SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Antecedent Antiquated તથા મહેતાજીઓએ શરીરવિદ્યા (A.) તથા ૬. મનુષ્યશાશ્વઆ.બા.જુઓ poltics]: અંગવિજ્ઞાન (physiology) નાં કેટલાંક ૭. માનવવિજ્ઞાન [ કે. હ. અને.] મૂળતનો દાક્તરની યથાર્થતાની સાથે નહિ ૮. નૃવંશવિદ્યા [ દ. બા. ] તો પણ સામાન્યપણે અભ્યાસ જ કરવો જોઈએ. Anthropometry,૧.માનવાંગપરિમિતિ ૨. શારીર [ દુ. કે. ] [મા.પી.] ગુ. ૧૭૯, ૧૭૯: વૈદ્યોમાંથી જેની પરંપરા છઠ્ઠી પરિષદુ, “નાગરેત્પત્તિ” ૭૩; પરંતુ ઘણું કાળથી નીકળી ગઈ છે એવા શારીર (a) ફેંચ પંડિત ટોપીનાડે માનવાગપારમિતિ (a) ના અને શસ્ત્રચિકિત્સાના શબ્દો તથા વાક્યો માં જે કાંઈ અપૂર્ણતા હતી, તે સુધારીને હજાર વર્ષ પહેલાંના ટીકાકારને એ સમજાયાં વિશ્વસનીય પરિણામ આપે એવા નિયમો નહોતાં તો આજે તો કયાંથી સમજાય? સ્થાપ્યા. Antecedent, ૧. પૂર્વગામી, પૂર્વગ | Anthropomorphism, ૧. માનવમ. ન. ] ગુણાપણું [ન. ભો.] ચે.શા.૮૧: કોઈ પણ પ્રોત્સાહનથી જે પરિવર્તન બની આવે તેનું પ્રમાણ તપૂર્વગામી પ્રોત્સા વ. ૧૩, ૧૪ઃ આ દર્શનમાં . ( માનવ ગુણાપણુ)ની છાયા કાંઇક મહને તે જણાય છે. હન સાથે તેની તુલના કરવાથી જ નહીં પણ ભૂતકાળમાં થઈ ગએલા અનેક સંસ્કાર સાથે ૨. પુરુષભાવારોપ [ દ. બા.]. તુલના કરવાથી પણ થઈ શકે. Anthropomorphist, માનવ, ૨. પૂર્વચર [ રા. વિ.] ધર્મપક નિ. ભ.] વ. ૧૩, ૧૬: માનવના દયાક્ષમાદિક પ્ર. પ્ર.૧૬૮: “સર્પદંશથી મોત નીપજે છે” ! ગુણો પરમાત્મામાંથી પ્રાપ્ત થયેલ છે એટલે એ વ્યાપ્તિમાં સર્પદંશ એ પૂર્વચર છે. એ ગુણે પરમાત્મામાં માનવ આરેપી Anthropology ૧. માનુષશાસ્ત્ર a ( માનવધર્માપક ) થતો નથી, પણ [ મ. ન. ] પરમાત્મામાંથી એ ગુગો લઈ પોતે ૨. માનવશાસ્ત્ર [૨. વા. ] Deomorphic (ઈશ્વરગુણધારી) થાય છે. નિ. ૧૧: તેની અંદર સમાયલા માનવશાસ્ત્ર (a.), નૃવંશવિદ્યા (ethnology),માનસશાસ્ત્ર Antipathy, વિરોધ,વિરૂદ્ધભાવ દિ.બી.] (psychology)નીતિતત્ત્વચિંતન (ethics) Antiquarian, ૧. પુરાવિ૬ [કે. હ. ] તે તત્વચિંતન ( philosophy ) સંબંધી મે. મુ. કવિ અને કાવ્ય, ૨૧:પ્રાચીન કાળમાં જુદા જુદા દૃષ્ટિબિંદુથી અભ્યાસ કરાવવા. અહીં એતિહાસિક સાધનો કેવા ખંતથી સંઘરી ૩. માનવવંશશાસ્ત્ર [ દ. બા.] રાખવામાં આવતાં હતાં, તે ઇસવી સાતમા કા. લે. ૧,૨૦૦ઃ હાલમાં યુરોપમાં એન્ટ્રાપોલોજી શતકના હની તવારિખ પુરાવિદ્દ ( જૂની (A.) અથવા માનવવંશશાસ્ત્ર તરફ સંકારી વાતની શોધ ખોળ કરનાર) મિથે જે આપી લોકેનું લક્ષ વધારે છે. છે તે ઉપરથી સમજાય છે. ૪. મનુષ્યવિદ્યા [ કા. છે. ] ૨. પુરાતત્વવિદ્દ [દબા.] વ. ૨૫, ૩૩૩: વિભાગ “ એચ ” પ્રાચીન કા. લે. ૧,૫૨૭: યુરોપમાં ઈજિપટોલેજિસ્ટ મનુષ્યવિદ્યા (એન્થાપજી)ને છે. અથવા ઈન્ડોલોજિસ્ટ નામે ઓળખાતા કેટલાક ૫. માનતત્ત્વવિદ્યા [ મા. પી.] પુરાતત્વવિદ હોય છે. તેઓ ભરતભૂમિ અથવા છઠ્ઠી પરિષદુ, “ના રેલ્પત્તિ” ૨: માનવ- મિસર દેશની પ્રાચીન સંસ્કૃતિના અવશેષ તત્ત્વવિદ્યા (A.)નુસાર શારીરિક (somotic) એતિહાસિક અધ્યયન માટે સુરક્ષિત રાખવાને અને આવયવિક (morphological) ગુણો પ્રયત્ન કરે છે. ઉપરથી નાગરે શક અને દ્રાવિડ જાતિઓની Antiquated. ૧. કાલાતીત [આ. બી.] સંકર જાતિના છે. વ. ૧૩, ૧૨૭: આ પાશ્ચાત્ય તત્વ For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy