SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Antiquity ૧૩ Application અત્યારે જ ‘a.” યાને કાલાતીત ગણાય છે | Apotheosis, દેવપ્રતિષ્ઠા [ ગો. મા.] તેમની ફરી બૂઝ થવાને વારે આવે એ પા- | સા.જી.૨૧૪: જ્યારે કોઈ મહાપુરુષ ગુજરી ચાત્ય તત્તવમતની ફરતા તડકા-છાંયડાની રીત જાય ત્યારે તે દેવપિતૃલોકમાં ભળે એવી જતાં અશક્ય નથી. ભાવના ઉત્પન્ન કરવા તેની પ્રતિમાની દેવ૨. કાલગ્રસ્ત, ગતકાલિક [દબા.]. પ્રતિષ્ઠા (A, deification) કરવાની પદ્ધતિ ૩. જૂનું ખખ, અતિજીર્ણ [બ. ક. રેમમાં હતી. ખાનગી પત્ર, તા. ૩૦-૭–૨૫,] ૨. દેવીકરણ (ચુનીલાલ પુરુષોત્તમ Antiquity, ૧. પુરાતન શાસ્ત્ર ચિ.ન.] | બારોટ, પુરાતત્ત્વ ૪, ૪૧૯]. Appearance, ૧ અતત્વ [આ.બા.] તેઓ એક અનુરાગી હતા. આ.ધ.૨૬૬:૫રમાત્મા જીવાત્માના અતરમાં ૨. પુરાતત્વ. [ મુનિ જિનવિજય] રહેલો છે એમ તવાદીઓ કહે છે. પણ અત્રે આર્યવિદ્યાવ્યાખ્યાનમાળા. ૧ઃ “ પુરા “અન્ત’ શબ્દનો શો અર્થ સંભવે છે એ વિષે તસ્વ” એ એક સંસ્કૃત શબ્દ છે. સામાન્ય રીતે વિચાર કરતા નથી; ત્યાં અદ્વૈતવાદી એટલું જ ઈગ્રેજીમાં જેને “એન્ટીકવીટીઝ' (a). કહે છે કહે છે કે જે વિચાર કરશો તો જણાશે કે અત્રે તે અર્થમાં આ શબ્દ યોજવામાં આવ્યું છે. અતીશબ્દના અર્થ માં તાદાઓ જ આવવું ઘટે Antithesis, ૧. વિરોધ [અ. ક.] છે, એક ચૈતન્ય બીજા ચેતન્યના અન્તરમાં શી ત્રીજી પરિષદ, ભાષાશૈલી, . ૧૪: મેકોલેનાં રીતે રહી શકે? “અન્તર એવો શબ્દ જડ લખાણોમાં તુલના, વિરોધ (Balance & A.) અને સાવચવ પદાર્થ પરત્વે જ એના વાચ ને સુંદર શબ્દથી વાકયો એવાં મધુર લાગે છે કે અર્થમાં વાપરી શકાય. ચૈતન્ય પરત્વે જ્યાં તેની સબળ અસર થાય છે. “અન્ત” અને “બહિર શબ્દ વપરાય છે ત્યાં એ ૨. વિરોધસંવિધાન [ન. ભો]. શબ્દનો અર્થ તન (Reality) અને અતત્વ વ. ૨૦, ૩૬૫: પ્રથમના ઉદાહરણ-વિચા- (દેખાવ A.) થતો આપણે જોઈએ છીએ. રની પરસ્પર તુલનાને અનુરૂપ શબ્દયોજના, ૨. દૃશ્ય, આભાસ [ હી. 2.] a. અર્થાત્ વિરોધસંવિધાન, ઈત્યાદિને બળે સ.મી. ૧૯ સત્યના સ્વરૂપને જે ખાસ વિશિષ્ટ impassioned prose ભાવમયગદ્ય પ્રગટ વાદ છે તેને વિષય દશ્યથી આભાસથી ભિન્ન થયું છે. એ દૃશ્યાતીત તત્ત્વ છે, જે માત્ર શ્રત જ્ઞાનથી જ . પ્રતિનિવેશ, પક્ષવિપક્ષસમન્વય પ્રાપ્ત થાય છે. [દ. બા], Apperceptual mass—şilstall Anxietyneurosis, (psycho-ana.) | સંસ્કાર [ પ્રા. વિ. ] ચિન્તાજન્ય ચિત્તભ્રમ [ભૂ.ગો.] | Applicable, પ્ર જ્ય. [ ગો. મા. ] Apathy, ઔદાસી, તાટસ્થ દ.બા.]. સા.જ.૮૨: એ શક્તિને ઉદ્દેશી લખેલાં વાકય Aphonia, (psycho-ana.) 41016421 આ જીવનને પણ આ સ્વધર્મતાને લીધે પ્રયોજય-dછે. (ભૂ.ગો] Application, ૧. આવિષ્કારણ [મ. ન.] Aposteriori science, વ્યવહારાધિ ચે. શા. ૩૮ : આવિષ્કરણ અને સમર્થન ગમશાચ [મ. ન. ન્યા. શા. ૧૫૫]. પરામર્શવ્યાપાર બેમાંથી એક રીતે આરંભાય. Apostle, મહાત્મા [ ક. મા. ] . આપણને એકાદ સિદ્ધાન્ત આપવામાં આવે કે.લે. ૧, ૭૨: લ્હેરે એમ કહેવું મનાય છે. અને તે ઉપરથી કેઇ નિગમન ઊપજાવવાનું કે “બાર મહાત્માઓએ (a.s) ખીસ્તી ધર્મ હોય, આનું નામ સિદ્ધાન્તનો આવિષ્કાર કરી, યુરોપમાં આયે, એકલો તેને કાઢી મુકીશ.” તેને લાગુ કરી નવાં દૃષ્ટાંત શોધવાં કહેવાય. For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy