SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Basement Floor Belles-lettres હતો. રાઇ સ. ન. ગ. ૪૦૮: ટોરીસેલા બારમીટર- 1 Begging the quetiosn, આત્માવાયુમાપદશક યંત્ર-બનાવનારે એ નામાંક્તિ શ્રય [રા. વિ.] પ્ર. પ્ર. ર૩: આત્માશ્રયમાં સાધ્યને પક્ષનો ૩. પારદયંત્ર નિ. લ.] જ આશ્રય આપવામાં આવે છે. જેમકે “ આ નિ. ગ્રં. ૧, ૪૧૩; આજકાલ જે આખા | - માણસ લુચ્ચો છે કારણ કે તે હરામખોર છે ભરતખંડમાં સર્વ ઠેકાણે ઝમાનાની ઝોક ધર્મ- આમાં લુચ્ચે અને હરામખેર એક જ અર્થના સંરક્ષણ તરફ દેખાય છે તેની અસર પણ શબ્દ છે. અર્થાત આનાં સાધન જ નથી. ગુજરાત ખાતે પહેલવહેલી નાજુક પારદયંત્રની Behaviour, (pyschology ) en (B) પેઠે નર્મદાશંકરના જ અંતઃકરણ ઉપર [ પ્રા. વિ.]. થઈ. ૪ ભેજમાપક યંત્ર [ગુ. વિ. વિ.૮૫.] | Belles-lettres, ૧. મોહન જાતિનું પ, વાતસ્થિતિમાપક [ દ. બી.] પુસ્તક, મોહન ગ્રંથિનું પુસ્તક 'નિ.લ.] Basement Floor-( Arch. ) ન. ગ્રં, ૨ (૧) ૭૫: યોજના કરવામાં બે બાંયરું [ ગ. વિ.] વાત ઉપર લક્ષ આપવું પડે છે–વસ્તુ અને Bathos, ૧. અધઃપાત [ન. ભો.]. સંકળના, વસ્તુ એ ગ્રંથનો સૂક્ષ્મ દેહ છે. જે નાની ટુંકી વાત, જે રસ, જે બેધને માટે એ મ. મુ. ૧, ૧૪૯ “ભર્યા આનએ અનુપમ ગ્રંથ બનવાનું છે તેનું નામ વસ્તુ. શકુંતલા સુખ રહે જહિ જડ્યાં’ એમ શિખરિણીનું નાટકની વસ્તુ શકુંતલા આખ્યાન અને સંપૂર્ણ ગમ્ભીર રસિક આન્દોલન પૂરું થતાં એકદમ લાલિત્ય. વિપ્રલંભ શૃંગાર અને સૃષ્ટિસંદર્ય ત્યાં જઈ રજત વાલુમાં વિરામી” એ કેવલ એ ઉત્તરરામચરિતની પ્રાધાન્ય વસ્તુ છે, અને ગદ્યરચનામાં કાવ્યકલા લથડી નીચે પડે છે તેથી રામકથા એ વસ્તુનું પાત્ર છે. મેહન જાતિનાં અંગ્રેજીમાં જેને . (અધ:પાત) કહે છે હેવું પુસ્તકનું દૃષ્ટાંત આપ્યું માટે એમ નહિ સમપરિણામ થાય છે. જવું કે એ વર્ગમાં જ વસ્તુ અને સંકલના હોય ૨. વ્યાઘમૂષક–પદ્ધતિ---ન્યાય, ૧. આ પરિભાષા સૌથી પહેલી કોણ છે ? અવરેહપદ્ધતિ, અવરેહાલંકારદાબા.] ૧૮૬૯ ના જાન્યુઆરીના બુદ્ધિવર્ધકગ્રંથમાં ખાનગી કાગળ, તા. ૨૧-૧૦-૨૭: પણ કાઈ લેખકે-કદાચ મનઃસુખરામ સૂર્યરામે “ઋષિએ લાડકા ઉંદરને ક્રમે ક્રમે બિલાડી -આમ લખ્યું છેઃ “જગતમાં આજ સુધી લખાકુતર, વાઘ બનાવ્યું. પણ એ તે ઋષિને જ ચલાં સર્વ લખાણને સંગ્રહ કરી તેના વર્ગ ખાવા તૈયાર થયો. ત્યારે ઋષિએ એને ફરી કરીએ તે ત્રણ વર્ગ થાય–શોધન, બેધન અને મૂષક બનાવ્યો. મુષક ચઢતે ચઢતા વ્યાવ્ર મોહન.”નવલરામનું શ્રવણાખ્યાનનું અવલોકન, બન્યા પછી ઉતરીને વ્યાઘને મૂષક બને તે જેમાંથી કેશમાંનું અવતરણ આપેલું છે તે, ઉપરથી વ્યાધ્રમૂષક ન્યાય ગણાય છે” કયાં અને કયારે પ્રકટ થયેલું તે નક્કી થઈ શકતું Beau-ideal, મનોરથપ્રિયતમ પ્રતિમા નથી. ગુજરાત શાળાપત્રમાં તો તે નથી જ. મિ. સૂ] એ પત્રમાં નવલરામે શ્રવણાખ્યાન વિશે ઈ.સ. ગે. એ. ઉદ્દઘાટન, ૪: મનોરથ પ્રિયતમ ૧૮૭૦ માં લખેલું ખરું, પણ તે લેખ આનાથી (15. I.) પ્રતિમાઓ જે પુરાણ-ઇતિહાસાદિઓ- જુદે છે.તે ટૂંક અને સંપૂર્ણ છે આ કંઈક લાંબો માં જટિત ગ્રથિત છે, તેઓ ઉપરથી પોતાના પણ અપૂર્ણ છે. વર્ધનરામ નવલજીવનમાં ચારિત્રને-વિચાર-ઉચ્ચાર-આચારો--આકાર (પૃ. ૨૫) આ લેખ વિશે ડી નોંધ કરે છે કરવા પૃવે આ દેશમાં પ્રયત્ન થતા. (અ, પૃ. ત્યાં “ ૧૮૬૯-૧૯૭૦ માં ” લખાયેલ એમ ૧૦પ પણ જુઓ.) જણાવે છે, પણ એક્કસ માસ જાણ્યા વિના Bed joints (Arch.) થર [ગ. વિ.] | ઉપલા પ્રશ્નનું નિરાકરણ થઇ શકતું નથી. For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy