________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Epistemology
Erogenous zone
Epistemology, ૧. જ્ઞાનશાસ્ત્ર વિ.] ! ૫. જ્ઞાનપ્રામાણ્યમીમાંસા, જ્ઞાનેવ, ૧૩, ૫૧૨: જ્ઞાનશાસ્ત્ર (E.) નો એક
પલબ્ધિમીમાંસા, પ્રામાયમીમાંસા મુખ્ય નિયમ છે કે અન્તર્જગત (Ego) અને
(?) [ દ. બા. ] બાહ્ય જગત (Non-Ego) એટલે કે બુદ્ધિનું | Epitaph, ૧. મા૨ક પદ્ય [બ. ક.] બંધારણ અને પદાર્થોની સૃષ્ટિ એ બે વચ્ચે છે
લિ. ૨૩: જુઓ Elegy ની ટીપ. કોઈ પણ પ્રકારની એકરૂપતા હોય તો જ
૨. શ્રુતલેખ [ બ. ક.]. જ્ઞાનની ઉત્પત્તિ થઈ શકે છે.
સં. ૧૩૩: And be the Spartan's ૨. જ્ઞાનસ્વરૂપવિદ્યા અને ક.]
epitaph on me-Sparta hath many ની. શા. ૧૪૬
a worthior son than he.'--Byron ૨. જ્ઞાનપ્રક્રિયા, જ્ઞાનવિષયકવાદ
સ્થાને આનાથી વધુ લાયક પર ઘણા છે” [ હી. વ્ર, સ, મી. ૧૬૯ ].
એ સ્પાર્ટન સપૂતની કબ્ર ઉપરનો ઋતિલેખ ૨. પ્રમાશાસ્ત્ર [રા. વિ.]
ભલે હારી સમાધિ ઉપર પણ કોતરાય. પ્ર. પ્ર. પઃ પ્રમાણશાસનો વિષયતિ
–બાયરન. કરતાં આપણે તેના જેવા જ કે તેના નિકટ
| Epoch-making, ૧. યુગપ્રવર્તક [દ.બી.] વત વિષયનાં બીજાં શાસ્ત્રાથી તેને ભિન્ન
સ્વતંત્ર બાલશિક્ષણ, પ્રસ્તાવના, ૬ : આ સમજવું જોઈએ. આવી રીતે આ શાસ્ત્ર એક
રીતે મેન્ટસેરીને યુગપ્રવર્તક કહી શકાય. બાજુથી માનસશાસ્ત્ર (Psychology) અને બીજી બાજુથી પ્રમાશાસ્ત્ર (E.) થી જુદું પડે
૨. શકવર્તી [ હા. દ.] છે. માનસશાસ્ત્રનો વિષય મનની એક પદાર્થ
ફૂલપાંદડને ઉપોદ્ધાત. તરીકેની જુદી જુદી સ્થિતિઓ, વૃત્તિઓ, ૩. યુગકારક હિ. બ.] વિકાર, વ્યાપારને પરસ્પર સંબંધ સમ
કં. ૧, ૩, ૧૩૬: આનન્દવર્ધન, કુન્તક, જવાનો હોય છે. તે, વિચાર, રાગ, દ્વેષ, ઇચ્છા,
મહિમ ભટ્ટ અને મમ્મટ એમના ગ્રંથ યુગચાન, વિગેરે કેવી રીતે ઉદ્દભવે છે અને તેની
કારક (e. m.) એ વિશેષણને પાત્ર છે. અસર મનમાં થાય છે તેનું નિરૂપણ કરે છે.
૪. યુગવત, શા હા. દ] પ્રમાણુશાસ્ત્ર તો મનમાં યથાર્થ જ્ઞાનનાં સાધન શ. સં. પ્રસ્તાવના, ૧૩: વિક્રમથી ને કળિશાં છે તેનો જ વિચાર કરે છે. બીજી બાજુ દાસથી જ ગુજરાતીઓ તો વર્ષો ગણે છે, પ્રમાશાસ્ત્ર વધારે કૂટ વિષય છે. તેને આપણે અમાપ કાળને માપે છે. એ યુગવતી ને શકસામાન્ય રીતે ફિલસુફીના નામથી જાણીએ સછા ઈતિહાસંપૂજાની, એમની અમૃત છાંટી છીએ. તેમાં જ્ઞાનનું બંધારણ શું છે અને જ્ઞાનના રસવેલેથી જ વીણેલી કૂલપાખડીએ, આરતી વિષય શા હોઈ શકે તેની ચર્ચા હોય છે.
આજ ઉતારું છું. ૩. પ્રમાણુવાદ [ન. દે].
૫. શકકારો, મનુતુલ્ય [દ. બા.] હિ. ત. ઇ. પૂ. ૨૬૧: તવદર્શનની બે મુખ્ય
Equity, 1. વ્યવહારશુદ્ધિ વિ. .] શાખાઓ છે (૧) પ્રમાણુવાદ અથવા જ્ઞાન
વ. ૨, ૨૦૮: જુઓ Fiction. પ્રક્રિયા (મ.) અને (૨) પ્રમેયવાદ અથવા
૨. શુદ્ધ ન્યાય [ બ. ક. ] uuta (Ontology).
૫. પ્ર. ૩, ૪૩: ત્યારે શુદ્ધ ન્યાય (ઈકિવટી) ૪. જ્ઞાનપ્રામાણ્યશાસ્ત્ર[આ. બી.]
ની દૃષ્ટિએ મંડળ કરતાં પરિષદનું જ ઘણા વધારે વ. ૨૬, ૭૧: આ તાવિક અર્થમાં સર્વ
અંશમાં ગણાવાને પાત્ર આ ભંડળ છે. ધર્મના સિદ્ધાતમાં અવતારને સિદ્ધાન્ત મના
૩.ધાર્મિક ન્યાય,ધર્મન્યાય [દ.બી.] છે, કારણકે એ સિદ્ધાન્ત ધમસામાન્યની 6. ચાને જ્ઞાનપ્રામાયશાસ્ત્ર અને psychology
Erogenous zone, (psycho-ana.) યાને માનસશાસ્ત્ર એના ઉપર રચાએલ છે. ગારગાત્ર [ ભૂ. ગે. ]
For Private and Personal Use Only