે સંગ્રહ કર્યો છે. દેહ જ છે એમ દર્શન થવાથી તેના મનમાં ૨. મૂર્તિશાવ્ય [દ. બા.] આત્મા (પોતાપણા)ને વિચાર ઉપજવા માંડે Idea, ૧. (Sentiment) ભાવ [મ. ન.] છે. આ બીજવત આત્મવિચાર તે પણ બહુ ચે. શા. જુઓ Non-personal ધીમે ધીમે કરે છે. emotion. Condensation of ideas, ૨. ભાવના [૨. મ.] પ્રતિભાસનું સમસન, પ્રતિભાસને ક. સા. ૫૫૩ઃ જ્યાં અનેક વસ્તુઓનું એક સમાસ કે. હ. અ. ન.] વર્ગનામ હોય છે ત્યાં તે વસ્તુની ભાવના (i.) Freeing of ideas, પ્રતિભાસ અથવા અમૂર્ત આકૃતિ વિદ્યમાન હોય છે. સામાન્ય [કે. હ. અ. ન.]. દુનિયામાં ઘણાં બિછાનાં અને ઘણાં મેજ હોય Fusion of ideas, પ્રતિભાસને છે. ઘણા પદાર્થને એ બે નામથી આપણે ગિ, પ્રતિભાસને મેળે, પ્રતિભાસનું ઓળખીએ છીએ પણ તેમની ભાવનાઓ તે સંમીલન કે. હ. અ. ન.] બે જ છે; બીછાનાની ભાવના અને મેજની Series of ideas, gracia ભાવના, શ્રેણીબંધ, પ્રતિભાસની પરંપરા ૩. પ્રત્યય, વિચાર, માન્યતા [કે. હ. અ. ] [હી. ત્ર] Ideal, ad). ૧. ભાવનામય [ મ. ન. સ. મ. ૧૪૬: આપણી કલ્પનાઓ, આપણી ચે. શા. ] માન્યતાઓ, આપણા પ્રત્ય, આપણા વિચારે ૨. ભાવનાત્મક [ઉ. કે.] જે ધારા આપણે એ સામાન્ય અનુભવનું સ્વરૂપ વ. ૧, ૩૩ઃ પિતાને આ ઉચ્ચાશય સિદ્ધ નક્કી કરવા મથીએ છીએ, તેને સત્ય વા અને કરવા માટે રા. દેવ નામે આ ગ્રંથમાં સત્ય-મિથ્યા-કહી શકાય. અનેક કુટુંબ અને પાત્રો ચિચ્યાં છે જેમાંનાં ૪. મનેભાવ, આશય, (mental કેટલાંક ભાવાત્મક (real) કેટલાંક ભાવનાત્મક image) આંતરદૃશ્ય, પ્રતિભાસ (i.) અને કેટલાંક બેના મિશ્રણવાળાં છે. [કે. હ. અ. ન.] noun ૧. ભાવના [મ. ન.] For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Idealism Idealism સુ. ગ. ૨૫૬ઃ સત્ય, પ્રેમ, વર્મ, શર, પરાક્રમ સર્વ ઉદાર ગુણે જેથી મનુષ્યનું મનુષ્યત્વ છે તે કોઈ ઉચ્ચતમ ભાવનારૂપે જ રહેલા છે; ને તે ભાવનાનો જે જે સ્થૂ માં શુદ્ધમાં શુદ્ધ આવિર્ભાવ થયો છે તે તે સ્થૂલ આ વિશ્વમાં પોતાનાં નામ અમરત્વના પૂજયાસને મૂકી ગયાં છે. ૨. ઉચગ્રાહુ [ગો. મા.] (સ. ચં. ૪, ૧૪૭ અને ) સા. જી. ૩: યુનિવર્સિટી અથવા વિદ્યોત્તેજક સમાજોએ આપેલી વિદ્યાનો ઉચ્ચગ્રાહ (i.) દર્શાવતાં કાર્ડિનલ ન્યૂમેન કહે છે કે શુદ્ધ વિદ્યા ઉપયોગી ન હોવી જોઇએ. ૩. આદર્શ [અજ્ઞાત બંગાળી ઉપરથી આ શબ્દપ્રગ આપણામાં આવે છે. ઘણાં પ્રચાર થયો છે. પરંતુ ભાવના અને આદર્શ” એ બેમાં અર્થભેદ છે.” ન. . ૪. દયેય [અજ્ઞાત Idealisation, ૧. ઉચ્ચીકણું! [ મ. ન. ] સુ. ગ. જુઓ Novel. ૨. પરમોત્કર્ષ [મ. ન. એ. શા.] Idealism 1. ૧, ભાવના ૨. મ.] ક. સા. ૪૯૧: રા. આનન્દશંકરનું કહેવું ખરું છું કે રસવિચારમાં Idealism અને Realism વચ્ચેના ગંભીર પ્રશ્નમાં Realism પુષ્ટિ મળે તે અનિષ્ટ છે. ભાવનાની ક્ષતિ કરી તેને સ્થાને વાસ્તવિકતાનો પ્રક" વધારવાનો અમારો પ્રયાસ નથી. પણ ભાવનાનું દર્શન તિરેહિત ન થાય તે માટે અમારો પ્રયાસ છે. ૨. ભાવનામયતા ચિ. ન.] સ. ૧૯૧૯, જુલાઈ ૨ા, નેહાનાલાલના નાટકની ભવ્ય ભાવનામયતા (Sublime i.) અને અદ્ભુત મહિનયુક્ત ભાષાકલા લોકભોગ્ય દશ્ય નાટક તરીકે સફળ થવામાં એને અન્તરાયરૂપ થાય છે તો સાહિત્યની એક વિદ્વોચ્ચ મનોહર કૃતિ તરીકે સફળ થવામાં એને સહાયરૂપ થાય છે. ૩. આદર્શવાદ [અજ્ઞાત] ૪. આદર્શદર્શન દિ. બા.. કા. લે. ૧, ૫૮૩ઃ આ ચિત્રકારના હિન્દ- | દેવીના ચિત્રમાં આદર્શદર્શન(I.) અને યથાર્થ, દશન (IRealism)નો થયેલો અપૂર્વ સંયોગ આજના યુગમાં સર્વત્ર અત્યંત લોકપ્રિય થયેલ છે. ૫. ધ્યેયવાદ [દ. બી.] ન. જી. ૯, ૧૭૪: નવા યુગમાં દયવાદ ( આઇ ડીલીઝમ) જાગૃત થશે. ૨. (Philoso.) ૧. વિજ્ઞાનવાદ [આ. બ.] વ. ૩, ૩૦૨: મણિલાલના કાવ્યગ્રંથે ઉપર એમના તત્વજ્ઞાનની બે રીતની અસર થઈ છે એક બાહ્યસૃષ્ટિ (Nature) કરતાં મનુજહૃદય (Human heart) ને પ્રાધાન્ય આપવામાં; અને કવિતામાં પણ જીવિતના પરમ હેતને–પરમ પુરૂષાર્થને-આગળ રાખવામાં. એમાંની પહેલી એમના વિજ્ઞાનવાદ (I. ) ની આડકતરી (indirect) અસર છે, અને બીજી જીવિતના હેતુ (The End of Human Existence) સંબધી તત્ત્વચિન્તનમાંથી ઉદ્દભવેલી સીધી (direct) અસર છે. ૨. મનોમયસૃષ્ટિવાદ [ મન. રવ.] કુ. ચ, ગષણ, ૨: શ્રી કૃષ્ણને જૂદા જૂદી સિદ્ધાન્ત-doctrines-cતુદી જુદી ચક્ષુઓથી જુએ છે. અકરિપતવાદ-Realism-પોતાની દૃષ્ટિથી જુએ છે. અકલ્પિતવાદ-Realism-ની વિરુદ્ધને નામવિષયકવાદ-Nominalism પિતાની દૃષ્ટિથી જુએ છે. નામિવિષચકવાદની વિરુદનો મનેમચસૃષ્ટિવાદ-Idealism પોતાની નજરથી જુએ છે. અનુભવાતીતવાદTranscendentalisin B4E21147618-Spi ritualism-ની વળી જૂદી જ દૃષ્ટિ છે. ૩. ભાવનાવાદ ન. ભો.] વ. ૨૦, ૩૨૬: સૌન્દર્યતત્વના આ સ્વરૂપને પરિણામે ચિત્તો સૈન્દર્યનું લક્ષણ સંપૂર્ણ આપવાને અસમર્થ થયા છે. ભિન્ન ભિન્ન લક્ષણો અપાયાં છે, તે સર્વને અહિં સંગ્રહ કરવાની જરૂર નથી. મુખ્ય બે મત, અને તે બંનેને સમન્વય કરનારે ત્રીજો નિષ્કર્ષરૂપ સિદ્ધાન્ત દર્શાવીશું તો બસ છે. ઍરિસ્ટોટલના જડવાદ પ્રમાણે સૈન્દર્યનું મૂળ symmetry (સમપ્રમાણુતા)માં છે. Neo-Platonic ફિલસૂફીએ સ્વીકારેલા Idealism એટલે ભાવનાવાદ પ્રમાણે For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Idealist Ideo-motor સૈન્દર્યનું મૂળ જડરવરૂપની પાર રહેલા કેઈ હોય છે, અને તેથી તે દ્વારા મળતે આનન્દ સૂમ ભાવનાતાવથી મળતા અનુપ્રાણનમાં છે. ! શુદ, નિષ્કલંક અને સ્થાયી હોય છે. તે આનન્દ ૪. દૃષ્ટિસૃષ્ટિવાદ, બાહ્યાલાપ- શમપ્રધાન હોય છે. વિલાસિતાનું ત્યાં નામ વાદ હિી. ૨. સ. મી. ૩ો. રાખું નથી હોતું. તે આનમાં પ્રવેશ કર્યા Absolute Idealism, અજાતિ- પછી માણસ વિકતવવા-ત્તર થઈ જાય છે. આ વાદ મિ. ન.] કલાને આદર્શદશી કહે છે કેમકે આ કલાના ચે. શા. જુઓ. Metaphysics. આદર્શ માં આત્માનું પ્રતિબિંબ પડયું હોયે છે. Objective idealism, ખાદ્યાર્થ ૪. કાલ્પનિક [બ. ક.] વિજ્ઞાનવાદ [મ. ન. સદર). ગુજરાતી, દિવાળી પર્વ, ૧૯૨૬, ૧૪: Subjective Idealism, વિજ્ઞાન- ogoni Classical. વાદ [મ. ન. સદ૨]. ૫. ભાવનામય [બ. ક.]. Idealist, ૧. ૧. ભાવનાવાદી [ન. ભો.] વીણા, ૧૯૨૭, ૧૭: આનદમઠ-બંકિમદયા, ક્ષમા, શાતિ, ૬૧: આ તત્ત્વચિંતનનો અર્થ ભાવનાવાદી જેવો કે અદ્વૈતવાદી ચંદ્રની ભાવનામાં અદભુત કૃતિ (Idealistic જે લેવાનો નથી. lkomuner આઈડી સિરિટક રોમાન્સ). ૨. આદર્શવાદી [અજ્ઞાત Ideation, વિચારણા [ હ. ઠા. કે. ૩. વિજ્ઞાનવાદી, બાહ્યર્થાપલાપ- - શા. ક. ૧, ૩૨૮]. વાદી [હી. વ.] Identical proposition, Burela સ. મી. ૧૪: બાહ્યાસ્તિત્વવાદી અને વિધાન [૬. બી.] બાધાથાપલાપાદીના વાદે ઉપરથી સ્પષ્ટ Identification, સમજાય છે કે આ વિષયમાં તવચિંતકને ૧. પ્રત્યભિજ્ઞા અતિ મહાન મતભેદ છે. [મ. ન.] ૪. ભાવનાટા [વિ. ક.] ચે. શા. ૧૮૨ઃ આમ હોવાથી એમાં કશું ક. ૨, ૧, ૨૧૬ઃ તે વરતુદ્રષ્ટા મટ; | આશ્ચર્ય નથી. કોઈપણ પદાર્થ ની પ્રત્યભિજ્ઞા બદલામાં તેની સાવિતા વિકસી અને તે થવી એ કાર્ય બાળકને જરાક ઉંમરે પહોંચ્યા ભાવનાદ્રષ્ટા બન્યો. પછી શક્ય થાય. ૨. ભાવનાદાસ [બ. ક.] ૨. અભિજ્ઞા, તતત્વાભિજ્ઞા ચું. રટે. ૩૭; પણ તે સાથે તેઓ આંધળિયાં [કે. હ. અ. ન.] કરીને પડે એવા ભાવનાદાસ (ાં. આઇડીયલિસ્ટ) | Identity, તદેવતા, અભિન્નતા [ન. જે.] પણ ન્હોતા. Ilaw of identity, ૧, તાદાગ્યIdealistic ૧, ભાવનાવાદી [ન, બૅ.] નિયમ [મ. ન.] બીજી પરિષદ, “અભિનયકલા,” ૮. ન્યા. શા. ૧૩: તાદાઓનો નિયમ અવિરેાધ૨. ભાવનાશાળી [ચં. ન. સ. ૨૫, 1 ના પટામાં આવવા જેવો નથી. ૪૩૫] ૨. એકતાનો નિયમ [મ. ૨] ૩. આદદશી [દ. બી.] અ. ન્યા: એકના (I.) નો નિયમ....જે કંઈ કા. લે. ૧, ૫૮૦: આવો અનુભવ થયા છે તે છે. પછી ઉપાસક આત્માભિમુખ થઈ જાય છે. તે deo-motor (actions) વિચારઇંદ્રિયજન્ય રસને છોડી દઈ ભાવાત્મક રસ, લેવા માંડે છે. તે આનન્દ વ્યક્ત કરવાનાં સાધન સંસ્કારજન્ય કમ [મ. ન. એ. શા.] ભલે પાર્થિવ હોય અને ઇન્દ્રિયગોચર હોય, ૨. પ્રતિભાસરિત કર્મ [ક. હ. તે પણ તે દ્વારા વ્યકત કરવાને ભાવ ઇઢિયાતીત અ. ને ] For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Idiom Image Idiom, ૧. રૂઢિપ્રયોગ નિ. લા.] જેનારને મળી જઈ એકઠા થયેલા ભાસ સ. ન. ગ. ૩૫૬ઃ સાકરસન ભાષા પણ આપનાર optical i. (દષ્ટિભ્રમ)થી કાંઈક નિંદાવા લાગી; નિશાળમાં ચ ભાષા શીખ- વિપરીત પ્રકારને આ પ્રેમીયુગલના અસંયુકત વવામાં આવી ને એડવર્ડ ત્રીજાનું રાજ્ય થયું સંગમાં(psychological i) માનસશાસ્ત્રત્યાં સુધી કાયદાકાનૂનમાં નર્મન ભાષાના ગત ભ્રમ પ્રગટ થાય છે. રૂઢિપ્રાગ વપરાતા રહ્યા. ૨. માયા [ઝા. બા.] ૨. રૂઢ-ઊંકિત [૨. મ.] વ. ૧૭, ૪૫૬ઃ વિવર્તની ઉત્પત્તિ માયાક. સા. ૭૩૧: પારસી, કાઠીયાવાડી, કચ્છી i. માં છે.. વગેરેના મિશ્રણથી અને ઈગ્રેજી ભાષાની રૂઢ ૩. આભાસ, અધ્યાસ [હી. વ્ર.] ઉક્તિઓ (i.), ઉપરથી કરેલા ‘તરજુમિયા’ શબ્દથી મુંબઈગરી ગુજરાતી ભાષા થઇ છે. સ. મી. (૧) પ્રસ્તાવના, ૫છેવટનાં બે પ્રકરણમાં આભાસ (I.) વિષયક અને અસત્ય ૩. રૂઢ-પ્રયોગ હિ. કા. બ્રાન્તિ-વિપર્યય-મિયાજ્ઞાન (Error) વિષયક કે. શા. ક. ૧, ૩૩. લેટિનના પહેલું ગ્રીક ચર્ચા જોવામાં આવશે. (૨) ૧૭૦. શીખવવું, પરંતુ લેટિન જોડે છેડે અંતરે ચલા ૪. શ્રમદન ન. ભો. ની વવું જોઇએ, નહિ તે પરદેશી ઉચ્ચાર, ને પરદેશી રૂઢ-પ્રયાગથી માતૃ-ભાષાની શુદ્ધતા | Illustrator, લેખચિત્રકાર [ રવિશંકર બગડશે. મહાશંકર રાવળ] ૪. ખાસ પ્રયાગ (ક. મા.] of all Decorator. સ. ર૯, ૪૭: કહામ સાહેબ “Pride | Image, ૧. ચિત્ર [મ. ન. એ. શા. ૫૩૧] & Prejudice' ઉત્તમ રીતે વાંચી બતાવતા ૨. મૂર્તિ, છાયા, પ્રતિબિંબ હુતા અને તેમાં જે ખાસ પ્રવેગે (ii.) [હી. ૨. સ. મ. ૧૭૦] આવે તેનો અર્થ ચાંપી ચાંપીને કહેવાની તેમને ૩. પ્રતિકૃતિ, પ્રતિમાનું અનુમા ટેવ હતી. [પ્રા. વિ.] ૫. ભાષાપ્રવાહ, વાડ્મચાર, After image, સંસ્કાર, પ્રતિપરિપાટી [દ. બા] પ્રત્યક્ષ, અવાદશ [કે. હ. અ. નં.1 Idiomatic, સુરૂઢ વિ. ક.] Double images, યુપ્રતિશ્ય કો. ૩, ૨, ૧૯૪: ભાષા લાકિક' રાખ્યાનું [ કે. હ. અ. નં. ] ભાષાન્તરકર્તા જાહેર કરે છે; ભલે, પણ Mental image (or idea) લૈકિક ગુજરાતી સુરૂઢ (ઇડીઓમેટિક) પણ ના પ્રતિપ્રત્યક્ષ, અન્વાદશ [ કે. હ. હોવું જોઈએ ? અ. ન. | Idiosyncracy, ૧. વ્યકિતત્વ [ગે. મા.] Negative after image, ut સ. ૩, ૪૨: ભાષાઓના વ્યક્તિત્વ (d.). યોગી અન્યાદશ-પ્રતિપ્રત્યક્ષ [ કે. હ. વિશે ઉપર કહેલું છે તે પ્રમાણે સંસ્કૃત પ્રાકૃત અ. નં. ] અને ગુજરાતીના કાઠાનાં બંધારણ જુદાં જુદાં છે. Positive after image, BM૨. દેહુસ્વભાવ, [મણિલાલ નારણભાઈ યોગી અન્યાદશ-પ્રતિપ્રત્યક્ષ [ કે. હ. તંત્રી), અ. ને ! ગુજરાતી નવલકથાનું સાહિત્ય, ૧૯. Primary image, મૂળચિત્ર Hulusion, ૧. ભ્રમ નિ. ભ.] [ મ. ન. ચે. શા. ૨૭૪ ] વ. ૧૪, ૬૭ીઃ રેલવેના પાટા સમાન્તર રહી Secondary image, EUR પરસ્પર જોડાયા વિનાના જ રહે છે છતાં દૂરથી | મ. ન. એ. શા. ર૭૪ ] For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir · Imagination Impassioned Imagination, ૧. ક૯પના [૨, મ, એમ કાર્યકારણસંબંધથી નહિ, પણ રષ્ટિમાં ક. સા. ૪: એકન એથી ઉલટે વિચાર દર્શાવે જ પ્રભુનું દર્શન થાય એ રીતે, અવતારરૂપ છે. તે કહે છે કે માણસ પોતાના તર્ક અને ચમત્કારથી, કે પ્રભુના i. અંતર્યામિ સ્વકલ્પના (I.) થી સૃષ્ટિમાં ન હોય તેવું ઉત્પન્ન રૂપથી, એ દર્શન થાય. કરે છે, અને તેનું નામ કવિતા. Immanence, અન્તત્વ [આ. બા.] ૨, ૯૫નાપ્રભાવ [બ, ક] વ, ૧૬, ૩૯૫: અત્યારે ઈશ્વરમીમાંસાનું જુઓ Fancy. એક એવું પુસ્તક નથી લખાતું કે જેમાં, ઈશ્વર૩. પ્રતિભાદષ્ટિ [આ. બા.] ને “Transcendence'–પરત્વની સાથે જુઓ Fancy. Immanence”-અન્તત્વનું પ્રતિપાદન ન ૪. પ્રતિભાશકિત [કે. હ. અ. નં.] થતું હોય. Æsthetic imagination, | Immediate, ૧. અવ્યવહિત [મ. ન.] સૈન્દર્યકલ્પના [મ. ન.] ચે. શા. જુઓ Attention. ચે. શા. ર૭૮: ક૯પનાનો જે જીવનભૂત ! ૨. અપક્ષ [મ. ન. ન્યા. શા. ૧૫૧] વ્યાપાર છે તે અનેક મને વ્યાપારમાં કામ આવે ૩. સાક્ષાત હિી. ત્ર.] છે. એના ત્રણ વિભાગ કરી શકાય (1) પદાર્થો સ. મી. ૧૮: આ પ્રમાણે બે પ્રકારનાં જ્ઞાન વિષેના જ્ઞાનને ઉપકારક ઉપચય. (૨) અમુક આપણે માનીએ છીએ. એક સાક્ષાત્ અને બીજું કામ કેમ કરવું, સાધન અને સાધ્યની યોગ્યતા વ્યવહિત; એક અપરોક્ષ અને બીજું પરીક્ષા શી રીતે આવી, એવા જ્ઞાનને ઉપકારક ઉપ- એટલે આનુમાનિક. થય. (૩) ઊર્મિઓને સ તેષનાર ઉપચચ. Immediate inference, ૧. પ્રથમ પ્રકારની કલ્પનાને જ્ઞાનક૯૫ના અથવા અપક્ષાનુમિતિ [મ. ન. ન્યા. શા. ૬૭] રિવરૂપેક૯૫ના કહેવાય, બીજીને વ્યાવહારિક ૨. અવ્યવહિત અનુમાન [રા. વિ.] ક૯પના અથવા શોધ કહેવાય, ત્રીજીને સૌન્દર્ય પ્ર. પ્ર. ૧૦૩: અનુમિતિએ બે પ્રકારની ક૯૫ના અથવા પ્રતિભા કહેવાય. છે, અવ્યવહિત અનુમિતિ અને વ્યવહિત અનુCognitive imagination, pler- મિતિ. અવ્યવહિત અનુમિતિ એટલે એક વાક્ય કપના, સ્વરૂપકલ્પના [મ ન.] ઉપરથી પરભાર્યું નિરૂપણ કરેલ બીજી વાય. જીઓ ઉપર Aesthetic imagination, આ અનુમિતિજ્ઞાન મેળવતાં વચમાં બીજા Constructive imagination, વાકયની કે સાધનની જરૂર નથી પડતી માટે ઉપચાયક કક૫ના [મ. ન. ચે. શા. આ પરભાર્યું એટલે અવ્યવહિત અનુમાન Practical imagination, કહેવાય છે. વ્યાવહારિક કલ્પના [મન] ૩. અવ્યવધાન અનુમાન [મ. ૨.] જીઓ Aesthetic imagination. અ. ન્યા: હવે અગ્યવધાન અનુમાનના કેટલાRepresentative imagination, એક પ્રકારોમાં પ્રવેશ કરીએ. સંક૯પ મિ. ન. ચે. શા.]. Immediate inference by Reproductive imagination, added determinants, વર્ધિતાસંસ્કારદુબોધરૂ૫ કપના [મ. ન.] પક્ષ મિ. ન. ન્યા. શા.] ચે. શા. ૨૭: જેને આપણે સંસ્કાર Immediate knowledge, બેધરૂપ કલ્પના કહીએ છીએ તેમાં પણ અજ્ઞાત ! સાક્ષાત્મા કે. હ. અ. ન.] એવા કોઈ વિપર્યય તો આવી જ જાય છે. | Impassioned, ૧. રોગયુક્ત [૨. મ.] Immanent, અંતર્યામિ ત્રિા. બા.] ક સા. ર૭૯: ડી. કિવન્સી નામે પ્રસિદ્ધ વ. ૨૫, ૨૦૪: અહિં સૃષ્ટિના સર્જન દ્વારા ઈગ્રેજ લેખકે “અફીણીની કબુલાત” વગેરે કેટલાપ્રભુનું જ્ઞાન થાય તે માત્ર ભ્રષ્ટાનું કાર્ય સદ્ધિ ક લેખ વિલક્ષણ ગદ્યમાં લખી ગદ્યમાં ભાવ For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Imperialism Impressionalism મય રચના કરવાને એક નાનો પ્રકાર દર્શાવ્યો ક. ૧, ૨, ૫૯ ઓગણીસમી ને વીસમી છે. એ શેલીને કેટલીકવાર ગદ્યમય કવિતા સદીના સંગમકાળ દરમિઆન જે કળા અને (Prose poetry) કહેવામાં આવે છે અને તે વિવેચનની સંસ્કારભેગી (“ઈશ્વેશનીસ્ટીક)) પોતે તેને “રાગયુક્ત ગધ” (impassioned ભાવના યુરપમાં પ્રસરી તેના પ્રયજમાને prose) કહે છે અને એ બીજું નામ વધારે એક ફ્રાન્સ હતો. ઉપયુકત લાગે છે. ૨. સંસ્કારપ્રધાન વ્યિો. જ.] ૨. ભાવમય નિ. ભો.] કે. ૩, ૩, ૧૧૩: આધુનિક પાશ્ચાત્ય ogzil Antithesis. વિવેચના માટે એક જ વિશેષણ પસંદ કરવું હોય તો એમ કહેવાય કે એ સંસ્કારપ્રધાન ૩. હૃદયવેધી [બ. ક.] (ઈઝેશનિરિટક) છે. દિદેરો એ પદ્ધતિનો જુઓ Concreto. પયગમ્બર ગણાય છે પણ એને સૈથી પ્રખ્યાત ૪. ભાવપૂણ, ઉત્કટ [દ. બી.] . પ્રતિનિધિ તો સેન્ટ બવ છે. લેખકને તેની Imperialism, ૧. સામ્રાજ્યભાવના કૃતિઓથી છુટો પાડી, કૃતિઓ પોતાની પાસે [આ. બા.] લઈ બેસી, પોતાના પર પડેલા સંસ્કારનું વ. ૩, ૪૧૧ મિ. ડર્બન બ્રિટિશ સજીવ ચિત્ર આલેખવું એ આ પદ્ધતિનો સામ્રાજ્યભાવના (I.) ને સમય પૂરો થવા સિદ્ધાંત છે. આવેલો માને છે તે બાબતમાં અમને શંકા છે. ૩. પરપ્રેરક [જ. ભ. દરકાળ ] ૨. સામ્રાજ્યવાદ [દ. બી.] ઝરણાં, ટાઢાં ને ઊહાં, ૩૭: જુઓ કા. લે. ૧, ૨૮૦: ઈશ્વર ગયા પછી પિતાની expressionistic. પાસે ઐશ્વર્ય લેનાર સામ્રાજ્યવાદે (ઈમ્પી- Impressionalism, સંસ્કારાત્મક રિએલિઝમ) મદને મુક્તિ આપી. મારી જાતિ વિવેચન [ક. મા.] શ્રેષ્ઠ છે, અમે જ આખી દુનિયા પર રાજ્ય રસાસ્વાદને અધિકાર, ૧૯: આનંદલક્ષી કરવાને લાયક છીએ એમ કહેતી મદોન્મત્ત વિવેચનને એક અપૂર્વ પ્રકાર તે સંસ્કારાત્મક જાતિઓ સારી દુનિયાને હેરાન કરવા લાગી છે. વિવેચન (I.); આ વિવેચન કરતી વખતે ૩. સામ્રાજ્યપ્રવૃત્તિ [બ. ક.] વિવેચક શાસ્ત્રકાર, કે સરખામણી કરનાર, સુ. ૧૯૮૨, શ્રાવણ, ૧૦૫: અમુક સમયે ઉલ્કાતિવાદ કે રસદશ થતો નથી; તે કલાઅમુક સંજોગોમાં સામ્રાજ્યપ્રવૃત્તિ (G.) કારની માફક કૃતિને રસી થઈ બેસે છે. અનિવાર્ય હોઈ ઉત્પન્ન થાય છે જ. Impressionalist, HIGILBILER Impression, ૧. સંસ્કાર [મ. ન. એ. નિ. .] શા. ૨૦૧] બીજી પરિષદુ, અભિનયકલા”, ૧૧: છાયા ૨. પ્રત્યય [ગે. મા.] એ ગુણ ચિત્રકલામાં આભાસવાદી (Impreસ. ચં. ૪, ૫૪૩: આપણુ તેમ પાશ્ચાત્ય ssionalist) કલાવિધાયકોએ સ્વીકારેલો છે વિદ્વાનોનો એક અભિપ્રાય છે કે જાગૃત દશાના હેને જ મળતો ગુણ અભિનયકલામાં છે. સંસ્કારથી (સંસ્કાર=Association) થતા અમુક દેખાવની સમગ્ર “છાયાની છાપ ઉપપ્રત્યય ( પ્રત્યયal. ) સ્વરૂપે ફરે છે સ્થિત કરવી, ઝીણી ઝીણી વિગતો અનાદર (નારતસંસ્ક્રાગ: સ્વ: at:-પચ્ચદશીની કરવો,-એમ ચિત્રકળામો આભાસવાદીને ટીકા ). સિદ્ધાન્ત છે. તે જ પ્રમાણે અભિનયમાં માત્ર ૩, છાપ [દ. બા]. સ્વભાવનું સ્વરૂપ એક શબ્દ પણ ઉચ્ચાર્યા Impression coexistent in વિના, લગાર પણ હાલ્યા ચાલ્યા વિના, સ્વspace, સહભૂત સંસ્કાર મિ. ન. એ. શા.] ભાવરેખાની વિગતનું સ્પષ્ટ ચિત્ર પાડયા વિના જ Impressionistic, ૧, સંસ્કાર- માત્ર સ્વભાવમુદ્રાની સમગ્ર “છાયા વડે જ ભેગી [વિ. ક.] દર્શાવવું એ એ કલાનું એક લક્ષણ છે. For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Impressive Indeterminism Impressive, હૃદયગ્રાહી [મ. ન.] | કરવામાં જે વિલંબ થાય છે, તેને તેમનાથી ચે. શા. ૩૬૪: એક જ અનુભવે જે સારે જરા પણ સહન કરાતો નથી. હૃદયગ્રાહી હોય તો એવી સારી શ્રદ્ધા ઉપજવી | Incidence, કરસપત, [વિ. કે. સં. ૫.] શકે છે કે જેમાં તે અનુભવના પુનઃ પુનઃ અભ્યાસ 1 2 અનભવના પુન: પન અભ્યાસ | Incommensurable, ૧. અપ્રમેય થી અભ્યાસના પ્રમાણમાં વૃદ્ધિ થતી નથી. [ ન. લ. ] Impressiveness, 24752299500 ન. ગ્રં. ૨. ૩૨૯: દલપતરામની શૈલી સભારંજની, અને નર્મદાશંકરની તે મસ્ત. [મ. ન.] આ શૈલીઓ પરસ્પર અપ્રમેય (I.) એટલે ૨. શા. ૭૯: આ પ્રકારે બાહ્ય પ્રોત્સાહન એક બીજા સાથે માપી શકાય એવી જ નથી. કરનાર વસ્તુના પ્રચય અને ગુણનો જે વિચાર તે પોતપોતાને સ્થળે ઉત્તમ જ છે. કર્યો તેનાથી વધુના સમગ્ર સંકારપ્રેરકત્વનો ૨. અનન્વયરૂપ નિ. ભો.] નિર્ણચ બની શકે છે. ગુજરાતનો નાથ, ઉપાઘાત, જપઃ રા. Impulse, ૧. વેગ [મ. ન.] કહેયાલાલનાં સજેલાં પાત્રોની વ્યક્તિતા ચે. શા. ૧૯૬: સ્વસંચમ શબ્દનો અર્થ સુરેખ, અનન્ય, અનવચરૂપ (i.) ટકાયેલી, એવો છે કે વિકસિત ઇચ્છા અમુક સમયે સ્વ વડવ ાળા વિતાવમત વિશ્વકર્માએ સરાણ વિરુદ્ધ એવા વેગમાત્રનો પરાભવ કરી તેમને ઉપર ઉતારી કાપી કાઢેલી હોય તેમ દીપે છે. યોગ્ય મર્યાદામાં રાખી શકે એવી શકિત. ૩. દુમય [ હ. પ્રા.] ગ. ૫. ૪. ૨. ઉત્કલિકા, મનસ્વીપણું, ઉછાળે ૪. અપર્યાપ્ત દિ. બા] [હ. કા. કે. શા. ક. ૧, ૩૨] (ભગવદ્ગીતા, ૧, ૩૦. પર્યાવંતમાકં વૈરું અમારાતિ ) ૩. પ્રવર્તનબળ [આ. બા.] Independent, ( Modern Indian વ. ૧૪, ૧૪૯ઃ હું માનું છું કે આ સર્વની નીચે એવું પ્રવર્તનબળ (i) રહેલું છે કે જેને ! politics ) ૧. સર્વપક્ષસ્વતત્વ આધ્યાત્મિક (spiritual) બળ ગણી શકાય. હિં. હિ. વ. ૨૨, ૩૫૮]. ૪. મને વેગ [કિ. ઘ.] ૨. નિર્પેક્ષવાદી [ન્યા. દ.] ન. સ. ૧, ૩૫૩: જ્યાં સુધી મને વેગ (i.). ૩. સ્વતન્ત્રપક્ષી [બ. ક.] બુદ્ધિ ઉપર સત્તા ચલાવવા શકિત ધરાવે છે.... સુ. ૧૯૮૨, ભાદર, ૭૭: પ્રાંતિક અને ૫. પ્રેરણું [પ્રા. વિ.] વરિષ્ઠ ધારાસભાઓ માટે પ્રતિનિધિએ ચૂંટવા ની ધમાલ ત્રીજી વાર આરંભાઈ છે. પહેલી ૬. ઊર્મિ (દ. બા.] ચૂંટણી વખતે, ૧૯૨૦ માં, મતદારોમાં બે પક્ષ Impulsive, ઉત્કાલિક, મનાવી હતા. મત નહીં જ આપિ, સંપૂર્ણ અસહહિ. દ્વા. ૩૨૬] કાર કરીશું, એ ગાંધીજીના અનુયાયીઓને Impulsive judgement, RULO પક્ષ હતો. મત તો આપવા, એ બીજો પક્ષ સિક નિર્ણય [પ્રા. વિ.] હતા, જેમણે નોંધાવેલા મતે ઉપરથી બે Impulsivemovement, સ્વયંપર્યા પક્ષના પ્રતિનિધિઓ ચૂંટાયા હતાઃ ઉદાર[કે. હ. અ. .1. પક્ષીઓ (liberals) અને સ્વતન્ત્રપક્ષીઓ Impulsiveness (rashness), (ii.). ૪. સ્વતન્દ્ર દ, બી.] સંભ્રમ [મ. ન.] ચે. શા. ૩૭૦: વિચારનિદેશવ્યાપારમાં Indeterminism, (Metaph.) 49કોઈને એટલો બધો સંભ્રમ રહે છે, નિશ્ચય જ્યનિશ્ચિતતા [અ ક.] ઉપર આવી જવાની એટલી બધી આતુરતા થાય ની. શા. ૧૨૪ પ્રજ્યનિશ્ચિતતા (ઈન્ડિછે કે એ વ્યાપારમાં પુરાવા ઇત્યાદિનું તેલન ટર્મિનિઝમ)ના વિચારમાં દરેક નવું કામ કરતી For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Individualism Induction વખતે હું જાણે અત્યારસુધી કોઈ પ્રકારનું સ્પરનો સમૂલ વિષ કરવા પર્યત પ્રવૃત્તિ જીવન જી જ ન હોઉં, ને પાછલા ને હવેના થાય છે એવી અક્ષમાં જે સર્વત્ર સ્નેહમાત્રને જીવનમાં કારણ ને કાર્ચની સાંકળ હોય જ વિનાશ સાધે છે, તે અહંભાવપ્રધાન પાશ્ચાત્ય નહિ એમ માનવામાં આવે છે. સંસર્ગોનો મહિમા છે. Individualism, ૧. વ્યક્તિદષ્ટિ | Individuality, ૧. વ્યક્તિત્વ [અજ્ઞાત [ . આ.] ૨. સ્વતત્વ [મ. ન.]. વ. ૪, ૩૨૮: આ પત્રમાં પૂર્વે ગ્રીસ અને ચે. શા. ૧૦૫: શ્રોત્રચક્ષુરાદિની સાથેના રામના ઈતિહાસમાંથી સૂત્રરૂપે કેટલેક બોધ સન્નિકર્ષથી જે વિશેષ પ્રત્યક્ષ અથવા લૌકિક તારવી કાઢવામાં આવ્યો હતો, તથા યુરોપના પ્રત્યક્ષ થાય છે તે પરસ્પર થકી સહેજે ભિન્ન અર્વાચીન યુગનાં ખાસ લક્ષણ-ઐહિકતા પડી શકે એવા સ્વતત્વવાળાં હોય છે. (Secularism) અને વ્યકિતદષ્ટિ (J.)-બતાવી ૩. વિશેષ્ય [. બી.] એની રાજકીય ઈતિહાસ ઉપર થયેલી અસરનું વ. ૫, ૪૭૪: મિ. વાછા કહે છે કે બુદ્ધિનું દિ દર્શન કરાવ્યું હતું. સ્વાત– ચ એ આ યુગનું મુખ્ય લક્ષણ છે, ૨. વ્યક્તિ સ્વાતવ્ય [આ. બી.] અને તદનુસાર કેળવણીમાં કૃત્રિમ અને જુલી વ. ૫, ૭૫: બુદ્ધિસ્વાતચ (Rational- પદ્ધતિને સ્થાને બાળકના સ્વાભાવિક વિકાસism) અને વ્યકિતસ્વાતન્ય (I.) એ મિ. કમને અનુસરતી અને દરેક વ્યકિતના વૈશેષ મિલથી આધછિત ૧૮૭૫ પહેલાંના જમાનાના (L.) ને પોષનારી એવી શિક્ષણ પદ્ધતિ પશ્ચિમના મુખ્ય સિદ્ધાન્ત હતા. દેશમાં હવે વિસ્તરતી જાય છે. ૩. વ્યકિતવાદ આિ. બી.] ૪. પૃથલક્ષણ [૨. મ.] બુ. ૫. ૬૦, ૧૯૬: વ્યક્તિવાદ (I.) એ હા. નં. ૬૮: હમેશના જીવનવ્યવહારમાં તે ગયા જમાનાનું ભૂષણ તેમ જ દૂષણ હતું. આપણે ઉ૫ગિતાના દષ્ટિબિન્દુથી વરતુઓ ૪. વ્યકિતસ્વાતન્યવાદ [બ. ક.] પ્રવૃત્તિઓ તરફ નજર કરીએ છીએ; એ વસ્તુઓ ભા. લે. પ્રવેશક, ૩૩. ઉપર “ ગમે તે અને પ્રવૃત્તિઓ ઓળખાવવામાં અને વાપરવાપ્રકારે” એ શબ્દો લખવા પડયા છેએટલા માં કામ આવે એવા એમના એક બે બાહ્ય માંટકે કેવળ વ્યકિતસ્વાતયવાદ (i.) ઉપર અંશ લઇ એટલેથી જ આપણે અટકીએ છીએ, દલીલ રચીએ તો તેમાં શુદ્ધ બુદ્ધિવ્યાપાર અને, એવા એક બે અંશ લઈ એવી ઘણી વડે (logically) આ બેમાંથી એકે ભાવના વસ્તુઓ અને પ્રવૃત્તિઓને સામાન્ય વર્ગમાં સિદ્ધ થઈ શકે એમ નથી, એ ફિલસુફીના મુક સામાન્ય નામથી ઓળખીએ છીએ. આવા અભ્યાસકોને જાણીતું છે. ઉપગપ્રધાન વ્યવહારમાં આપણે એ વસ્તુઓ અને પ્રવૃત્તિઓનાં અન્તઃસ્વરૂપ લેતાં નથી, એ ૫. અહંભાવ આિ, બા.. દરેક પ્રવૃત્તિ કેવી વિશેષતાવાળી છે, દરેકનું કેવું વ. ૨૧, ૨૦૫: ઇંગ્લંડના ગઈ સદીના ઇતિ 'પૃથકુ લક્ષણ (i.) છે તે આપણે વિચારતા નથી. હાસમાં જ્ઞાનની અને ઈન્સાનિયતની પરિસીમાં રૂપે મનાએલું 'I'- ચાને અહંભાવ ઉપર પ. વૈશિષ્ટય [દ, બા] રચાએલું જનસમાજનું બંધારણ અત્યારે ભૂલ ! Induction, ૧. વ્યાપ્તવિચાર [મ. ૨.). ભરેલું જ મનાય છે. શિ. ઇ. ૭૯: પિતાના મનના પૃથક્કરણને Individualistic, વ્યક્તિ પ્રધાન, બદલે વરસ્તુસ્થિતિના પૃથક્કરણને સ્થાપિત કરવાઆડું ભાવપ્રધાન [મ. ન.] થી જ એરિસ્ટોટલ વ્યાપ્તિવિચાર, પૃથક્કરણસુ. ગ. ૪૯૨ઃ (૧) ઋક્ષતા, અમર્યાદિત પદ્ધતિ, અને સકલ શાને પિતા છે. સ્વાતંત્ર્ય, કૃત્રિમ વ્યવહાર, પ્રતારણા, અક્ષમાં ૨ વ્યાધિ, વ્યાપ્રિવ્યાપાર [મ. ન.] એટલાં વ્યક્તિ પ્રધાન પાશ્ચાત્ય સંસર્ગનાં ફળ ચે. શા. (૧) ૩૭૮: આ પ્રસંગોમાં ભૂત છે. (૨) વિચાર વિચારને ભેદ માટે છેક પર- | અનુભવને કેટલે સુવિજ્ઞાત અનુકર્ષ હોય છે For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir inductive Industrialism એ વાત એ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે | Indulgence, ૧. મુકિત પત્રિકા, ક્ષમાઘણાક શુદ્ધ નિગમન ઉપર આવી શકનારા પત્રિકા નિ. લા. માણસ પોતે પ્રાપ્ત કરેલાં નિગમનનાં કારણ ર. ન. ગ. (૧) ૩૯૦: ૧૫૧૬ માં ઝયુરિચના પછીથી બતાવી શકતા નથી. તેમને વ્યાપ્તિનું એક ધર્માધિકારી (લ્યુથરની પહેલાં) પિપે ભાન નથી હોતું એટલું જ નહીં પણ જે ઉપરથી કહાડેલી મુક્તિપત્રિકા વેચાતી હતી તેની સામા વ્યાપ્તિ ઊપજી શકે તેવી કોઈ હકીકતનું પણ થો હતો. (૨) ૨૪૬: સને ૧૫૧૭ માં રોમન ભાન નથી હોતું. (૨) (Process of indn પિપ ધર્મગુરુ લીઓ દશમો એણે પોતાના ction) ૩૮૫: કારણતા પરત્વે એપ્રિવ્યાપાર ધર્મના લોકોને પાપથી મુકત કરવાને ક્ષમા બહુ ઉતાવળથી કરી લેવાય છે અને એ વાત પત્રિકાઓ' વેચવા માંડી હતી. યુથર માળો અન્ય રીતે પણ છતી થાય છે. થ . ૩. વ્યાપ્તિપ્રાપ્તિ ગિ. મા.]. ૨. ક્ષમાપત્ર [મ. ૨.] સા, જી. ૯૭: સાંપ્રત પશ્ચાત્ય ન્યાયની I. શિ. ઈ. ૧૫ક: દશમા લીઓના સમાપત્રોના વ્યાપ્તિપ્રાપ્તિમાં આથી પણ વિશેષ છે, અને વ્યાપારની હકીકત જાહેર છે. ઉદાહરણાનું શેાધન કેમ કરવું અને કેવાં ઉદા 3. પાપમોચની પત્રિકા [આ બા.] હરણનું કેવું શેાધન કરી કયારે વ્યારિ બાંધવી ધ. વ. ૨૨૮: આ અરસામાં એવું બન્યું કે એ વિષયની ઉત્સર્ગમાળાનું પ્રકરણ આ રામમાં સેંટ પીટરનું દેવળ બાંધવા માટે પરે પાશ્ચાત્ય શાસ્ત્રમાં આપણા શાસ્ત્ર કરતાં અનેકધા (દસમા લીઓ) લોક પાસેથી નાણાં એકઠાં કરવા વિશેષ વિસ્તાર અને સુઘટિત છે. પાપમોચનની પત્રિકાઓ (જેને અંગ્રેજીમાં ૪. વ્યાપ્તિન્યાય કિ. મા.] ઈન્ડલજન્સીઝ' કહે છે.) કાઢી અને તે વેચવા ગુ. શા. ૪૭, ૫: ન્યાયના બે પ્રકાર વ્યાપિ એક સાધુને મોકલ્યો. એ સાધુઓએ પત્રિકાઓ ન્યાય (ઈડકશન) અને અનુમાન (ડીડકશન) છે. વેચીને નાણાં એકઠાં કરવા માંડ્યાં. આ જોઈ ૫. વિગમન દિ. બી.] યૂથરને ઘણે ગુસ્સો આવ્યો, અને વિટનબળના ૨, (Inductive Logic) વ્યાપ્તિ દેવળના બારગે પિતે એક પત્રિકા ચોટી. અને ખંડ [મ. ન. ન્યા. શ. ૧૫૫] એમાં આ પાપમોચની પત્રિકાઓનુ એણે ખૂબ Theory of induction, 117- ખંડન કર્યું. વાદ, વ્યાuિપ્રક્રિયા [હી. વ્ર, રા. મી. ૧૭૦] ૪. મોક્ષપત્રિકા [મ, હ.] Inductive, ૧. નિર્ણયગામી ચં. ન.] સ. મ. ૨૧૪: પિપના તરફથી એક પાદરી 64. Deductive. મોક્ષપત્રિકાઓ વેચવા આવે. ૨. વિગમનાત્મક [૬. બા. | Industrialism, ૧. વૈશ્યવૃત્તિ તિનસુInductive reasoning, H. ખરામ મનઃસુખરામ ત્રિપાઠી ગ્રહ [મ. ન. સ. ૧૭, ૨૦૪; ૨Tગાજી ઠારામ એ ચે. શા. ૩૮૦: વ્યાતિગ્રહને જે વ્યાપાર તે શ્રી ભીષ્મપ્રેક્ત રહસ્યરત્રાનુસાર, તથા પરરાજએક એક વાત થકી ઉપર ઉપર જતાં સર્વ વર્ગને પરધર્મપાલનમાં નિયામકત્વ એ સ્વધર્મ દેશી નિર્દોશે પહોંચવા રૂપી છે. ન હોવાથી, વર્તમાનકાળમાં બ્રાહ્મણદિ શૂદ્રાન Inductive science, 54117 ચાતુર્વ સ્વ સ્વના વિહિત ધર્મોની મર્યાદાઓને નિબંધનશાસ્ત્ર મ. ન.] અભયે ભંગ કરી પ્રાધાન્ય વૈશ્યવૃત્તિ (i) માં ન્યા. શા. ૧૩૬: વ્યામિનિબંધનશાસ્ત્રો જ અભ્યદય માની રહ્યો છે. એક એક વ્યકિત વ્યકિતને અવકી વ્યાપ્તિ ઉપર આવવાને ચન કરે છે, ૨. ઉદ્યોગધન [હા. દ] ત્યારે પરામર્શ નિબંધનશાસ્ત્રો, પ્રાપ્ત કરેલી વ્યક્તિને એક એક APA Capitalism. વ્યકિતને, એક એક પ્રસંગ પ્રસંગને, લાગુ 3. વૈશ્યપ્રકોપ, વિપ્રકોપ, કરવા યત્ન કરે છે. વાણિજ્યવાદ [દ. બી.] For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Inelegance Înference નનનન નનનનન નનનન નનનન નનનન કા. હે. ૧, (૧-૨) ૧૯૦: આવી રીતે વિ. વિ. ૩૭૪ લંટીને આણેલું રોનું પરાક્રમી પુરુ પિતાની ૩. જડતા [ કે. હ. અ. નાં ] પાસે જ રાખે તે વર્તમાન યુગના ક્ષત્ર,કેપ | Inference, ૧. અનુમિતિ [મ. ન] ( Militarism ) સાથે વિઠ્યપ્રકોપ (I) ના ન્યા. શા. ૧૧ઃ પરામર્શને સંભવ જ મેળાપની ભયંકર સ્થિતિ ઉભી થાય. ( ક્ષત્ર સાદય ઉપર છે. “માણસ મરણશીલ છે, પ્રાપ” અને “વિટ પ્રકાએ એ બે નવાં નામની કાલિદાસ માણસ છે, માટે કાલિદાસ મરણ સાર્થકતા મારે સિદ્ધ કરવી દઇએ. ચાતુ- શીલ છે. એ અનુમિતિમાં આપણે સાદ્રશ્ય વર્યનું સમતોલન અથવા સામંજસ્ય એ તે માત્રથી જ વ્યવહાર કરીએ છીએ. સમાજની સ્વાભાવિક સ્થિતિ છે. સમાજને ૨. અનુમાન [હી. બ. સે. મી.] માટે આ ચારે વાણુંની જરૂર સ્વીકારાયેલી છે. ૩. અનુલબ્ધ [બ. ક. વ્યક્તિના શરીરમાં જેમ વાત, પિત્ત અને કફ ગુજરાતી, દિવાળીપર્વ, ૧૯૨૬, ૧૪; ભાવના એ ત્રણ ધાતુઓ પ્રમાણસર હોય ત્યારે જ ભળીને એ વાસ્તવ દુ:ખ વાસ્તવિકતર અને જરીર નીરોગી રહે છે તેમ રામાજશારીરમાં સાથ કાપનિક બની જઈ માનવદઈના ઉચ્ચતર ચાતુર્વર્ય પ્રમાણસર હોવું જોઇએ. શરીરમાં ભવ પામે, તેવા લખાણમાં જ કલા છે, કેમકે પિત્તનું પ્રાબલ્ય વધે તે તેને પિત્તપ્રકોપ કહે તેના લખાણમાં જ દુ:ખ શ્રેય:સાધન હતું છે અને તેથી આખું શરીર બગડી જાય છે. અથવા દુ:ખને પણ આત્માની શાંતિમાં સંએ જ પ્રમાણે વિપ્રકોપ અથવા વૈર્યપ્રકોપ સ્કારીને શ્રેય સાધન કર્યું, એ અતીન્દ્રિય અનુવિંધે. શરીરને નારા થવાની ઘડી આવ્યું ત્રણે લબ્ધિ (i.) શ્રદ્ધાસંકલિત અનુમિતિઓ વડે ઘાતનો પ્રકોપ થઈ જાય છે. એને ત્રિદોષ કહે છે. વરેપમાં આજે ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ આપોઆપ પ્રકાશે છે, અને આ ભાવનામયતા વચ્ચે વર્ણને સામો પ્રાપ ચાખે દેખાય અને આ કેન્દ્રીકરણ ( focussing ) વડે છે અને ત્યાંના બ્રાહ્મણો આ ત્રણે વર્ગના પ્રકટતું ઉભાસન (illumination) આમકિંકર બની ગયા છે.) (૩) ૨૮૦. ત્યાર પછી વર્ગને શકય નથી, અધિકારીને જ દદીલા વાસનાતૃપ્તિને અંગે ધન મેળવવાની જરૂર રસિકને જ લભ્ય છે, વધે ૪. કારખાનાં વંધ્ય, વેપાર વલ્યો, અને Inference from particulars, પ્રકૃતિવાદ (Hટેસ્ટટિઝમ) ની પાછળ વાણિજ્ય એકદેશીનિ શનિબંધન - અનામિતિ વાદ (ઈન્ડરિયાલિઝમ) આવી ગયા. [ કેમ. ન. ] ચે. શા. ક૭૪: કોઇ બાળક એક અથવા Inelegance, અનાગરત્વ [ન. લ.] વધારે લાકડાના કટકાને તરતા દેખી, બીજે ન. ચં. ૨, ૨૩૧: અર્થ લક્ષી બંધ અને કાઈ તે જ કડક પણ તરશે એમ માને એકાગ્ર રોલી, એ બે દુર્લભ સુગુણો આ તે તે આવા પ્રકારનું અનુમાન કરે છે. આને કાગ્યમાં છે, એમ અમે પાછળ બતાવ્યું. એમાં એકદેશીનિર્દે શનિબંધન અનુમિતિ કહે છે, સિદ્ધિ કેટલી થઇ છે તે હવે જોવાનું છે. એક કેમકે એમાં ગ્યાણિ બતાવવામાં આવતી નથી. અર્થ લક્ષી બંધ જ સિદ્ધિએ પહોંચાડવો બહુ | Nexplicit inference, પરાથા - મુશ્કેલ અને ઘણાને તે અસાધ્ય જ થઈ પડે નુમાન [મ. ન.] એમાં કંઈ આશ્ચર્ય નથી. આ રેલીમાં ત્રણ ચે. શા. ૧૮: સ્વસિદ્ધ અનુમાનને પરાવાતને માટે ભય રહે છે:-કિલછતા, કઠોરતા, નુમાનની દૃષ્ટિથી સ્વાથનુમાન કહી અને અનાગર – (.) એટલે શુદ્ધિ, રૂઢિ, શકાય. પઢિ વગેરેને ભંગ થઈ વાણી ખીચડા જેવી Implisit inference, સ્વાથગામડીચા દેખાય છે. નુમાન [મ. ન.] જુઓ Explicit inference. Inertia, ૧. તમોગુણ [બ. ક. Inferential knowledge, યુ. સ્ટે. ૪૩: જુઓ Commonsense. અનુમિત પ્રમા, સાધિત મામા [ કે. હ. ૨. નિષ્કિયત્વ, આલસ્ય પિ. ગો. અ. . ] For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Inflection-Inflexion Inflection--Inflexion, ભંગ [ન. ભા.] www.kobatirth.org ૧૦૦ વિભક્તિ વ. ૧૧, ૩૫૬: હિન્દીમાં વિભક્તિભગ (infloxion) ને પ્રસંગે તયા, ન એ શબ્દોને (fò એમ વિકાર થયા પછી) ૩ આગળ આવે છે ( જિસત, સિî, ઇત્યાદિ ) તે મૂળ દશ માંને અવશેષ છે, એ પણ સૂચક વાત છે. Inflectional 1. સ યાગમય . ૫] જ્ઞા. સુ. ૨૬, ૮ઃ ત્રીજો ક્રમ inflee tional અથવા synthotical એટલે સયાગ મચ રૂપના હોચ છે. ૨. પ્રત્યયાત્મિકા [ક. પ્રા.] બ, વ્યાઃ ૧૨: ધુણા ભાષારશાસ્ત્રી પ્રત્યયરહિતા, સમારાાત્મિકા, અને પ્રત્યયાત્મિકા એ ત્રણ, ઉપર દર્શાવેલી ભાષાની સ્થિતિ ભાષાના ક્રમિક વિકાસથી થઇ છે એમ માને છે. પ્રત્યયાત્મિકા સ્થિતિમાં પૂર્વની બે સ્થિતિનાં ચિહ્ન તેવામાં આવે છે. તેમાં એકસ્વરી સ્થિતિમાં તેવામાં આવતા રાખ્તસમૂહ તથા સામાસિક સ્થિતિમાં તેવામાં આવતા સમાસ માલમ પડે છે. ઘણા ઉપસર્ગ અને પ્રત્યય આર્ભમાં સ્વતંત્ર રાખ્ત હતા, તે સામરિક સ્થિતિમાં શબ્દની સાથે તેડાયા, અને છેવટે પ્રત્યયાત્મિકા સ્થિતિમાં પૂર્વાંગ અને પ્રત્યચરૂપ થયા. દેવ સરખા–પ્રત્યયરહિતા સ્થિતિ; દેવદેશ-સમાસાત્મિકા સ્થિતિ; દિવ્ય-પ્રત્યયાત્મિકા સ્થિતિ (અંગ્રેજીમાં Like (odMonosyllabic (એકસ્વરી, પ્રત્યયરહિતા) God lik-.Agglutinativo સમાસાત્મિકા, સચેાગામિકા), God-ly--Inflectional (પ્રત્યયાત્મિકા). Informal, ૧. અને પચારિક [વિ. ક.] કૈા. ૨, ૩, ૨૧૩ કામુદી સેવકગની અનેપચારિક ( ‘ઇન્ફાલ' ) સ્થાપના થઇ. ૨. એધાણ [બ. ક.] સુ. ૧૯૯૨, આષાઢ, ૧૦૯ઃ ગૂંચવણિયા અને વિવાદગ્રસ્ત વિષયની બધી ખાન્નુ પૂરી છૂટથી ચર્ચીને કૈંક રસ્તે' કહાડી શકાય તે માટે જ માટી સભાએ a committee of the whole house નું informal એધેારણ Insomnia સમય રૂપ સ્વીકારી મનમાની છૂટથી પૂરતા લગી જુદાઝુદા દૃષ્ટિબિંદુ સિદ્ધાંત લક્ષ્ય આદિની ઝપાઝપી ચલાવીને તે પછી ઠરાવા વડે છે. Inherited, ૧. પરંપરિત [મ. ન.] ચે, શા. ૫૪૭ઃ અમુક એક ન્નતના વ્યાપારે જે સમગ્ર તિ અનેક કાળથી કરતી આવે છે તેના તે જ પર ંપરિત રસીલરૂપે વ્યકિતવ્યકિતમા દર્શન દે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ર.' સહુજ [આ, બા.] જીઆ Acquired. Innate, ૧. નૈસર્ગિક [મ, ન.] ચે. શા. પૂછ: આવા પર પરિતને જે અર્થ તે જ અમુક રાક્તિ નૈસર્ગિક છે એમ કહેવાથી થઇ શકે છે. ! ર. સહુજ [પ્રા. વિ.] ૩. વસ્તુગત, સ્વાભાવિક, અંતઃસ્થ [૬. ખા.] Innervation, તતુવ્યાપાર [મ. ન,] ચં. શા. ૧૦૨: પ્રત્યક્ષ એ સાદા ચેતનાવ્યાપાર છે. એટલે તે કરતાં વધારે સાદા શબ્દોથી તેનું લક્ષણ કરવું કઠિન છે. જે તંતુવ્યાપાર ઉપર તેને આધાર છે તેને ઉદ્દેશીને એનું લક્ષણ બતાવી શકાય. ત્યારે પ્રત્યક્ષ તેને કહીએ કે જે ચેતનપરિવર્ત સુવાહકતંતુના બાહ્ય અતના સઘર્ષથી થાય છે તે. Inquisition, ધ વિચારણસભા [ક. પ્રા.] કવ્ય, ૨૯૭: રામમાં ધર્માવિચારણસભાના ( ‘ઈન્કિવઝિશન”ના ) બંદીખાનામાં થવાની તેણે રન્ત માગી. Insensitive, જડકરણ [બ. ક.] લિ. ૧૦૭ : આંધળાને રૂપનું આકર્ષણ નહી, બહેરાને માધુર્યનું નહીં, એમ જુદા તુદા માસ એક દિશામાં જડકરણ (i. બૂઠા) તે બીજીમાં પદ્ગકરણ, જન્મથી પરિસ્થિતિથી કે કેળવણીથી હાય છે. 1. For Private and Personal Use Only : દાખલ Insomnia, નિદ્રાલાપ [ન્હા, દ.] ચિ. દ. ૭ઃ નિદ્રાલેાપ--J.-ના રોગ પણ એ ભાવનાની સખ્ત તરીકે મહારાજને મળી ચૂકયો છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Inspectionism ૧૦૧ Intensity Inspectionism, ( Psycho-and. ) : સવભાવ, યૂથવૃત્તિ [ દ. કે. પ્ર. ૨, ૧૨, દર્શનવૃત્તિ [મૃ. ગો.] ૫૦૩–૫] listinct, ૧. સાહજિકત્તિ ગો. મા.1 : Instinctive, ૧. પ્રકૃતિસિદ્ધ [દ. બી.] સ. ચં. ૨, ૧૬૨ઃ માત્ર આત્મરક્ષણની ૨. સ્વયંપ્રેરિત [કે. હ. અ. . સાહજિકવૃત્તિ (Instinct of self-pro- Insular, આત્મસંકેચી નિ. ભો.] servation) સૂર્ય ગયા પછી પણ સૂર્યનાં - ત્રીજી પરિષ૬, ૪ ૨૪: અંગ્રેજ લોક જહાં કિરણ રસળે તેમ હજી રહી હતી અને એ હાં જાય છે હાં હાં સ્થાનિક ભાષાનો વૃત્તિએ પણ એવું જ શીખવ્યું કે નાગની પાસે સંસ્કાર પતે લેવાના કરતાં સ્થાનિક લોકો સચેતન દેખાવા કરતાં જડ દેખાઈ જાય તે ઉપર પોતાની ભાષાના સંસ્કાર વધારે બેસાડે રસ્તે તેને જવા દેવો એ જ સારું છે. છે; આ બેટમાં વસનાર લેકના આત્મસ કાચી ૨. સહજબુદ્ધિ, પ્રેરણાશક્તિ (I.) સ્વભાવને લીધે કાંઈક અંશે છે. fમ. ન. Integrating, સંઘટક, સંશ્લેષક ચે. શા. (૧) ૧૭: આશરે ત્રણ વર્ષ પૂર્ણ ] [આ. બા] થતા સુધી ઇંદ્રિય અને સહજ બુદ્ધિનો soll. Disintogratiog. સમય છે. (૨) ૫૭ : પ્રાણીઓને કેટલીક તૈયાર | Integration, ૧. એકીકરણ, સંક૯પ પ્રેરણાશકિતઆ જન્મસિદ્ધ હોય છે તેમ [મ. ન.] માણસને નથી. ચે. શા. ૩૮૭: વ્યાપ્તિમાં આપણે ઘણાં ૩. પ્રેરણું [અજ્ઞાત છતેમાંથી એક સર્વસામાન્ય નિયમ શોધીએ ૪. સહજર્તિ [દ. બા.] છીએ, એટલે કે પ્રત્યેક દૃષ્ટાંતનું પૃથકકરણ અથવા વિકલ્પ કરી જોઈએ છીએ કે તેમાંથી કો. લે. ૧, ૪૭: વિરાટ જનતાના હૃદયની લાગણી સાચી હોય છે, જનતાને સહવ૮ કુતિ સાધારણ અંશ હાથ લાગે. આથી ઉલટી રીતે (i.) થી ઉઠેલે ખ્યાલ હમેશાં સાચો હોય છે, પરામર્શમાં મુખ્ય વ્યાપાર સંકલ્પ અથવા એમ તેઓ માનતા. એકીકરણને છે. ૫. અનભિજ્ઞ ઘી [બ. ક.] ૨. સંવિત્તિ [પ્રા. વિ.] લિ. ૧૧૪: Integrity, સાકલ્ય, પૂણકતા [દ બા] હારે સંય પ્રેમલીલાપ્રવાહ Intellect, બુદ્ધિ [ અજ્ઞાત મ. ન. ચે. દિકકાળાનાં અંગઅંગે સુહાવે; શા. ૪૯૩ ] એ છે ગતિ સ્થિતિ રતી વિરતી બધે બધી Intellectual ideal, y recargoll એ ઉન્નતી અવનતી અનભિન્ન ભિન્ન ધી. ભાવના (જ્ઞા. બા.] (અનભિજ્ઞ ધી પ્રેરણા, instinct. અભિજ્ઞ Al Aesthetic. ધી બુદ્ધિ, self-conscious reason, Intellectualism, ey918 which inquires, considers and [ હી. વ્ર. ] decides.). . ૩૮: તેઓ માત્ર એટલું જ કહી ૬. સહજવૃત્તિ પ્રિા. વિ.] શક્યા છે કે બુદ્ધિવાદના પાયા ઉપર આ Instinct of self-preservation વાદની રચના રચવામાં આવી છે તે ઠીક નથી. ૧. આત્મરક્ષણની સાહજિક વૃત્તિ : Intellectuality, બુદ્ધિમત્તા [ ગો. મા. 1. [ ચં. ન. સ. ૨૩, ૩૭૩ ] sgail Instinct. | Intensity, .વૈપુણ્ય, વિપુલતા, મ.ન.] ૨. ઇજીવિષા [દ. બા.] ચે. શા. (૧) ૬૧૩: ઇછાયાત્રમાં પોતાના regarious instinct, ચૂથ બળ અથવા વૈપુલ્યના પ્રમાણમાં પ્રયત્ન For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Interdependence ૧૦૨ Intuition પ્રવણતા હોય છે. (૨) ૫૩૭: જે સુખની ભાવના કુ. મા. ૯૯: અવતરણ=વિષય દાખલ કરકરવામાં આવી હોય તેની વિપુલતા ઉપર વાને અર્થે ઉપોદઘાત (I.). ઈચછાના બળને અર્થાત તેના વેગને મુખ્ય ૩. ઉદ્ઘાટન મિ. સુ. આધાર રહે છે. ગિરીશંકર ઉદયશંકર ઓઝા એના ૨. તારતમ્ય, પ્રકર્ષ, સ્પષ્ટતા જીવનચરિત્રનું ઉદ્દઘાટન. [ કે. હ. અ. ને.] ૪. પ્રવેશક બિ. ક. મા. જી.) Seminal Intensity, M2'45 ૫. પરિચય, પરિચાયક [દ. બા.] વૈપુલ્ય [મ. ન.]. ચે. શા. ૧૦૮: પ્રત્યેક પ્રોત્સાહન અમુક Introspection, ૧. અન્તર્ણાન [અ.ક.] અંશની વિપુલતાવાળું હોય તે જ સમજી ની. શા. ૧૪: આ સવાલ એ છે કે તેનું શકાય તેવું પ્રત્યક્ષ ઉપજાવી શકે છે. આને નિરાકરણ માત્ર અન્તર્ણાનથી જ (ઇન્ટ્રોકરાનઆરંભક પુલ્ય એવું નામ આપવામાં આવે છે. થી જ) થઈ શકે. Interdependence, પરસ્પરતત્રતા ૨. આતર્ દષ્ટિ, આન ઈક્ષણ [ આ. બા. ] [ પ્રા. વિ. ] વ. ૨૩, ૩૬૫: કારણ કે independence ૩. (self-cousciousness) આમસ્વતતા વગર પરસ્પરતતા inter- સંવિદ (કે. હ. અ.ન.] dependence શી રીતે બને ? ૪. આત્મપરીક્ષણ અંતરદષ્ટિ, International, ૧, આંતરરાષ્ટ્રીય હૃદય પરીક્ષણ, હૃદયશુદ્ધિ [દ. બા.] [અજ્ઞાત] Introvert, (Psycho-utna.) 24 (17924 ૨. બહુરાષ્ટ્રીય [કા. ઇ.] [ ભૂ. ગે. ] સ. ૨૭, ૧૩૭: આખી સભાનું સ્વરૂપ બહુ ! કે ! lntuition, ૧. સહપલબ્ધિ મિ. ૨.] રાષ્ટ્રીય – થઈ જાય છે. Internationalism, ૧. આતર ! શિ. ઈ. ૫૯: આ સત્યવ્ય જનપદ્ધતિને ઉપયાગ જે સત્યની સહકપલબ્ધિ થઈ શકે રાષ્ટ્રીયત્વ [અજ્ઞાત તેમના સંબંધમાં, એટલે કે ધર્મ, નીતિ અને ૨. સર્વદેશવાદ [હિ. હિ.] અધ્યાત્મના વિષયમાં જ તે કરતે; ભૂગોળ, વ. ૨૭, ૧૨૭: જુઓ Nationalism. ઈતિહાસ અને ભૂસ્તર જેવા વિષયોમાં એ ૩, રાષ્ટ્રનિરપેક્ષતા [. બા.] પદ્ધતિ ફળપ્રદ નીવડી શકે નહી એ સ્પષ્ટ છે. Interpretation, ૧. અર્થગ્રહણ ૨, આંતરપ્રેરણા [પાન્થ) [ ન. લ. ] ogā! Authority. ગુ. શા. ૧૧-માર્ચ ૧૮૭૨ઃ સાંકળિયું: ૩. અંત:પ્રજ્ઞા, પ્રત્યદૃષ્ટિ, અંતરજોડણીના નિયમોનું અર્થગ્રહણ–Interpre દષ્ટિ, ઋતંભરા પ્રજ્ઞા [હી. 2.] tation of the new Rules of Spelling. સ. મ. ૧૩૫ઃ હવે જે બુદ્ધિને દૂષિત માનવા૨. અર્થશાધન [પ્રા. વિ.] માં આવે, તે વરંતુના યથાર્થ ગ્રહણને માટે ૩. લિંગપરામશે, પરામર્શ, સં. . કોઈ પ્રકારની શુદ્ધ અંત:પ્રજ્ઞા વા પ્રત્યગુદષ્ટિ ફાટન [ કે. હ. અ. નં.]. માનવી જ પડશે અને આ મનમાં પ્રત્યગુદષ્ટિ ૪. રહસ્યશોધન [. ગો.] -અંતર્દષ્ટિ-જેને આર્યશાસ્ત્રોમાં “ઋતંભરા પ્રજ્ઞા” Intimate relation, સમવાય [ મ. કહેવામાં આવે છે, તે એવા પ્રકારનું સાધન છે જ. ન. એ. શા.] ૪. અંતઃસ્કૃતિ દિ. બી.] Introduction, ૧. ઉ ઘાત [અજ્ઞાત) { Intuitionism, અન્તર્ણાનવાદ ૨, અવતરણ નિ..] [ અ. ક. ] For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Invalid ૧૦૩ Isolation તંત્રી) ની. શા. ૬૫ઃ આ ભેદ એવો છે કે અન્ત કરતાં ટીવ' (નિર્ભ ત્રનયુકત કટાક્ષ)નું જ્ઞનવાદ (ઈન્ટયુઈશનિઝમ) વિશેના લેખકોએ પત્રકારીપણું વધુ છે. પિતે જ હમેશાં કાઢો નથી. Ipse dixit, કવાર મિ. ર.] Intuitionist, અંત:પ્રજ્ઞાવાદી સિ. અ. ૧૨૯ઃ સામાન્ય વર્ણનની પદ્ધતિએ [ ઉ. કે. ] માત્ર એટલું કહી શકાય, કે સુધારાવાળા તે ૧. ૬, રર૯ તેની સાથે એમ કહેવું જોઈએ અર્વાચીન હિંદુસ્તાનના એવા માણસો જેઓ કે એક દેતવાદી (Rationalist) ને, એક કોઇપણ પ્રકારના માત્ર ૩વાર (ipse dixit) સ મવાદીને, એક જનહિતવાદીને ( Utili- ને સત્ય માનતા કે માની શકતા નથી. Harion ) એક અંત:પ્રજ્ઞાવાદીને (I.) શોભે ! Irony, ૧. વોકિત [મ. ૨.] તેવી નીતિ તેઓ ઉપદેશતા અને પોતે આચરતા, શિ. ઇ. ૫૮: વકોકિત (ગ્રીક શબ્દ “આયુરની” ૨. આધિદેવતવાદી [ઉ. કે.] પહેલાં તો “પ્રશ્નપદ્ધતિ એના અર્થમાં વપરાતે હતો; પણ સેક્રેટીસના પ્રશ્નોમાં મર્મ, ટિ. ગી. ૧૨૧: આધિભૌતિક માર્ગ સિવાય પરિહાસ, અને વક્રતા હોવાને લીધે તેનો કર્માકર્મના પરીક્ષણને એક બીજો પંથ આધિ લાક્ષણિક અર્થ ધીમે ધીમે સર્વત્ર પ્રચલિત દેવતવાદીઓનો છે. આ પંથના લોકનું એવું કહેવું થઈ ગયો છે.) છે કે, મનુષ્ય કર્મ અકર્મને અથવા કાર્ય અને કાર્યાને જે વખતે નિર્ણય કરે છે તે વખતે ૨. વ્યાજોતિ [મણિભાઈ નારણભાઈ કથી કર્મથી કોને શું સુખ અથવા દુ:ખ થશે અને તે પૈકી એકંદર સુખનો સરવાળો મોટો ગુજરાતી નવલકથાનું સાહિત્ય, ૫૦: એમાંની થશે કે દુઃખનો, એટલી બધી ભાંજગડમાં, (વિકાર ઓફ વેઇકફિલ્ડમાંની) ગંભીર અને અથવા આમ-અનામવિચારમાં પણ તે કદી હિતેની વ્યાજકિત (I.) માનુષી દૂષણનું શુદ્ધ પડતો નથી; અને પુષ્કળ લેકને તે આવી અને કરુણાત્મક દર્શન, સર્વ દુઃખના સમયે ભાંજગડ ઉભી થાય છે એવી સમજણ ભાગ્યે જ સામ્યતા, ...એ સર્વે મારી કેળવણીના ઉત્તમ સાધનો નીવડયા છે. હોય છે. ધર્માધર્મને નિર્ણય કરતી વખત મનુષ્યના મનની શી સ્થિતિ થાય છે તેનો જ્યારે Isolation, વિવિાતા [આ. બી.] વિચાર કરીએ ત્યારે આપણને એમ જણાઈ વ. ૪, ૩૨૮: જેમ કેટલાક સુધારકે, અજ્ઞાન આવશે કે, કારુણ્ય, દયા, પરોપકાર ઇત્યાદિ પ્રજ ઉપર ગિરિશંગ ઉપરથી અભિમાન મનુષ્યના મનમાં સ્વાભાવિક રીતે થનારી ઉદાત્ત વિવિતતા (I.) અને બેપરવાઈની દષ્ટિથી મનોવૃત્તિઓ જ મનુષ્યને એકદમ અમુક કામ જુએ છે તેમ મિ. રાનડેનું ન હતું. કરવામાં પ્રવૃત્ત કરે છે (આધિદૈવત પક્ષ એટલે splendid isolation, ૧. દીપIptuitionist school ). માન વિછિન્ન દશા [ ન. . ] . તિવાદી [. બા. ૧. ૧૩, ૧૩: લૈંડ કર્ઝને એક પ્રસંગે એક ભાષણમાં પિતાની વાઇસરૉયની પદવીને પરિIntuitionist school, અધિદેવત ગામે અનુભવેલી “ S. I.'ની સ્થિતિ–દેદીપક્ષ ઉ. કે. ટિ. ગી. ૧૨૨ ] માન વિચ્છિન્ન દશા-વિષે શોકગાર કાટ Invalid, દુષ્ટ [મ. ન.] હતો એમ સ્મરણમાં આવે છે. શે. શા. ૩૮૯: પરામર્શવ્યાપારમાંથી અદૃષ્ટ ૨. પ્રતિષ્ઠિત અસ્પૃશ્યતા [દ. બા.] તેમ દષ્ટ ઉભયે પ્રકારનાં નિગમન ફળી શકે છે. Invective, નિર્ભર્સના [ વિ. ક. ] . વૈ. ૧, ૧, ૧૪૭: તેમાં “સેટાયર (શુદ્ધ ૧. આ મુદ્રણદોષ લાગે છે, ખરી જોડણી કટાક્ષકથન)ના સાહિત્યસંસ્કાર ને પકવતા | કેસ બહાર મૂકેલા શબ્દ પ્રમાણે છે, For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Jambs ૧૦૪ Jud ging Jambs, (Anch.) પડખાં [ગ. વિ. | બાજ પત્રકારિત્વની (યલ જર્નાલીઝમ') રીતે Joinery, (Arth.) જોડકામ [ગ. વિ.] તરફ ઢળવા તેના માલેક લલચાયા નથી. Jollyboat, વિહારૌકા વિહારતોરણિ Journalist, વર્તમાનપત્રી ચિ.ન.] [ગો. મા.] સ. ૨૩, ૩૭૫ઃ તેઓ જે કોઈ સુધરેલા સ. ચં. (૧) ૩, ૨૩: નદીના પાણી ઉપર પાશ્ચાત્ય દેશમાં હોત તે વર્તમાનપત્રીને બંધ કુમુદસુંદરી હાની અને સુંદર વિહાર-નૈકા સ્વીકારત. (“નાલી બેટ”) પેઠે પવનની લહેરમાં વગર Judging, નિર્દેશવ્યાપાર મિ. ન...] હલેસે તણાતી લાગતી હતી.(૨) કુસુમ પાસેના ચે. શા. ૩૫૩: કઈ એક સામાન્ય પ્રાપ્ત એક પાતળા ઝાડને બાઝી તેનો વાંસે લટકતા થવા પછી, આપણે તે સામાન્યને બીજી કોઈ કેશભારથી ઢંકાઈ ગયો, જોતા જોતામાં ઉપર વ્યકિતને અથવા વ્યકિતએના વર્ગને પણ હુડી, બે શાખાઓના વચાળામાં ઉભી રહી, લગાડીએ. ઉદાહરણ. આપણે “ગ્રાનીટ' એ અને આકાશમાંથી નાજુક વાદળી ત્રુટી પડે તેમ સામાન્ય જાણ્યા પછી “આ પથ ગ્રાનીટ છે.' કુંડમાં કૂદી પડી, પા ઘડી પાણીને ચીરી પાણી એમ પણ કહીએ. આવો જે વ્યાપાર તેને તળે અદશ્ય થઈ પાછી ઉપર આવી, અને નિર્દેશવ્યાપાર એટલે કે કોઈ નિર્ણય બતા પાણીની સપાટી ઉપર હલેસાંથી તરતી રંગેલી વવાને વ્યાપાર કહે છે. નાની વિહારતોરણિ ( જોલી બોટ) પેઠે સુંદર Judgment, ૧. ૧, નિદશ મિ. ન.] હાથના ટૂંકા વામ ભરતી ભરતી તરવા લાગી. . શા. ૩પ૪ઃ ગમે તે પ્રકારે ઉદભવે પરંતુ Journalism, ૧. પત્રકારિત્વ [અજ્ઞાત જેમાં બે ભાવનાને વાજી કોઈ વચન કહેલું હોય ૨. વૃત્તવિવેચન [દ. બા.] તે નિર્દેશ કહેવાય. કા. લે. ૨, ર૬૭ઃ જેમ કેળવણીમાં અને ! ૨. બુદ્ધિવિવેક, તર્કવ્યાપાર [૨. મ. સાહિત્યમાં તેમ વૃત્તવિવેચન (J.) ને માટે હા. મ. (૧) ૮: બુદ્ધિવિવેક (J.) અને આપણે ત્યાં હજી એક શબ્દ રૂઢ થયા નથી બુદ્ધિચાતુર્ય (vi) ભેદ દર્શાવતાં લંક એ આશ્ચર્ય છે. આને સારુ દેનિકથી માંડીને કહે છે......(૨) ૧૧૪: વસ્તુઓ, સ્થિતિઓ માસિક સૈમાસિક અને વાર્ષિક સુધીનાં બધાં અને પ્રસંગમાં રહેલી વિલક્ષણતા બહાર આણી છાપાંઓ અને તેમાં આવતી જૂજ ખબરથી હાસ્ય ઉપજાવવાને મને વ્યાપાર તે તર્કવ્યાપાર માંડીને ગંભીર ચર્ચા સૂધી બધું જેમાં સમાય (i.). નથી. એ શબ્દ જોઈએ છે. આપણે ત્યાં લકવૃત્ત એ એવો જૂનો અને વિપુલાર્થવાહી શબ્દ છે. ૩. ઉપન્યાસ [હી. .] આમાં પ્રજાજીવનનાં બધાં અંગો આવી જાય સ. મી. ૧૫૩: જે વિષ સંબંધી આપણે છે. એ ઉપરથી જર્નાલીઝમને લોકવૃત્ત આ નિદેશે વા ઉપન્યાસ કરીએ છીએ, તે વિવેચન' અથવા સંક્ષેપમાં “વૃત્તવિવેચન' કહી વિષય સંબંધી આપણે કરેલા નિદેશના શકાય. જ્યાં જ્યાં “જર્નાલીઝમ” શબ્દ વપરાય વા ઉપન્યાસોના જ વસ્તુત: બનેલા હોય છે. છે તે દરેક જગાએ આ શબ્દ બંધબેસતો ૪. વિધાન, જ્ઞાન પ્રિા. વિ.] આવે છે. ૫. સંપ્રધારણ [કે. હ. અ. ને ] Yellow journalism, ધમાલ. ૨. ૧. નિર્ણય નિ. દે.] બાજ પત્રકારિત્વ [વિ. ક.] ૧. ૧૦, ૧૧૭: શ્રી શંકરના ડ્રઢ વિચારહૈ. ૧, ૪, ૧૬૪: રીપબ્લીકન’ના કામનું શીલ અંત:કરણમાં ધર્મના સંબંધી ફળનિર્ણય સાથી મહિમાવંત અંગ તે આ છે કે ધમાલ- (Judgment of Value) 741 $11 474 For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Jurisprudence Knight નિર્ણય (Judgment of Truth) કરવા રામ તે કહેવું જ આવે છે કે પીટરની ગાદી. આગ્રહ રહ્યો હતો. પ્રટેસ્ટ ટેનો જવાબ તે આ જ હોઈ શકે કે ૨. વિવેકશક્તિ [ચં. ન.] પૃથગબુદ્ધિ (P. J.) એટલે પોતપોતાની સ. ૧૯૨૦, જનઃ જેમની વિવેકશક્તિ (ઈ.) સમજ; અને હાલ એ જ પ્રેટેસ્ટંટ પંથનું માટે મને ઊંચે મત છે તેવા ત્રણ સ્નેહીઓને ખાસ લક્ષણ ગણાય છે. આ રીતે પૃથબુદ્ધિને જ્યારે હું આ લધુ સંસ્કારલેખ વંચા. આધકાર સિદ્ધ થયો તે પછી એક માણસને Analytic Judgment, Casey બીજાને ધર્મની બાબતમાં દબાણ કરવાનો છે નિર્દેશ [મ. ન.] ચે. શા. ૩૫૭: ઉદેશપદમાં કોઈ નવો ધર્મ Synthetic judgment, 'sey ઉમેરનારા અને ઉદેશપદનો સ્વગત ધર્મ નિદેશ [ મ. ન. ] એટલે કે તે શબ્દના જતિવિશિષ્ટત્વથી પ્રસિદ્ધ GO Analytic judgment. થયેલો ધર્મ સ્પષ્ટ કરી બતાવનારા, એવા | Jurisprudence, ૧. વ્યવહારશાસ્ત્ર નિદેશો વચ્ચે નિયાયિકો ભેદ માને છે. પ્રથમ [ ઇ. કે. ] પ્રકારના નિદેશેને સંક૯૫નિદેશ અથવા રા. ૧૬, ૨૨૮: ઇ. સ, ૧૮૨૧-રર માં રહેશે વસ્તુનિર્દેશ કહેવામાં આવે છે; બીજા પ્રકાર- વ્યવહારશાસ્ત્ર (ઈ.) ને અભ્યાસ શરૂ કર્યો. ના નિદેશને વિકલ્પનિર્દેશ અથવા શબ્દ ૨. ધારાશાસ્ત્ર [૨, વા.]. નિદેશ કહેવામાં આવે છે. સ. ર૨, ૮: નિસર્ગતઃ આ રીતે કાયદો Moral Judgment, નીતિનિદેશ, અથવા ધારાશાસ્ત્ર (ઈ.) ના સર્વ પ્રદેશના ( મ. ન] અભ્યાસ તરફ લક્ષ અપાશે. ચે. શા. ૫૧૩: નીતિવૃત્તિ અને નીતિનિર્દેશ ૩. શાસનવિજ્ઞાન [મ. છે.] -ૌંદર્યશકિતની પેઠે આમાં પણ અત્ર બુદ્ધિ સ. ર૯, ૭૯૧: યુરોપીય શાસનવિજ્ઞાનવ્યાપાર સાથે મિનું હવે મિશ્ર થાય છે. J.-ત્તાઓએ દંડનાં કેટલાંક લક્ષ્ય બતાવ્યાં છે. Private judgment, પૃથબુદ્ધિ ૪. સ્મૃતિમીમાંસા [ દ. બા. ] [ ન. લ. ] Jurist, નિબંતવજ્ઞ (ઉ. કે.] ઈ. ઈ. ૧૬૭: પ્રોટેરટ પંથે આ પરંપરાની વ. ૧૭, ૩૦૨: બેરિસ્ટર વગેરેને અનન્યાવાત ન માની, તે બાઈબલમાં હોય તે જ ખરું ધિકાર કાઢી નાખવાનો હેતુ હિન્દી નિબંધએમ કહી લડીને જીદ પડયો. હવે બાઈ- તત્વજ્ઞોને (ઈ.) માટે એક સ્થાન ખુલ્લું મૂકબલમાં શું કહ્યું છે તેનો નિર્ણય કરનારું કેણુ? | વાને હોય છે તે આપણે અભિનન્દીશું. Kaleidoscope, બહુરંગીઉં [બ. ક.] ! સ. ૪, ૫૨: આટલા વખતને અંતરે હું હવે મુંબઈને વિચાર કરું છું ત્યારે મારી આંખ આગળ જાણે એક કાચનું બહુરંગીઉં (K) | હોય એમ મને લાગે છે. Knight ૧. વીર [ન. ભો.] મ. મુ. ૧, ૩૫૮: એક વીર ( K. ) બે | સુન્દર સ્ત્રીઓની વચમાં ઉભો છે. ૨. વીરપુરુષ [૨. મ] હા. નં. ૫૮: પણ હવે, રણસંગ્રામમાં ! જવા નીકળેલા ડોન કિવશોટ તરફ દષ્ટિ કરીએ. તેમણે વાંચેલી બધી અદ્દભુત વાર્તાઓમાં લખેલું કે “નાઈટ્રસ (વીરપુરુષ) ને રસ્તામાં રાક્ષસ મળે છે. ૩. શુરવીર [ક. પ્રા.] કર્તવ્ય, ર૯૨ઃ આપણે મધ્યકાળના શસ્ત્રધારી શરીરના (નાઇટ)ના સમયના કિલ્લાઓમાંના બંદીખાનાં અને બેડિ વિશે સાંભળીયે છીયે. ૪. બાંકે મુિનિરૂદિન ૨. ગવસી] પ્ર. ૧. ૯૪: કોઈ એક જ જાત કે રંગ કે For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Knowledge ટુબ કે રિવાજને ખાંકા ક્રુરતા અને પછી તેને જીંદગીભર સિદ્ધાંત તરીકે વળગી રહેતા. www.kobatirth.org ૧૦૬ પેાતાને માટે પસ'દ એક Knight errant, આ ત્રવા [ ૬. બા. ] Knighthood, બાંકણ મુનિ દુિન ૨. ગવસી] ૫. ૧, ૯૬: તે તું તારુ ખાંકપણ (K.) નહિ ભુલે તા તારે ભચકર શિક્ષા સહન કરવી પડશે. Knowledge, Knowledge By acquaintnee, પરિચિત જ્ઞાન, પરિચયાત્મક સાન [હી. .] L Labour, (Econ.) Division of labour, કાર્યવિભાગ [ વિ. કા. સ. ૫. Productive lobour, ઉત્પાદક મહેનત [ વિ. કે, સ પ ] Skilled labour, કુશળ મહેનત [ [વ. કા. સં. ૫. ] Unproductive labour, અનુપાદક મહેનત [ વિ. કા. સં. ૫. ] મન્ત્રી Unskilled labour, [વેિ. કા. સં. પ. ] Labour costvalue, શ્રમમૂલક મૂલ્ય [ વિ. કો. ] સ. ૫. વસ્તુ પેદા કરવા માટે જરૂરી સામાજીક મહેનત ઉપરથી જે મૂલ્ય નક્કી કરવામાં આવે છે એને ‘શ્રમમૂલક્રમૂલ્ય' (L. e, v.) કહી શકાય. Laissez faire, સ્વૈરપદ્ધતિ [વિ. કા. સ. ૫. ] Acharya Shri Kailassagarsuri Gyanmandir Landscape સ. મી. (૧) ૧૮: એકને આપણે પરિચિત જ્ઞાન કહીએ, અને ખીન્નને શ્રુતજ્ઞાન કહીએ, (૨) ૧૫૩: અહી” માત્ર જ્ઞાનના જે બે પ્રકાર છે—એક ‘પરિચયાત્મક જ્ઞાન’ એટલે ‘સામ્રાદ્ અપરક્ષ જ્ઞાન' અને ખીન્ને, ‘વર્ણનાત્મક જ્ઞાન’ એટલે શ્રુતજ્ઞાન વા પરોક્ષ જ્ઞાન-તે બેની વચ્ચે રહેલા સ્પષ્ટ ભેદ્રનું સ્પષ્ટીકરણ કરવાને આશય છે. Knowledge by description, વર્ણનાત્મક-શ્રુત-પરોક્ષ-જ્ઞાન [હી. ત્ર.] સ. મી. બ્રુ. knowleqgo by acquaintance, Land, Landlord, ભૂસ્વામી [મ. સ્.] અ. ૬૩: આપણા રાજ્યકર્તા લેાકામાંના બહુ જનાએ તા વ્યાપારી હેાઈ અથવા ભૂસ્વામી (1.1.) અર્થાત્ કૃષિસ્વામી હાઇને રાત્મ્યસબન્ધ રાખેથી જ, સ્વદેશની સેવા કરી મહાજનોનાં પદ મેળવ્યાં છે. ૨. જમીનદાર [૬. ખા.. Landmark, સીમાચિહ્ન [ક. મા.] સ. ૨૬, ૪૧૬ Land on the margin (Econ) કનિષ્ઠ ફળદાયી જમીન, કનિષ્ઠ જમીન [ વિ. કા. સં. ૫. ] Landlordism, ( Jcom. ) અનિવાસિત્વ [ વિ. કા. ] સ, ૫. જમીનના માલિક પેાતાની જમીન હોય તે પ્રદેશમાં ન રહેતાં ખીન્ન પ્રદેશમાં રહે અને જમીનની સાથે લીધા કરે અને ત્યાં પેાતાની આમદાની ખર્ચે તે પતિને તે જમીનવાળા પ્રદેશમાં અનિવાસી હેાવાથી અનિવાસી જમીનદાર પદ્ધતિ' અથવા ટુંકામાં ‘અનિવાસિત્વ’ કહી શકાય. Lampoon, ૧. ભલેખ [ર. મ. ] હા. ૧,૫૮: કટાક્ષકથનના જે પ્રકાર ઈંગ્લંડમાં 1. (ભંડલેખ’)ને નામે આળખાય Landscape, ૧. સૃષ્ટિચિત્ર [મ. ર.] છે તે તેખમ ભરેલું હથીયાર છે અને બહુધા અન્યાય છે. શિ. ઈ. ૪૧૯: તેની ક્રુષ્ટિ પણ પહેલા ચિત્રકારોની કરતાં વધારે સારી નહીં હાવાથી તેનાં સુચિત્રામાં પણ તેટલા જ દોધા આવે. વિડંખના [ ૬. ખા. ] For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Liberal Liberal ૨. પ્રકૃતિદર્શનાલેખન [ગુ. વિ.] } વિ. ૧૨૦: પ્રકૃતિદર્શનાલેખન (1.) ઝાડ, નદી, કિનારા વગેરેનું સુંદર ચિત્ર જોઈને કાઢવું, ગૃજરાતનાં પ્રસિદ્ધ ચિત્રો કાઢવાં. 3. ( painting ) 2240 [ વ્રજમોહન ] કે. ૨, ૧, ૩: દશ્ય (1) ચિત્રણામાં પંડિતની પછી કેટલી સફળ છે એ તે એમનાં ચિત્રો નજરે જોઇને જ ખ્યાલ આવી શકે. ૪. દચિત્ર [વિ. ક.] કે. ૨. ૨: તેમાં એક આકર્ષક ત્રિરંગી દશ્યચિત્ર ઉપરાંત નીચેની કૃતિઓ આપવામાં આવશે. Late, ભૂતપૂર્વ [આ. બા. વ. Latent, સુત દ. બી.] . Legislation, નયશાસ્ત્ર [ મ ન. ]. ચે શા. ૧૭ : વિશેષતઃ એટલે જુદા જુદા વિભાગરૂપે જોતાં ચેતનશાસ્ત્ર નીચે જણાવેલાં શાસ્ત્રને ઉપકારક છે : ( ક )(ખ) વૃત્તિસૌંદર્ય શાસ્ત્ર (ગ) નીતિ એટલે કે શુભાશુભના આધારે વર્તનને નિયમનાર તથા વર્તનને ઉદેશ બતાવનાર શાસ્ત્ર, તેમજ તેના અંગભૂત નયશાસ્ત્ર અને રાજ્યપદ્ધત્તિનું શાસ્ત્ર. Leveller, સમછેદક નિ. લ.] ઈ. ઈ. ૫૧ઃ તે ટ (અમીરોની સભાની) પૂરી પાડવાના હેતુથી પાર્લમેન્ટ નવી વ્યવસ્થામાં ઠેરવ્યું હતું કે “બીજી સભા બોલાવવી પણ જૂના ખાનદાનના અમીરોને લાગ્યું કે કોઈ પણ રાજપદ ધારણ કરનાર હોય, તે જ તેના આમંત્રણથી આપણે જવું એ લાજમ કહેવાય, અને તેથી તેઓમાંના થોડા જ આખ્યા. તેમની જગા પૂરવા કૅમલે નવા માણસોને અમીર બનાવી ત્યાં મેક૯યા. આ વાત એ પક્ષને પસંદ પડી નહિ. પેલા સમચછેદકો (1]. ) કકળી ઉઠયા કે વળી પાછો માણસ માણસમાં આ ભેદ છે ? Liberal, ૧. સુધારક નિ. લ.] ઈ. ઈ. ૧૮૨: હાલ એ પક્ષ કૅન્સટિવ (સંરક્ષક) ને લિબરલ (સુધારક) કહેવાય છે. એકને નું જ ગમે છે અને બીજી નવાનવા ફેરફાર જ કરવા મથે છે. ૨. પ્રાગતિક [ન. ઠા.. ગે. વ્યા. ૨, ૧૨૫: ચારે વસાહતોમાં કેપ કોલોની બહુ પ્રાગતિક (L.) છે છતાં ત્યાં પણ જે હિંદીને તેની હદની બહાર જવું હોય તેને એક રજાચિઠ્ઠી લેવી પડે છે. ૩. ઉદારમતવાદી [દ. બી.] કા. લે. ૧, ૧૧૭ એમ હોય તે હાલની ભાષામાં રૂફ નેશનાલિસ્ટ કે એકટીમિસ્ટ કહેવાય. આરિતક મૈડરેટ સુધારક ગણાય. તક્ષક એ સામ્રાજ્યવાદી અને શેકવાસુકિ એ ઉદારમતવાદી અથવા નિર્વણ કે વપરશન્ય કહી શકાય. ૪. પ્રગતિવાદી [હિં. હિ.વ. ૨૨, ૩૫૩] ૫. ઉદારપક્ષી [બ, ક] જુઓ Independent. Liberalism, ૧. સ્વાતથપક્ષ [આ. બી.] - વ. ૫ ૪૭૫ઃ સર્વ ઉપર ઈગ્લેંડના પટ L. સ્વાતચપક્ષની પૂર્ણ છાપ છે. ૨. ઉદારવાદ ન્હા. દ.] ચિ. દ. ૪૩: તે સમયે ભારતવર્ષમાં કામ ઠામે ઉત્સવો થયા, ઉદારવાદ-J, -ની હિન્દના રાજ્યઅમલમાં ફતેહ થઈ, અને ભારતીય પ્રજાએ બ્રિટનને અને બ્રિટનના વિશાળ હદય રાજયધુરંધરોને આશીર્વાદ આપ્યા. ૩ ઉદારમતવાદ [દ. બા.] liberal education, ૧. ઊંચી કેળવણું [ન. લ.] ન. ચં. ૨, ૯૬: ઊંચી કેળવણી (I. T.) ઉપર અભાવ રાખી “ઉપયાગ, ઉપગ” એ જે કેટલાક હાલ પોકાર ઉઠાવે છે. તે બીજું કાંઈ નથી પણ ઉપર જે માઠા પરિણામવાળી અને દેશને જંગલી કરી નાખનારી વાણીઆઈ બુદ્ધિ કહી તેનું જ બીજે રૂપે બાલä છે. ૨, સંસ્કારવિદ્યા [ગો. મા.] સા. જી. ૧૫૯: મનની શકિતઓ વધારવાને, મનને એકાગ્ર કરવાને, અથવા એવા કોઈ પણ માનસિક આરોગ્ય અથવા વ્યાયામના હેતને માટેજ ગણિતને કઇ ઉપમ હોય તો For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Libido ૧૦૮ Light તેટલો અને તેથી અધિક ઉપગ વ્યાકરણ | અને વેગના અભ્યાસથી અપાય છે એવું સંસ્કૃત ભાષા દ્વારા તે તે વિષય જણનારાઓ અનુભવ દ્વારા કહી શકશે. પણ યુરોપમાં સંસ્કારવિદ્યા’-Liberal education-ને અંગે જે ગણિતથી આટલો લાભ થતો ગણાય છે તે ગણિતનો અથવા વ્યાકરણ કે યોગને પણ ! અભ્યાસ કરવા વિના એ સર્વ લાભ સંસ્કૃતના અન્ય વિષયો દ્વારા પામી શકે છે અને આ દેશને અનુભવ છે. ૩. સાક્ષરશિક્ષણ વિ. ઍ.] વ. ૫, ૨૧૧: હિંદુસ્તાનની શાળાઓમાં જે શિક્ષણ અપાય છે તે ઘણે ભાગે સાક્ષર (literary-liberal) શિક્ષણ છે, ઓદ્યોગિક કે કલાશિક્ષણ (industrial, technical) નથી. ૪. ઉદાત્ત શિક્ષણ [અજ્ઞાત વિ. મ. વ. ૨૧, ર૧૦: એ ચોવીશીમાં ! મુંબાઈના વિશ્વવિદ્યાલયમાંથી સેંકડો પદવી ધરે નીકળ્યા, હજારેએ આપણે જેને ઉદાત્ત (1) કહીએ છીએ એ જાતનું શિક્ષણ મેળવ્યું. ૫. શિષ્ટશિક્ષણ, વિકાસપર કેળવણું [દ. બા.] Libido, (Psycho-ana.) dalen (ડ), જીવનપ્રવાહ (યુંગ), જીજીવિષા ભૂિ. ગ..] Light, ૧. વિલાસી [ન. લ.] ન. ગ્રં. ૪૦૭: પ્રેમાન દ earnest મતનો છે, અને સામળ વિલાસી (L.) સ્વભાવ છે. | ૨. લઘુભાર [૨. મ.] હા. નં. ૧૧૩: વિચારની ગંભીરતાના અને રસની ગાઢતાના પ્રસંગ હોય ત્યાં ભલેષને અવકાશ હેત નથી, પણ વધુભાર (1.) મનવૃત્તિને પ્રસંગ હોય ત્યાં ભલેષને અવકાશ હોઈ શકે છે, તેથી, હાસ્યરસમાં લેષને સ્થાન મળે છે. ૩. અગમ્ભીર [હિં. ગ.] સાહિત્યપ્રવેશિકા. Lightness, લઘુતા [૨. મ. ! હા. નં. ૯૦: હાસ્યમય કૃતિનો બીજો એક પ્રકાર તે parody (‘પરિહાસમચ અનુકરણ') { છે. એ પ્રકાર એવો છે કે ગંભીર વિષયના કોઈ લેખમાંના વચને કે શિલીની નકલ હલકા વિષયના વર્ણનમાં કરવામાં આવે છે, અને, એ રીતે ગંભીરતા તથા લઘુતાને પાસે પાસે મુકીને તે બેના વિરોધ વડે હાસ્ય ઉપજાવવામાં આવે છે. _Light essay, ૧. રસભરનિબન્ધ [બ. ક.] ભા. લે. પ્રવેશક, ૪૨: શુદ્ધ સાહિત્ય એટલે કે કાવ્ય-નાટક-નવલકથા- લધુવાર્તા–રસભરનિબન્ધરૂપ કલ્પનાવિહાર હૃદયવિહાર અને બુદ્ધિવિહારજન્ય અવનવી સુન્દરસૃષ્ટિ. ૨. રસાત્મક નિબન્ધ [વિ. ક]. કૈ. ૧, ૨, ૧૯૭ ૩. અનિબદ્ધનિબંધ [આ. બા.] વસંત, અ. ક. ત્રિવેદીના સાહિત્યવિનોદનું અવલોકન. ૪. નિબંધિકા [અજ્ઞાત] કે. ૧૯૩૦, માર્ચ, ૧૬૪: જુઓ નીચે. ૫. પ્રેમિકા, વિહારિકા [વિ. ક.] ક. ૧૯૦, માર્ચ, ૧૬૪: એક વાર શબ્દના અમુક કુશળ સોનીને મેં પત્રદ્વારા પૂછયું કે “નિબંધ એટલે તો ખૂબ ગંભીર વિચારોવાળું ને ભારે કે શુષ્ક શૈલીનું લખાણ. એ અંગ્રેજી લાઈટ ફેમિલિયર કે પર્સનલ એસે માટે ન ચાલે. માટે આ રસિક સાહિત્યપ્રકાર માટે કંડક જુદો પડી આવે એવો શબ્દ તમારી ટંકશાળમાં પડી શકે, તો પાડી મોકલશે.” જવાબમાં આવ્યું આ “નિબંધિકા’. આ “એસે' પ્રકાર માટે ભાષાન્તરી અગિકા કે પછી “વિહારિકા પણ ચાલે, શાથી જે “એસેસ્ટની કૃતિ પરિપૂર્ણ નહીં પણ વનિરૂપ, પ્રયોગ જેવી હોય છે; અને તે રૂઢિગત લેખક નહીં પણ પહેલો જીવનવિહારી અને પછી લેખક હોય છે. ૬. માર્મિક નિબન્ધ [અજ્ઞાત) સા. ૧૮, ૩૩૭: આ નિબંધ પ્રકાર યુરોપમાં યે હજી નાનું બાળક છે. અહીં પણ એને ઉદ્દભવ લગભગ તાજેતર જ થયો છે એમ કહિયે તો ચાલે. ઘણાને એ નવું બાળક હાલું થઈ પડ્યું છે, અને એના ઉપર હાલમાં ને હાલમાં સૈ એનાં નવાં નવાં નામ પાડે છે. દુનિયાના For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Lingua franca ૧૦૯ Logic Linear, સ્વાતંત્ર્ય તરફના ઝાકને જાણે અનુસરીને ! સમાનભાષા (1. f.) તરીકે થવામાં નીચેમાંનો કોઈ એને અનિબદ્ધ નિબંધ” કહે છે. કોઈ એક પ્રકાર સંભવનીય છે. એની વ્યંજના કટાક્ષ કે ચાતુર્યને અનુલક્ષીને ૨. સામાન્યભાષા હિ. દ્વા] એને “માર્મિક નિબંધ' કહે છે, કોઈ એની છે. કેટલાક વિદ્વાને હિંદી ભાષાને દેશની રશેલી તરફ પ્રધાન દષ્ટિ રાખી એને “હળવી સામાન્ય ભાષા (L. F.) બનાવવાની હિમાયત શૈલીના નિબંધો' એવું લાંબુ નામ આપે છે, અને કેટલાક નર જાતિના નિબંધને “નિબંધિકા’ Literature ૧. સાક્ષરતા ન લે. 1 એવું નારી જાતિનું નામ આપે છે જેમ કેટલાંક માબાપ છોકરાને છોકરી જેવું નામ દઈ ન. ગ્રં. ૧, ૩૮૦: લૈર્ડ બેનર્દિકના વખતલડાવે છે તેમ, થી ચેખું ફરમાન નીકળ્યું કે યુરોપની છે. પ્રાસાદિક નિબન્ધ [જ. ભ. સાક્ષરતા (L.) દેશીઓમાં વધારવી એ સરદૂરકાળ. કારને મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. સા. ૧૮, ૩૩૭: આવા નિબંધનું નામ ૨. સાહિત્ય [અજ્ઞાત પાડવાનું કદાચ જરૂરનું લાગે છે એનું નામ ૩. વાડ્મય [અજ્ઞાત પ્રાસાદિક નિબન્ધ” પાડવાનો વિચાર કર. આ ૪. સારસ્વત, ગ્રંથરાશિ [દ. બા] નામ બંધબેસતું લાગવાનાં બે ત્રણ કારણે છે; પહેલું તો એ કે આ પ્રકારના નિબધ એ પ્રસન્ન Linear magnitude, Wiમોનસનું ફળ હોય છે. લેખક આનંદમાં હોય, પરિમાણ [મ. ન.] લખવાના તાનમાં હોય, એનું અત્તર રમ્ય ચે. શા. ૧૬૩: રેખા પરિમાણની પરીક્ષા આદોલનોથી ઊભરાતું હોય તે સમયને પ્રસાદ ચક્ષુ સારામાં સારી રીતે કરી શકે છે, અને બે આવો નિબન્ધમાં ઉતરે છે. મન પણ રેખાની લંબાઇમાં કેટલો તફાવત છે તે વાત શહેરની દેડધામમાંથી એકાત જીવનના શાન્તિઃ | બહુ સૂક્ષ્મતાથી સમજી લે છે. મય આનંદમાં ગયો ત્યારે એના નવતર Linear perception, WIERII નિબની એને પ્રેરણા મળી એ આપણે [મ. ન. ચે. શા.] જાણિયે છિયે. સત્ત્વનો પ્રકાશ થયાથી અંતઃ Local, કરણમાં આનંદ ઉત્પન્ન થાય છે અને એવો Local character, 21142434 આનંદ, સાત્વિકતા અને પ્રકાશ માનસના [ મ. ન. ] પ્રસાદમાંથી ઉત્પન્ન થાય છે. એ માનસના પ્રસાદને હું આવા નિબંધોનું મુખ્ય ઉપલક્ષણ ચે. શા. ૧૧૨ઃ સ્થાનને લીધે પ્રત્યક્ષના ગગ છું. સ્વરૂપમાં જે કાંઈ ભેદ પડે છે તેને સ્થાનસ્વરૂપ Light literature, ૧. સુગમ કહેવાય. સાહિત્ય [.. ફ.]. Localisation, સ્થાનનિય ૨. મનોરંજનાથે સાહિત્ય[કિ. ઘ.) [ મ. ન. ] સાબરમતી, ૧૯૮૩, હેમન્ત, ૧૪. આપણા એ. શા. ૧૧૨: ત્વચાની સાથે બે બિંદુથી બોલવામાં, વિવેદમાં, ગંભીર કે મનેર જનાર્થ સ્પર્શ થતાં જે પ્રત્યક્ષ થાય છે તેને અમુક સાહિત્યમાં, કાવ્યમાં, સંગીતમાં, કળામાં જ્યાં સ્થાનથી તે થયું એમ આપણે તુરત સમજીએ જુઓ ત્યાં એ થાનમંત્રની કાંઇક અસર તે છીએ. એ સ્થાનનિર્ણય થકી આ સ્થાનસ્વરૂપ જણાવી જોઈએ જ. કેવળ ભિન્ન છે. ૩. મેહનસાહિત્ય [દ. બા.) | Logic, ૧. ૧. તર્કશાસ્ત્ર [મ. રૂ.] Lingua franca, ૧. સમાનભાષા ! ચે. દ્રા. ૧૭૪: જુઓ Ethics. નિ. ભે.] ૨. ઇંગ્રેજીન્યાય નિ. લ.] ત્રીજી પરિષદ, ૪. ૩: એ લેખમાં ડોકટર ન. ગ્રં. ૩, ૨૩૬: એ જ પ્રમાણે ગણિતમાં શ્રડર કહે છે તેમ એક ભાષા કેટલુંક ઓછું થઈ શકે એમ છે, અને પ્રિવિ For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Logical, Lyric ચસમાંથી . (ઈગ્રેન્યાય) કાઢી નાખ્યું હોય પરાસ્ત કરવા માટે બંકિમે વાપરેલ દલીલો અથવા ઇછા ઉપર જ રાખ્યો હોય તે ઠીક. ખરેખર ન્યાયસંમત (1.) છે. ૩. ન્યાયશાસ્ત્ર મ. ન.] ૪. વસિદ્ધ (અ. ક.] ન્યા. શા. ૧: ન્યાય અથવા વિચારકમના નિ. વિ. ૧૨૯: મારું વર્તન એકદમ તકસિદ્ધ નિયમો વિષે પણ એનું એ જ સમજવાનું છે. છે. quite logical. બાહ્ય કે આંતર સંસ્કારનું ગ્રહણ, વર્ગીકરણ, ૫. તર્કશુદ્ધ [દ. બી.] તાલન, એ આદિ ક્રિયાઓ મનુષ્યના મનમાં, Logical mind, ન્યાયનિષ્ણાતન્યાચના જે નિયમોને તે અખલિત રીતે અનુ- બુદ્ધિ [ મ. ન. ૨. શા. ] સરે છે તે જણાતા પૂર્વથી જ ચાલતી હતી. Logical process, auss0211412 ન્યાયશાસ્ત્રની ઉત્પત્તિ મનુષ્યનું મન પોતાના [ હી. વ્ર.] વ્યવહાર ઉપર વિચાર કરે છે તેમાંથી જ સ. મી. જુઓ Conceiving.. થઈ છે. Logical theory, તાકિ કપ્રકિયા, ૪. પાશ્ચાત્યન્યાય [આ. બી.] તાકિ કવાદ, તર્કવાદ [ હી. બ. ] સુ. ગ. પ્રવેશક, ૨૨: પણ લૈંક (પાશ્ચાત્ય સ. મી. જુઓ Conceiving. ન્યાય)ના વિષયમાં અને એમના ઐચ્છિક વિષય | Lunatic asylum, ઉન્માદારેગ્યમારલ ફિલોસ (કતવ્યમીમાંસા)માં પહેલે ભવન ગિ. મા.] નંબરે આવ્યા. . . ૩, ૭૦: ધૂર્ત લાલે પોલીસના માણસ ૫. બુદ્ધિવ્યાપારશાસ્ત્ર [બ. ક.] | ઉપર લખેલી તથા કેલાબા ઉન્માદારશ્યભવન લે. ભા. પ્રવેશક, ૧૯ઃ એઓ કહે “તમે તો ! ( ગાંડા માણસની ઔષધશાળા)ના ડાકુતર પર લોજિક (L. બુદ્ધિવ્યાપારશાસ્ત્ર)પૂરું ભણ્યા છો.” ! લખેલી ચીઠીઓ હરિદાસ પાસેથી વાંચી. ૬. બુદ્ધિવ્યાપારવિદ્યા[બ. ક] Lyric, ૧. ગીતકવિતા [ન. લા.] અ. ૨૧: એઓ કહે, “હમે તે લેજીક | જુઓ Epie. . બુદ્ધિવ્યાપારવિધા) ૫૨ ભચા છે.” ૨, સંગીતકવિતા નિ. લા. ૭. પ્રમાણશાસ્ત્ર [રા. વિ.] સ. ન. ગ. ૩૦૯: ઈ. સ. પૂર્વે ૧૯૯૫ પ્ર. પ્ર. જુઓ Epistemology. સૂધી માં પંદર ન્યાયાધીશ થયા તેમાં ગીડીઅન ૨, તર્કવ્યવસ્થા [૨. મ.] માટે લડવૈયા, સામસન માટે જોરાવર મહલ હા મં. પ૭: હારચપાત્ર લક્ષણોમાં અને ! અને છેલ્લે સામ્યુએલ તે માટે ભાવિકતા હતો. અંશેમાં ખાસ જાતની તક વ્યવસ્થા ( . ) પોતાના પ્રજાસત્તાક રાજ્યમાં યાદીઓને વચમાં હોય છે. વચમાં સતવાર ફિલિરટેન લોકની સત્તાને Logical, ૧. સયુનિક [આ. બી.] આધીન થઈ રહેવું પડયું હતું. એ કાળમાં ગીતઆ. ધ. ૧૫: મનુષ્યમાત્ર સમાન છે એ સંગીતકવિતા ધર્મ તથા નીતિ વિષયની ને વન સિદ્ધાન્તને વધારે સયુક્તિક (1) કરી લેતાં તથા ભરવાડ વિષયની ઘણીક રચાઈ હતી. જણાશે કે એમાંથી ખરૂં લેતાં અદ્વૈતવાદ જ ૩. ગાયનેકવિતા [ન. લ.] નીકળી આવે છે. ન. ગ્રં. ૩૯૭ઃ જે પૂર્ણ રસ કવિથી ચિત૨. ન્યાયાનુસારિ [ ત. મ. ] . રાતો નથી તેને અનુભવ ગવૈયાથી આ પણે કરી વ. ૯, ૨૯૭ઃ...એ પ્રકારે નિરર્થક, અને શકીયે છીએ એમ આપણે ઉપર બતાવ્યું પણ અધિકસ ખ્યાક, નિયમોની (ઉત્સર્ગોની) સંપ્રાપ્તિ કેવળ રાગનું જોર જગતમાં સ્થાયી નથી, અને રૂપ “મટ ગૌરવ” પ્રત્યક્ષ આવવા છતાં તેમાં જયારે એનું પ્રબળ જગતમાં સંપૂર્ણ હશે ત્યારે “ખ વાઘવ' છે એમ માનવું એ શું પણ એ બીન રસનું સ્મરણ જ કરાવી શકે છે, ન્યાયાનુસારિ (1.) છે? તેથી બીજી રસનો જેને અનુભવ જ નહિ ૩. ન્યાયસંમત મિન. રવ. હોય તેના ઉપર એની કંઈ ઝાઝી અસર નહિ જ . ચ. ગષણ, ૨૯: આવા અભિપ્રાયને થતી હોય ત્યારે હવે શું કરવું? એ પ્રસંગે For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Lyric ૧૧૧ Lyric રાગ કવિતાની સહાયતા માગે છે, અર્થાત્ ગાયન- ! કવિતા (Lyrical poetry) ઉત્પન્ન થાય છે, ! એમાં પ્રાધાન્ય રાગનું જ હોય છે. આપણે પછાડી કહ્યું છે કે જ્યારે ભોકતાપણાનું ભાન થવા માંડે છે ત્યારે તે વિષય અને થતી અસર સંબંધી | વિચાર ટુકા વાક્ય રૂપે મનમાં પ્રગટ થાય છે. એવા વાકય તે ગાયનની કવિતા. ૪. સંગીતકાવ્ય નિ ભો.] (૧)કુ. મા. પ્રસ્તાવના, ૧૦: “મહટે અશે આ બધા સંગીતકાવ્ય (સંગીતકાવ્ય=L.) છે. ગોઠવણને કમ-ધ્યાનાત્મકસંગીત (= Meditative I.), રસાત્મક સંગીત (=Pathetic J.), વર્ણનાત્મક કાવ્ય (=Descriptive poem),-એમ કાંઈક છે. (૨) ક. ૧, ૧, ૩૩: હાલમાં થોડા સમય ઉપર . શબ્દ માટે એક નવી સંજ્ઞા રા. બ. ક. ઠાકોરની ટંકશાળમાં ઘડાઈને બહાર પડી છે. “મિંગીત” આ નામ હને પ્રથમદર્શને આકર્ષક લાગ્યું છે. શબ્દમાં રહેલો અર્થ આ સંજ્ઞામાં સુશ્લિષ્ટરૂપે સમાય છે ! એમ લાગ્યું. પરંતુ વિચાર કરતાં એક બે ઊનતાએ અને ક્ષતિઓ પ્રગટ થઈ; “મિગીત” એ નામમાં “ગીતપણું ગણ રહે છે; બધાં છે. તે ગીત હેાય એમ અવરય નિયમ નથી; વસ્તુતઃ | ગીત (song) અને ]. એ વચ્ચે ભેદ પણ સંભવે છે. વળી, આપણે ]. શબ્દનું લક્ષણ હમણાં થોડીવાર પછી જોઈશું તે પ્રમાણે ઊર્મિ (લાગણી) એ . નું અગ્યભિચારી અંગ નથી. આ કારણથી હું આ નવા શબ્દના આભાસ- | શૈદર્યના મેહમાંથી છૂટીને “સંગીતકાવ્ય' એ શબ્દને જ વળગી રહું છું. ૫. રાગદેવનિકાવ્ય [૨. મ.] ક. સા. ૨૧: રા. નરસિંહરાવે પોતાનાં કાવ્યને “સંગીતકાવ્યો’ એ નામ આપ્યું છે. સંગીતકાગ્ય’ એ એમણે અંગ્રેજી મ. નો અર્થ કર્યો છે, Tyre એટલે વણપરથી થયાથી Lyric શબ્દ સંગીત પરત્વે વપરાય છે ખરો, પણ કવિતાના સંબંધમાં જે અર્થમાં એ શબ્દ વિશેષે વપરાય છે, અને પાચેવની “ગોલ્ડન ટ્રેઝરીમાં અને ૨. નરસિંહરાવની કુસુમમાળામાં એ શબ્દથી જે વિશેષાધાન, જે વિશેષ લક્ષણનું સૂચન થાય છે, તે એકલા સંગીતકાગ્ય’ શબ્દથી બરાબર નથી થઈ રહેતું. હદયપરની અસરથી પ્રેરાયલી, અંતર્ભાવદર્શક એ અર્થ આ ગ્રંથના લક્ષણમાં વિશેષ ઇચછેલો છે. અસલના વખતમાં કવિઓ પોતાના ભાવ સંગીતમાં કહાડતા, અને ગાયનની પેઠે કવિતા હૃદયમાંથી નિકળી આવે છે એને આભાસ સંગીત શબ્દથી થાય છે તેની અમે ના નથી પાડતા. પણ એ આભાસ ઝાંખે અને તે એ સૂમદષ્ટિએ વિચારવાથી જ થાય છે. “સંગીત” કરતાં આ અર્થ માટે વધારે યોગ્ય શબદ “રાગ’ છે. સંગીતના અર્થની સાથે આ શબ્દ “હૃદયના ભાવ” એ અર્થને પણ વાચક છે. Lyricની માફક કાંઇક અલેષથી અને કાંઇક સ્વભાવથી, વસ્તુસ્થિતિથી “રાગ’ શબ્દમાં “હૃદય પર અસર આટલું ગર્ભિત છે માટે જ તેના બે અર્થ થાય છે. તેથી Lyric શબ્દનો અર્થ “રાગઇવનિકાવ્ય” આ શબ્દથી ઘણી સારી રીતે સમજાશે; રાગનું કે હૃદયભાવનું જ આવિષ્કરણ “રાગ વનિ નામના કાગ્યમાં આવે એ વાત સ્પષ્ટ થશે. વૈયાકરણ પરથી અલંકારિકાએ “વનિ' શબ્દ લીધો છે તેમ એ શબ્દ લેવાથી–અવાઓ રાગ રૂપી સ્ફોટને કંઇક અંશે વિનિ–આ અર્થ યથાયોગ્ય જ થશે . વળી, સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ કાવ્યને “વનિ' નામ આપ્યું છે તેની સાથે વિરોધ ન આવતાં પyricતે પણ ઉત્તમ કાવ્ય કે દવનિકાવ્ય છે એ બતાવવું સહેલું પડશે. આ કારણો માટે “સંગીતકાવ્ય” કરતાં “ગવનિકાવ્ય એ વધારે યોગ્ય પદ છે એમ અમારૂં ધારવું છે. ૬. સંગીતકકાવ્ય [હિ. ગ.]. સંગીતમંજરી, પ્રસ્તાવના, ૬: “સંગીતકલ્પ કાવ્ય-લિરિક-(Lyrics) અને સંગીત(Songs) વિષે ચર્ચા પગભર કરવાના હેતુથી પ્રારંભમાં તે વિષે પ્રદેશદક લખાણ કર્યું છે. ૭. ભાવપ્રધાનકાવ્ય નિહા. દ.] છે. કુ. પ્રસ્તાવનાઃ નાટકો યે જૂદી જુદી જાતનાં છે, ને આ નાટકને પણ અનેક દષ્ઠિ. બિન્દુથી જોઈ શકાય. એક દષ્ટિબિન્દુથી નિરખતાં આ ભાવપ્રધાન નાટક-Lyrical Drama છે. ભાવપ્રધાનકા- lyrics ટૂંકો જ હોય એવું નથી. મેઘદૂત, ગીતગોવિન્દ અને શ્રીમદ્ ભાગવત એ આપણાં મનગમ ને વિશાળ ભાવપ્રધાન કાવ્યો છે. અંગ્રેજોનું લાંબામાં લાંબુ ભાવપ્રધાન કાવ્ય કવિ શેલીનું સુવિખ્યાત For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Lyric ૧૧ર Lyrical નાટક પ્રેમીથિયસ અનબાઉન્ડ—Prome- (૧) તાર્મિ; (૨) ગિનિત્ત theus Unbound નામનું છે. યુરોપનું તમિદં (૨) પ્રિધાનં-ઝર્ષમાંસુવિખ્યાત ભાવપ્રધાન નાટક ગેઈથેનું કાઉન્ટ રત્ત તાર્જિવમ્. તો પછી કાવ્યશાસ્ત્રFoust. ૮. સંગીતમય રાગધ્વનિકાવ્ય | પરિભાષામાં ઊર્મિકાવ્ય ઊર્મિગીત ઊર્મિ ગીતિને ઠેકાણે આ વધુ ટકે ઉમિક શબ્દ [ ૨. મ. ]. કેમ દાખલ ન કરો : કાવ્ય, ગીતિ, ગીત, છઠ્ઠી પરિષદુ, ૧૫: સ ગીતમય રાગધ્વનિ કૃતિ, કે પદ્ય જેવું નામ અધ્યાહાર લઈને અર્થ ( Lyrical) કાવ્ય માટે લોકબદ્ધ રચના કરવો પડે, જાતે વિશેષણ તેને નામ ગણવું જેટલું જ ગરબીનું સામર્થ્ય છે. પડે, તે કરતાં કાવ્ય, ગીત, કે ગીતિ જેવા ૯. વીણાકાવ્ય [દ. બા] જુઓ Ballad. શબ્દના સ્પષ્ટ સંયોગથી જે તે નામ છે, ૧૦. ઊર્મિગીત [બ. ક.] અને અર્થબોધ માટે વધારે સરલ છે, એવા, ક. શિ. ૧૭ઃ એ પ્રવાહી તેટક હવે તે નવીન ઊર્મિકાવ્ય આદિ શબ્દો મહને તે (ગુજરાતી પણ ના ગણાય. મણિશંકર, કલાપિ, વગેરેનાં માટે) વધારે સારા લાગે છે; અગર જે કે હું એ છંદમાં રચાયેલાં ઉત્તમ ઊર્મિગીત (4yrics) પણ કઈ કોઈ ઠેકાણે વધારે ટુંક ઊર્મિક શબ્દ વાપરવામાં દોષ તો નથી, એટલું જ સારી પેઠે લોકપ્રિય થઈ ચૂકયા છે. .. માટે નહીં પણ સામાન્ય વ્યવહારમાં એ શબ્દ વધુ “સ્વાનુભવરસિક” કાવ્ય, “આત્મલક્ષી” કાગ્ય પ્રસરશે તે એને જ મુખ્ય શબ્દ લેખે સ્વીકારી વગેરે શબ્દો સ્વ. નવલરામ, રા. બ. રમણભાઈ, લેવા તૈયાર છું. આદિએ યોજ્યા છે. પારિભાષિક શબ્દમાં Dramatic lyric, પાત્રલક્ષી પદાર્થની મુખ્ય વિશિષ્ટતાનું સ્પષ્ટ કથન, ઊર્મિકાવ્ય [બ. ક.] સરલતા, અને લાઘવ ત્રણે હોય તો સારું એવી બુદ્ધિથી આ નવો શબ્દ ઘડયો છે. લિ. ૧૮ : અન્યલક્ષી (પાત્રલક્ષી) ઊમિ. ૧૧. ઊર્મિકાવ્ય, ઊર્મિગીતિ, કા માટે અંગ્રેજીમાં ડેમૅટિક લિરિક નામ રૂઢ • ઊભિમુકતક [બ. ક.] થયું છે. આ નામમાં બે દોષ છે. ઊર્મિપ્રધાન નાટક મેટે ભાગે ડેમેટિક લિરિકે કહી શકાય લિ. ૧૬૦-૧: કવિતા માત્ર સુસ્પષ્ટ એવાં હોય તો પછી લિરિકના એક પેટા કલ્પનાથ મધુર સુગ્ડ, તેજોમય વગેરેની સાથે વિભાગને માટે આ નામ ગોટાળા ઉત્પન્ન સાથે ઊર્મિવત પણ હોવી જોઈએ, અને કરનારું છે. વળી ડ્રામા એટલે દય કાવ્યનું આમાંથી જે ઊર્મિપ્રધાન તે કવિતા લિરિક; મુખ્ય લક્ષણ કે કઈ રીતના તખ્તા ઉપર તે જે ઊર્મિક, ઊર્મિકાઓ માટે સર્વસામાન્ય કેચ હાવભાવ સાથે ભજવાય, એ અંશ આ શબ્દ ઊર્મિકાવ્ય. વળી કૃતિ કૃતિના બીજા ગુણ પેટા વિભાગમાં નહીં, આ તો લિરિક અને જોઈને તેને વ્યતા પ્રમાણે ઊર્મિગીત, ઊર્મિ- શ્રાવ્ય, માટે “પાત્રલક્ષી ઊર્મિકાવ્ય નામ જ ગીતિ, ઊર્મિ મુકતક કહી શકાય; જે કે ઊર્મિ- વધારે સારું છે. કાવ્ય શબ્દને પ્રદેશ આ ત્રણે પેટા શબ્દના Meditative lyric, ELCH5 પ્રદેશને એકત્ર લઈ, તે કરતાં પણ વિશાલ છે. સંગીત [ન. .] જુઓ Lyric. ૧૨. ઊર્મિક, ઊમિકા [બ. ક.] Pathetic lyric, PRACH5 200 લિ. ૮૨-૩: [ન. .] જુઓ Lyric. ઊર્મિક પ્રજન્ન ઊર ગગનનું હલાવતાં; Lyrical, ઊર્મિપ્રધાન [બ. ક.] ઊમિકે ત્રુટન્ત ઊર અવનિનું પલાળતાં. . ૧, ૩, ૩૯ઃ લિરિકલ (ઉર્મિપ્રધાન) હોય (ઊર્મિક ઉર્મિકાવ્ય. વલ્સ પ્રત્યયના અનેકા- તે જ કવિતા: જેમાં હૃદયતત્ત્વ પ્રધાન વા સર્વોર્થમાંથી ત્રણ કે તેમનો ગમે તે લેતાં “ઊર્મિક પરિ ના હોય, તેને કવિતા-કવિતા ! કેમ જ શબ્દનો “ઊર્મિક કૃતિ તે ઊમિક” એવો અર્થ કહેવાચ ! બેસે છે. વનના આ ત્રણ અર્થની ફોડ નીચે Lyrical drama, ભાવપ્રધાન પ્રમાણે – નાટક 'હા. દ. જુઓ lyric. પૂર્વાર્ધ સમાપ્ત For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पुस्त થી 66 સૂર્યપ્રકાશ ? પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઇ ત્રી:શ્ચમ છે. પાનકોર નાક-અમદાવાદ. For Private and Personal Use Only