SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Architrave ૧૫ Art Architicture, સ્થપત્ય [મ.ન.ચે.શા. ! ગુ. શા. ૪૭, ૩૪: કાળક્રમે ઘણાંખરાં ogohl Art] શહેરોમાંથી રાજપદવી કાઢી નાખવામાં આવી ૨, સ્થાપત્ય [ અજ્ઞાત ] અને પ્રથમ કુલીનસત્તાક રાજ્યતત્વ સ્થપાયું. ૩. વાસ્તુવિદ્યા [ જિનવિજય]. ૩. અમીરસત્તા, [ સે. શારદા મહેતા, આર્યવિદ્યા વ્યાખ્યાનમાળા: રર: ફર્ગ્યુસન [ બુ. પ્ર. ] સાહેબે પુરાતનવાસ્તુવિદ્યા (a.) નું જ્ઞાન પ્રાપ્ત - ૬૪, ૩૪૮, A. (અમીરસત્તા)ની ભાવના એક કરવામાં ઘણી મહેનત લીધી હતી. વાર નષ્ટ થઈ કે વ્યકિતત્વ ખીલી નીકળ્યા Architrave, (Arch) ફરતી કિનારી વગર રહેશે નહિ. [ ગ. વિ. ] ૨. ૧. ઉદાત્તવર્ગ, ગિ. મા.] Argument, સ. ચં. ૪,પર: રાજા અને સામાન્ય પ્રજાની Argument in a circle,ચકકમ.ન.] વચ્ચે સૂક્ષ્મ પ્રસંગોએ કામ લાગવા અને એ ન્યા. શા. ૧૪૬: ચક્ર, એ નામના ઉભય પક્ષની વચ્ચે મધ્યસ્થ થવા દ્રવ્યવાન દેષને પણ આમાં જ સમાસ થાય છે. જ્યારે અને સત્તાવાન એક ઉદાત્ત વર્ગ એટલે સ્વ. ની એક વાતનું કારણ એક માનીએ અને તેનું અમારે જરૂર છે. કારણ એવી વાતને માનીએ કે જે પુનઃ પ્રથમ ૨. શિષ્ટસમૂહ-વર્ગ [દ. બી.] વાતનું પણ કારણ હોય ત્યારે આ દેષ થાય છે. Arris, (Arch) કેર [ગ. વિ.] Argnmentum, Art, Argumentum ad hominum Fine art ૧. સાહિત્યકલા, મિ. ન.] જપ [રા. વિ. ]. ચે. શા. ૫૦૦: કલોપકારક વેગને વિવિધ પ્ર.પ્ર. ૩૧૩: જ૯૫માં માત્ર પ્રતિપક્ષના નં. પ્રકારના કાર્યરૂપે પરિણાવવામાંથી જુદી જુદી ડનથી પોતાના મતની સ્થાપના કરવામાં આવે સાહિત્યકલાઓને ઉદ્દભવ અને વિકાસ થયેલો છે. ઘણીવાર પક્ષકારે એકબીજાનું ખંડન છે. એના સર્વત્ર પ્રસિદ્ધ પ્રકાર પાંચ છે; સ્થાપત્ય, કરવાને બદલે એકબીજા પર અંગત ટીકા કે શિ૯૫, ચિત્ર, સંગીત, કાવ્ય. એ પાંચને આક્ષેપો કરે છે તે પણ જ૫ જ છે. વિવિધ પ્રકારે વર્ણવી શકાય. એના બે વિભાગ Aristocracy, ૧. ૧. શિષ્ટ શાસન [મ..] કરી શકાય; (1) દશ્યકલાએ (જેમકે ચિત્ર, શિ. ઇ. ૪૦ઃ શિક્ષણમાં પણ સ્પાર્ટી શિ૯૫, સ્થાપત્ય; (૨) ચકલાઓ (જેમકે પ્રાચીન સંપ્રદાય અને શિષ્ટશાસન તરફ રહેલું; સંગીત અને કાવ્ય). અથવા બીજી રીતે પણ એથેન્સ ધીમે ધીમે નવીન સંપ્રદાય અને વિભાગ કરી શકાય, જેમકે (૧) અનુકરણ બહુશાસન તરફ વળેલું. કલા એટલે કે જે કલાઓ વિશ્વલીલાનું અનુકરણ ૨. અમીરશાસન, અબહુશાસન કરે છે અને ચોથાર્થ સાધવા ઉપર દૃષ્ટિ રાખે [ બ. ક. ] • છે (ચિત્ર શિલ્પ કાવ્ય) અને (૨) અનનુકરણ યુ.સ્ટે.૭૮: કેટલેક અંશે રેફર્મેશનના અગ્રણી- કલા એટલે કે જે પ્રથમ વર્ગ કરતાં વધારે ના બધથી ને કેટલેક અંશે વિચારના પોતાના સ્વતંત્ર હાઈ કાંઈક સુજી શકે છે. (સંગીત અને નિરંકુશ વિસ્તારથી રાજ્ય સંસ્થા વિશે ધીમે સ્થાપત્ય). ધીમે એવું મત બંધાતું ગયું, કે શાસનનાં ૨ લલિતકલા, [અજ્ઞાત] એક શાસન વા રાજાશાસન (Monarchy ૩. રસિકકલા, ( મો. પા. ] માનકી ) અબહુશાસન વા અમીરશાસન (A. એરિસ્ટોકસી ), બહુશાસન વા પ્રજા શાસન વ. ૭,૧૯૬: કવિતાને કેટલાક રસિકકલા ( Democracy ડિમાસી) વગેરે રૂપમાંથી (f. a. ) ગણે છે. પ્રજા શાસન જ ઉત્તમ છે. Auditory Art થવ્યકલા [મ.ન.ચે. ૩. કુલીનસત્તાક રાજ્યતત્વ, કિ.ગ્રા.] | શા. જુએ Fine art ] For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy