________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
inductive
Industrialism
એ વાત એ ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે | Indulgence, ૧. મુકિત પત્રિકા, ક્ષમાઘણાક શુદ્ધ નિગમન ઉપર આવી શકનારા
પત્રિકા નિ. લા. માણસ પોતે પ્રાપ્ત કરેલાં નિગમનનાં કારણ
ર. ન. ગ. (૧) ૩૯૦: ૧૫૧૬ માં ઝયુરિચના પછીથી બતાવી શકતા નથી. તેમને વ્યાપ્તિનું
એક ધર્માધિકારી (લ્યુથરની પહેલાં) પિપે ભાન નથી હોતું એટલું જ નહીં પણ જે ઉપરથી
કહાડેલી મુક્તિપત્રિકા વેચાતી હતી તેની સામા વ્યાપ્તિ ઊપજી શકે તેવી કોઈ હકીકતનું પણ
થો હતો. (૨) ૨૪૬: સને ૧૫૧૭ માં રોમન ભાન નથી હોતું. (૨) (Process of indn
પિપ ધર્મગુરુ લીઓ દશમો એણે પોતાના ction) ૩૮૫: કારણતા પરત્વે એપ્રિવ્યાપાર
ધર્મના લોકોને પાપથી મુકત કરવાને ક્ષમા બહુ ઉતાવળથી કરી લેવાય છે અને એ વાત
પત્રિકાઓ' વેચવા માંડી હતી. યુથર માળો અન્ય રીતે પણ છતી થાય છે.
થ . ૩. વ્યાપ્તિપ્રાપ્તિ ગિ. મા.].
૨. ક્ષમાપત્ર [મ. ૨.] સા, જી. ૯૭: સાંપ્રત પશ્ચાત્ય ન્યાયની I.
શિ. ઈ. ૧૫ક: દશમા લીઓના સમાપત્રોના વ્યાપ્તિપ્રાપ્તિમાં આથી પણ વિશેષ છે, અને
વ્યાપારની હકીકત જાહેર છે. ઉદાહરણાનું શેાધન કેમ કરવું અને કેવાં ઉદા
3. પાપમોચની પત્રિકા [આ બા.] હરણનું કેવું શેાધન કરી કયારે વ્યારિ બાંધવી
ધ. વ. ૨૨૮: આ અરસામાં એવું બન્યું કે એ વિષયની ઉત્સર્ગમાળાનું પ્રકરણ આ
રામમાં સેંટ પીટરનું દેવળ બાંધવા માટે પરે પાશ્ચાત્ય શાસ્ત્રમાં આપણા શાસ્ત્ર કરતાં અનેકધા
(દસમા લીઓ) લોક પાસેથી નાણાં એકઠાં કરવા વિશેષ વિસ્તાર અને સુઘટિત છે.
પાપમોચનની પત્રિકાઓ (જેને અંગ્રેજીમાં ૪. વ્યાપ્તિન્યાય કિ. મા.]
ઈન્ડલજન્સીઝ' કહે છે.) કાઢી અને તે વેચવા ગુ. શા. ૪૭, ૫: ન્યાયના બે પ્રકાર વ્યાપિ
એક સાધુને મોકલ્યો. એ સાધુઓએ પત્રિકાઓ ન્યાય (ઈડકશન) અને અનુમાન (ડીડકશન) છે.
વેચીને નાણાં એકઠાં કરવા માંડ્યાં. આ જોઈ ૫. વિગમન દિ. બી.]
યૂથરને ઘણે ગુસ્સો આવ્યો, અને વિટનબળના ૨, (Inductive Logic) વ્યાપ્તિ દેવળના બારગે પિતે એક પત્રિકા ચોટી. અને ખંડ [મ. ન. ન્યા. શ. ૧૫૫]
એમાં આ પાપમોચની પત્રિકાઓનુ એણે ખૂબ Theory of induction, 117- ખંડન કર્યું. વાદ, વ્યાuિપ્રક્રિયા [હી. વ્ર, રા. મી. ૧૭૦] ૪. મોક્ષપત્રિકા [મ, હ.] Inductive, ૧. નિર્ણયગામી ચં. ન.] સ. મ. ૨૧૪: પિપના તરફથી એક પાદરી 64. Deductive.
મોક્ષપત્રિકાઓ વેચવા આવે. ૨. વિગમનાત્મક [૬. બા. | Industrialism, ૧. વૈશ્યવૃત્તિ તિનસુInductive reasoning, H.
ખરામ મનઃસુખરામ ત્રિપાઠી ગ્રહ [મ. ન.
સ. ૧૭, ૨૦૪; ૨Tગાજી ઠારામ એ ચે. શા. ૩૮૦: વ્યાતિગ્રહને જે વ્યાપાર તે
શ્રી ભીષ્મપ્રેક્ત રહસ્યરત્રાનુસાર, તથા પરરાજએક એક વાત થકી ઉપર ઉપર જતાં સર્વ
વર્ગને પરધર્મપાલનમાં નિયામકત્વ એ સ્વધર્મ દેશી નિર્દોશે પહોંચવા રૂપી છે.
ન હોવાથી, વર્તમાનકાળમાં બ્રાહ્મણદિ શૂદ્રાન Inductive science, 54117
ચાતુર્વ સ્વ સ્વના વિહિત ધર્મોની મર્યાદાઓને નિબંધનશાસ્ત્ર મ. ન.]
અભયે ભંગ કરી પ્રાધાન્ય વૈશ્યવૃત્તિ (i) માં ન્યા. શા. ૧૩૬: વ્યામિનિબંધનશાસ્ત્રો
જ અભ્યદય માની રહ્યો છે. એક એક વ્યકિત વ્યકિતને અવકી વ્યાપ્તિ ઉપર આવવાને ચન કરે છે,
૨. ઉદ્યોગધન [હા. દ]
ત્યારે પરામર્શ નિબંધનશાસ્ત્રો, પ્રાપ્ત કરેલી વ્યક્તિને એક એક
APA Capitalism. વ્યકિતને, એક એક પ્રસંગ પ્રસંગને, લાગુ
3. વૈશ્યપ્રકોપ, વિપ્રકોપ, કરવા યત્ન કરે છે.
વાણિજ્યવાદ [દ. બી.]
For Private and Personal Use Only