SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Individualism Induction વખતે હું જાણે અત્યારસુધી કોઈ પ્રકારનું સ્પરનો સમૂલ વિષ કરવા પર્યત પ્રવૃત્તિ જીવન જી જ ન હોઉં, ને પાછલા ને હવેના થાય છે એવી અક્ષમાં જે સર્વત્ર સ્નેહમાત્રને જીવનમાં કારણ ને કાર્ચની સાંકળ હોય જ વિનાશ સાધે છે, તે અહંભાવપ્રધાન પાશ્ચાત્ય નહિ એમ માનવામાં આવે છે. સંસર્ગોનો મહિમા છે. Individualism, ૧. વ્યક્તિદષ્ટિ | Individuality, ૧. વ્યક્તિત્વ [અજ્ઞાત [ . આ.] ૨. સ્વતત્વ [મ. ન.]. વ. ૪, ૩૨૮: આ પત્રમાં પૂર્વે ગ્રીસ અને ચે. શા. ૧૦૫: શ્રોત્રચક્ષુરાદિની સાથેના રામના ઈતિહાસમાંથી સૂત્રરૂપે કેટલેક બોધ સન્નિકર્ષથી જે વિશેષ પ્રત્યક્ષ અથવા લૌકિક તારવી કાઢવામાં આવ્યો હતો, તથા યુરોપના પ્રત્યક્ષ થાય છે તે પરસ્પર થકી સહેજે ભિન્ન અર્વાચીન યુગનાં ખાસ લક્ષણ-ઐહિકતા પડી શકે એવા સ્વતત્વવાળાં હોય છે. (Secularism) અને વ્યકિતદષ્ટિ (J.)-બતાવી ૩. વિશેષ્ય [. બી.] એની રાજકીય ઈતિહાસ ઉપર થયેલી અસરનું વ. ૫, ૪૭૪: મિ. વાછા કહે છે કે બુદ્ધિનું દિ દર્શન કરાવ્યું હતું. સ્વાત– ચ એ આ યુગનું મુખ્ય લક્ષણ છે, ૨. વ્યક્તિ સ્વાતવ્ય [આ. બી.] અને તદનુસાર કેળવણીમાં કૃત્રિમ અને જુલી વ. ૫, ૭૫: બુદ્ધિસ્વાતચ (Rational- પદ્ધતિને સ્થાને બાળકના સ્વાભાવિક વિકાસism) અને વ્યકિતસ્વાતન્ય (I.) એ મિ. કમને અનુસરતી અને દરેક વ્યકિતના વૈશેષ મિલથી આધછિત ૧૮૭૫ પહેલાંના જમાનાના (L.) ને પોષનારી એવી શિક્ષણ પદ્ધતિ પશ્ચિમના મુખ્ય સિદ્ધાન્ત હતા. દેશમાં હવે વિસ્તરતી જાય છે. ૩. વ્યકિતવાદ આિ. બી.] ૪. પૃથલક્ષણ [૨. મ.] બુ. ૫. ૬૦, ૧૯૬: વ્યક્તિવાદ (I.) એ હા. નં. ૬૮: હમેશના જીવનવ્યવહારમાં તે ગયા જમાનાનું ભૂષણ તેમ જ દૂષણ હતું. આપણે ઉ૫ગિતાના દષ્ટિબિન્દુથી વરતુઓ ૪. વ્યકિતસ્વાતન્યવાદ [બ. ક.] પ્રવૃત્તિઓ તરફ નજર કરીએ છીએ; એ વસ્તુઓ ભા. લે. પ્રવેશક, ૩૩. ઉપર “ ગમે તે અને પ્રવૃત્તિઓ ઓળખાવવામાં અને વાપરવાપ્રકારે” એ શબ્દો લખવા પડયા છેએટલા માં કામ આવે એવા એમના એક બે બાહ્ય માંટકે કેવળ વ્યકિતસ્વાતયવાદ (i.) ઉપર અંશ લઇ એટલેથી જ આપણે અટકીએ છીએ, દલીલ રચીએ તો તેમાં શુદ્ધ બુદ્ધિવ્યાપાર અને, એવા એક બે અંશ લઈ એવી ઘણી વડે (logically) આ બેમાંથી એકે ભાવના વસ્તુઓ અને પ્રવૃત્તિઓને સામાન્ય વર્ગમાં સિદ્ધ થઈ શકે એમ નથી, એ ફિલસુફીના મુક સામાન્ય નામથી ઓળખીએ છીએ. આવા અભ્યાસકોને જાણીતું છે. ઉપગપ્રધાન વ્યવહારમાં આપણે એ વસ્તુઓ અને પ્રવૃત્તિઓનાં અન્તઃસ્વરૂપ લેતાં નથી, એ ૫. અહંભાવ આિ, બા.. દરેક પ્રવૃત્તિ કેવી વિશેષતાવાળી છે, દરેકનું કેવું વ. ૨૧, ૨૦૫: ઇંગ્લંડના ગઈ સદીના ઇતિ 'પૃથકુ લક્ષણ (i.) છે તે આપણે વિચારતા નથી. હાસમાં જ્ઞાનની અને ઈન્સાનિયતની પરિસીમાં રૂપે મનાએલું 'I'- ચાને અહંભાવ ઉપર પ. વૈશિષ્ટય [દ, બા] રચાએલું જનસમાજનું બંધારણ અત્યારે ભૂલ ! Induction, ૧. વ્યાપ્તવિચાર [મ. ૨.). ભરેલું જ મનાય છે. શિ. ઇ. ૭૯: પિતાના મનના પૃથક્કરણને Individualistic, વ્યક્તિ પ્રધાન, બદલે વરસ્તુસ્થિતિના પૃથક્કરણને સ્થાપિત કરવાઆડું ભાવપ્રધાન [મ. ન.] થી જ એરિસ્ટોટલ વ્યાપ્તિવિચાર, પૃથક્કરણસુ. ગ. ૪૯૨ઃ (૧) ઋક્ષતા, અમર્યાદિત પદ્ધતિ, અને સકલ શાને પિતા છે. સ્વાતંત્ર્ય, કૃત્રિમ વ્યવહાર, પ્રતારણા, અક્ષમાં ૨ વ્યાધિ, વ્યાપ્રિવ્યાપાર [મ. ન.] એટલાં વ્યક્તિ પ્રધાન પાશ્ચાત્ય સંસર્ગનાં ફળ ચે. શા. (૧) ૩૭૮: આ પ્રસંગોમાં ભૂત છે. (૨) વિચાર વિચારને ભેદ માટે છેક પર- | અનુભવને કેટલે સુવિજ્ઞાત અનુકર્ષ હોય છે For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy