Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Fallacy ૭૩ Fallacy અમુક સગર્ભાને શું થશે ? એ પાના ઉત્તરમાં gઝોન પુત્રી એવું વાકય લખી આપવાની જે લોકાતિ પ્રચલિત છે. તેમાં આ હેવાભાસ છે કેમકે એના ઉભય અર્થ, ને પુત્ર સાથે કે પુત્રી સાથે લેવાથી થઈ શકે છે. આ હેવાભાસનું નવીન નામ “યર્થના” એવું કમ્યું છે પણ આને હેવન્તરનિગ્રહસ્થાન કહીએ તો ચાલે. કે મકે અધપિ હેન્સરમાં પોતે સ્વીકારેલા હેતુને અન્ય વિશે પણ લગાડવાથી દોષ થાય છે. એટલે ને અન્ય હેતુના સ્વીકારની બરાબર છે; તથાપિ અત્ર પાગ ઢયર્થતાને લીધે અન્ય હેતુને જ રવીકાર થતા હોય તેવું બને છે એટલે આ દેશને હેવન્તરનિગ્રહરથાન કહેવાને બાધ નથી. ૨. ક્લ [ રા. વિ. 3. પ્ર. ૨૭૮ ] ૩. હયર્થ [ મ. ૨. આ ન્યા. ] Fallacy of false cause--1. એવો પ્રશ્ન કોઇ સાક્ષી જે અમદાવાદ ગયે જ નથી તેને પૂછે. અને તે પોતાના આગ્યાનો સમય કહે તો અમદાવાદ નથી ગયા છતાં ગ ઠરે, એટલે શું જવાબ દેવો તે જ તેને રમૂજે નહિ, એ અપ્રાપ્તકાલ હેવાભાસનું ઉદાહરણ છે. વાસ્તવિક રીતે “ અમદાવાદ ગયે હતો કે નહિ?' એ પ્રશ્ન પછી કયારે આપો?’ એ પ્રશ્ન થઈ શકે. 2. (Fallacy of Jouble question ) પ્રશ્નબાહુલ્ય [.. વિ.] છે. પ્ર. ર૩: અંગ્રેજીમાં જેને શબાહુલ્યનો દોષ કહે છે તેનો પણ આમાશયમાં જ રસમાવેશ થાય છે. “તમે દારૂ પીવાનું કયારે છોડી દીધું ?’ એ પ્રશ લો. હવે અમુક માણસ દારૂ પીએ છે એમ સાબીન ન થયું હોય તેમ છતાં આ પ્રો પૂછીએ તો તે દોષ જ ગણાય. કારણ કે “તમે દારૂ પીતા હ ? ' અને ૨ પીતા હતા તે કયારે છોડી દીધું ? ' તેવા છે અને બદલે આમાં એક જ પ્રશ્ન પુછાય છે. આમાં જવાબ હકાર માં આવે કે નકારમાં આવે તે પણ તે પહેલાં દારૂ પીતો હતો એટલું તાત્પર્ય તે જરૂર નીકળે અને એ તો મૂળ પ્રશ્ન જ છે. Fallacy of equivocation-. (Fallacy of Amphibology,--of equivocation) દ્વયર્થતા, ત્વનરનિગ્રહસ્થાન [મ ન. ન્યા. શા. ૧૪૨: યર્થના એટલે બે અર્થ થઈ. શકતા હોય તેવા હેતનો પ્રવેશ. એના બે કાર છે, એક તો કોઇ પણ ન્યાયમાં હેતુપદ યર્થ રાખવાથી તેને ભંગ થાય છે તે. આ સ્વરૂપે આ દોષ માત્ર એ ન્યાયનિયમના ભંગ રૂપ જ છે. દિગ્ગને પૃવીને ધારણ કરે છે, રામશાસ્ત્રી હાટા દિગજ છે, માટે તે પૃપને ધારણ કરે છે. ' આ રથાને દિગજ શબદનો સામાવયવમાં અભિધેયાર્થ છે ને પક્ષવયવમાં શાણી ાિથી લક્ષ્યાર્થ છે, એમ કયર્થતા આવવાથી આ અનુમિતિ દુષ્ટ છે. આ હેવાભાસને બીજો પ્રકાર વાકયની દ્રયર્થતામાંથી થઈ આવે છે. ભાષાના પ્રયોગ કરતાં વાયમાં શબ્દોને વિન્યાસ એવી રીતે થઈ જાય કે ઉભા અર્થનું ભાન થઈ શકે ત્યાં પણ આ હેવાભાસ જથ્વો. ત્ર દકાળનું ફળ ક છે. એ છે; ખ્યા. શા. ૧૭: નિરર્થક એ નિગ્રહસ્થાનને અર્થ એવો છે કે પ્રતિજ્ઞાતા સાથે જેને દઈ રસંબંધ નહિ એવી જ નકામી વાત કહેવી તે નિરર્થક છે. પાશ્ચાત્ય એ હેત્વાભાસ ત્યાં માને છે કે જ્યાં બે વાતનું સમકાલીનત્વ કે આનપૂવ કત્વ હોય પણ તેમને કાર્યકારણરૂપ કે બીજે સંબંધ ના હેચ છતાં તેમને કાર્યકારણ હરાવવામાં આવે. કોઇ ગ્રહણ થાય કે ધૂમકેતુ દેખાય અને તે પછી કે તેવામાં દુકાળ પડે તે તે દાળનું કારણ એ ગ્રહણ અથવા એ ધૂમકેતુને માનવો એ નિરર્થક છે. ગામમાં આગ ઘણી થાય છે કેમકે મહીનો મંગળવારે બેઠો છે. એ પણ નિરર્થક હેત્વાભાસ છે. ૨. અત્કાર) [ મ. ૨. ] અ. ન્યા. : પાંચમો દેષ અસકારણ (non causa pro cura, fale caase) ના છે. ઉદાહરણ તરીકે ઈ રોજ લોકો આબાદ છે તેનું કારણ એમ કહીએ કે આગાદી તેમના વતનમાંથી થઈ છે તે એ ખોટું છે કારણ કે કોલસાની ખાણ અને દરિયો એ ઇલંડની આબાદીનાં મુખ્ય કારણે છે. Fallacy of false conclusionપ્રતિજ્ઞાનર [મ. ન.] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129