________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Fallacy
Fallacy
ન્યા. શા. ૧૪૫: બીજે આર્થિક હેત્વાભાસ પ્રતિજ્ઞાન્તર છે. પ્રતિજ્ઞાન્તર એ નિગ્રહસ્થાનનો સામાન્ય અર્થ એ છે કે વાદીએ કહેલા દૂષણને ઉદ્ધાર કરવા પોતાની પ્રતિજ્ઞાને કોઈ અન્યરૂપે કહેવી. આપણે એમને જે સાધારણ અંશ છે કે પ્રતિજ્ઞાને બદલવી, બીજી જ પ્રતિજ્ઞા કરવી, નવી પ્રતિજ્ઞા કરવી, ભૂલને સંબંધવાળી ન હોય તેવી પ્રતિજ્ઞા કરવી તે પ્રતિજ્ઞાન્તર એમ કહીએ છીએ. કોઈ પણ વાત ! એવી રીતે સિદ્ધ કરવી કે ઇષ્ટ કરતાં કાંઈક બીજું જ નીકળે તેને પાશ્ચાત્ય પ્રતિજ્ઞાનર કહે છે. કાયદામાં પુરાવાની તકરારેમાં જેને લગતી' અને “નહિ લગતી કહે છે તેને પણ પ્રતિજ્ઞાન્તરમાં સમાસ જાણવો.
Fallacy of figure of speechછલ [મ. ન.].
ન્યા. શા. ૧૪૩: આકૃતિસમ હેત્વાભાસમાં ! છેલો છલ છે. પ્રકૃત કરતાં અસત્ (અયો– ટું) ઉત્તર આપવું તે છત છે; એ પણ નિગ્રહસ્થાન છે. પાશ્ચાત્ય કોઈ પણ અલંકારના પગથી થઈ આવતા હેત્વાભાસને આમાં સમાસ કરે છે. ...એવું ઉદાહરણ પાશ્ચાત્યના લેખોમાં ઘણા સમયથી અપાતું આવે છે કે “માસ ચાલે છે તે ચગદે છે; માણસ આખો દિવસ ચાલે છે, માટે માણસ દિવસને ચગદે છે તે પણ ચાલવા ના અર્થમાં કાંઇક અંતર ઉપજાવીને પૂજેલો છલ છે.
Fallacy of irrelevancy or ignoratio elenchi-- - [ ક. પ્રા. ]
ગુ. શા. ૪૭, ૧૦૫: પ્રતિપક્ષીને પરાજય કરવા સારૂ તે સિદ્ધ કરવા ઇચ્છતો હોય તેથી ઉલટુ સિદ્ધ કરવાને બદલે કંઈક જુદું જ સિદ્ધ કરે તો તે હેત્વાભાસને અર્થાન્તર ( “ઈનો રિશિઓ ઇલેચિ’-પ્રતિપક્ષીના પરાજ્ય સારૂ જે અનુમાન જોઈએ તેનું અજ્ઞાન) કહે છે.
Fallacy of negative premisses, નિષેધાવયવ મિ. ન.]
ન્યા. શા. ૧૦૧ બે નિષેધનિર્દેશ ઉપરથી નિગમન ફલિત ન થાય એ નિયમને ભંગ -
થવાથી જે દોષ ઉદ્દભવે છે તેને નિષેધાવયવ એ નામ આપવામાં આવે છે.
Fallacy of non sequiturઅધિક [મ. ન.]
ન્યા. શા. ૧૪૭: અધિક એ નિગ્રહસ્થાન પણ અત્રત્ય તૈયાયિકાનું છે અને તેને અર્થ એ છે કે હેતુ અને વ્યાપ્તિ તથા દષ્ટાંતથી જે સિદ્ધ થઈ શકે તે કરતાં અધિક સિદ્ધ કરવું. પાશ્ચાત્ય કહે છે કે અવયવોમાંથી ફલિત ન થતું હોય એટલે કે સ્પષ્ટ સંબંધ જણાતું ન હોય અને અવયવો કરતાં અધિક હોય તે અધિક હેવાભાસ કહેવાય.
logical fallacy-૧, આકૃતિક હેત્વાભાસ મિ. ન.
ન્યા. શા. ૧૪ : પાશ્ચાત્ય ન્યાયમાં હેવાભાસના બે મુખ્ય વિભાગ માન્યા છે. આકૃતિક અને આર્થિક; અર્થાત ન્યાયની આકૃતિમાત્ર ઉપરથી જ જે દોષનું ગ્રહણ થઈ શકે, સામાન્ય તઃ જે નિયમો અપાઈ ગયા હોય તેટલા જેવાથી જ જેનો વિવેક થઈ શકે, તે આકૃતિક હેવાભાસ છે: આકૃતિકના પણ બે વિભાગ માન્યા છે: કેવળ આકૃતિક અને આકૃતિકસમ. ૨. નિયાયિક [મ. ૨.]
અ. ન્યા. જુઓ નીચે Material fallacy. Material fallacy—. Miles હેત્વાભાસ [મન]
ન્યા. શા. ૧૪૧: જુઓ ઉપર Logical fallacy. ૨. વાસ્તવિક દોષ મિ. ૨.].
અ. ન્યા. : અનુમાનના દે બે પ્રકારના : ---૧ નયાયિક (formal) દોરો-એ વિર્ય જાણ્યા વગર પણ પારખી શકાય છે. વારતવિક (m.) દો-એ વિષય જાણ્યા વગર પારખી શકાતા નથી.
Semi-logical fallacy–આકતિકસમ હેવાભાસ મિ. ન.]
જુઓ ઉપર આogical fallacy. (આંહી નહિ આપેલ બાકીના હેવાભાસેના પર્યાય માટે તે તે શબ્દોના વર્ણાનુક્રમ પ્રમાણે અન્યત્ર જુઓ.)
For Private and Personal Use Only