SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fallacy Fallacy ન્યા. શા. ૧૪૫: બીજે આર્થિક હેત્વાભાસ પ્રતિજ્ઞાન્તર છે. પ્રતિજ્ઞાન્તર એ નિગ્રહસ્થાનનો સામાન્ય અર્થ એ છે કે વાદીએ કહેલા દૂષણને ઉદ્ધાર કરવા પોતાની પ્રતિજ્ઞાને કોઈ અન્યરૂપે કહેવી. આપણે એમને જે સાધારણ અંશ છે કે પ્રતિજ્ઞાને બદલવી, બીજી જ પ્રતિજ્ઞા કરવી, નવી પ્રતિજ્ઞા કરવી, ભૂલને સંબંધવાળી ન હોય તેવી પ્રતિજ્ઞા કરવી તે પ્રતિજ્ઞાન્તર એમ કહીએ છીએ. કોઈ પણ વાત ! એવી રીતે સિદ્ધ કરવી કે ઇષ્ટ કરતાં કાંઈક બીજું જ નીકળે તેને પાશ્ચાત્ય પ્રતિજ્ઞાનર કહે છે. કાયદામાં પુરાવાની તકરારેમાં જેને લગતી' અને “નહિ લગતી કહે છે તેને પણ પ્રતિજ્ઞાન્તરમાં સમાસ જાણવો. Fallacy of figure of speechછલ [મ. ન.]. ન્યા. શા. ૧૪૩: આકૃતિસમ હેત્વાભાસમાં ! છેલો છલ છે. પ્રકૃત કરતાં અસત્ (અયો– ટું) ઉત્તર આપવું તે છત છે; એ પણ નિગ્રહસ્થાન છે. પાશ્ચાત્ય કોઈ પણ અલંકારના પગથી થઈ આવતા હેત્વાભાસને આમાં સમાસ કરે છે. ...એવું ઉદાહરણ પાશ્ચાત્યના લેખોમાં ઘણા સમયથી અપાતું આવે છે કે “માસ ચાલે છે તે ચગદે છે; માણસ આખો દિવસ ચાલે છે, માટે માણસ દિવસને ચગદે છે તે પણ ચાલવા ના અર્થમાં કાંઇક અંતર ઉપજાવીને પૂજેલો છલ છે. Fallacy of irrelevancy or ignoratio elenchi-- - [ ક. પ્રા. ] ગુ. શા. ૪૭, ૧૦૫: પ્રતિપક્ષીને પરાજય કરવા સારૂ તે સિદ્ધ કરવા ઇચ્છતો હોય તેથી ઉલટુ સિદ્ધ કરવાને બદલે કંઈક જુદું જ સિદ્ધ કરે તો તે હેત્વાભાસને અર્થાન્તર ( “ઈનો રિશિઓ ઇલેચિ’-પ્રતિપક્ષીના પરાજ્ય સારૂ જે અનુમાન જોઈએ તેનું અજ્ઞાન) કહે છે. Fallacy of negative premisses, નિષેધાવયવ મિ. ન.] ન્યા. શા. ૧૦૧ બે નિષેધનિર્દેશ ઉપરથી નિગમન ફલિત ન થાય એ નિયમને ભંગ - થવાથી જે દોષ ઉદ્દભવે છે તેને નિષેધાવયવ એ નામ આપવામાં આવે છે. Fallacy of non sequiturઅધિક [મ. ન.] ન્યા. શા. ૧૪૭: અધિક એ નિગ્રહસ્થાન પણ અત્રત્ય તૈયાયિકાનું છે અને તેને અર્થ એ છે કે હેતુ અને વ્યાપ્તિ તથા દષ્ટાંતથી જે સિદ્ધ થઈ શકે તે કરતાં અધિક સિદ્ધ કરવું. પાશ્ચાત્ય કહે છે કે અવયવોમાંથી ફલિત ન થતું હોય એટલે કે સ્પષ્ટ સંબંધ જણાતું ન હોય અને અવયવો કરતાં અધિક હોય તે અધિક હેવાભાસ કહેવાય. logical fallacy-૧, આકૃતિક હેત્વાભાસ મિ. ન. ન્યા. શા. ૧૪ : પાશ્ચાત્ય ન્યાયમાં હેવાભાસના બે મુખ્ય વિભાગ માન્યા છે. આકૃતિક અને આર્થિક; અર્થાત ન્યાયની આકૃતિમાત્ર ઉપરથી જ જે દોષનું ગ્રહણ થઈ શકે, સામાન્ય તઃ જે નિયમો અપાઈ ગયા હોય તેટલા જેવાથી જ જેનો વિવેક થઈ શકે, તે આકૃતિક હેવાભાસ છે: આકૃતિકના પણ બે વિભાગ માન્યા છે: કેવળ આકૃતિક અને આકૃતિકસમ. ૨. નિયાયિક [મ. ૨.] અ. ન્યા. જુઓ નીચે Material fallacy. Material fallacy—. Miles હેત્વાભાસ [મન] ન્યા. શા. ૧૪૧: જુઓ ઉપર Logical fallacy. ૨. વાસ્તવિક દોષ મિ. ૨.]. અ. ન્યા. : અનુમાનના દે બે પ્રકારના : ---૧ નયાયિક (formal) દોરો-એ વિર્ય જાણ્યા વગર પણ પારખી શકાય છે. વારતવિક (m.) દો-એ વિષય જાણ્યા વગર પારખી શકાતા નથી. Semi-logical fallacy–આકતિકસમ હેવાભાસ મિ. ન.] જુઓ ઉપર આogical fallacy. (આંહી નહિ આપેલ બાકીના હેવાભાસેના પર્યાય માટે તે તે શબ્દોના વર્ણાનુક્રમ પ્રમાણે અન્યત્ર જુઓ.) For Private and Personal Use Only
SR No.020540
Book TitleParibhashik Shabdakosh Part 01
Original Sutra AuthorN/A
AuthorVishvanath Maganlal Bhatt
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages129
LanguageGujarati
ClassificationDictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy