Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Contrary Conversion ૩. સવશે વિરુદ્ધ, પરસ્પરવ્યાહત, | Conversationalist, ૧. સંભાષણવિરુદ્ધ [હી. વ.] પટ, સંવાદચતુર [દ. બા.] સ. મ. ૧૪૨: જુઓ Contrary. ૨. વાતડાહ્યું [જૂન-વિ. મ.] ૪. મારક [દ. બા.] | Converse, વ્યતિકાન્ત [મ. ૨.] contrary, ૧. વિરુદ્ધ મિ. ન.] જુઓ Conversion. ન્યા- શા. ૧૫૫. Conversion, ૧. પરિવર્ત [મ. ન.] ૨. અંશત: વિરુદ્ધ [હી. વ્ર.] ન્યા. શા. 9: નિર્દેશનાં ઉદ્દેશ અને વિધેય સ. મ. ૧૪૨: તર્કશાસ્ત્ર વા ન્યાયશાસ્ત્રમાં પદ પોતપોતાનાં સ્થાન બદલે તેને પરિવર્તન સશે વિરુદ્ધ ( Contradictory) અને કહેવાય છે. અંશતઃ વિરુદ્ધ (c.) એ બે ની વચ્ચે ઘણો ૨. પરિવૃત્તિ [રા. વિ.] મહત્ત્વનું અંતર સ્વીકારવામાં આવ્યો છે. પ્ર. પ્ર. ૧૦૭: કેટલાએક વાણીઆ વૈષ્ણવ ૩. વિરોધી દિ. બા.. છે તેની પરિવૃત્તિ કેટલાએક વૈષ્ણવ વાણીઆ Contributor, ભાગગ્રાહી [દ. બી.] છે' એમ સાદી રીતે જ કરી શકાય. Convention, ૧. સંકેત [૨. મ.] ૩. વ્યતિકમ [મ. ૨.] ક. સા. ર૭૭: સુધરેલી દુનિયામાંના એકે અ. ન્યા. જ્યારે આપણે કઈ પણ નિદેશના એક દેશના સાહિત્યમાં કવિતા પિંગળના ઉદેશ અને વિધિને સ્થળાંતર કરીએ ત્યારે (છંદના) નિયમ પ્રમાણે થઈ છે, માણસજાતિના વ્યતિક્રમ થયો કહેવાય; પણ યતિકમણીય અનુભવથી સમજાયું છે કે કવિતાને અને છન્દ ( Convertible) નિર્દેશમાંથી વ્યતિકાન્ત (motre) નો સંબંધ માત્ર સંકેત (e.) ને (converse) નિર્દેશ કરતાં આપણે બે નિયમો નથી પણ અંદરના સ્વરૂપને છે. દયાનમાં રાખવા પડશે; (૧) નિર્દેશને ગુણ ૨. પ્રણાલિકા [ક. મા.] ( અભાવવાચક અથવા અસ્તિત્વવાચક ) તેનો ગુ. ૧૯૮૦, ભાદ્રપદ, “પ્રણાલિકાવાદ”, ૨ઃ તે રહેવો જોઈએ, અને જે પદનું વ્યતિક્રમણીય પૂર્વ તરફ પૂજ્યભાવ એ સંસ્કારનું એક નિદેશમાં ગ્રહણ ન થયું હોય તેનું કદાપિ અગત્યનું અંગ છે. પણ એ પૂજ્યભાવને અનુ વ્યતિકાન્ત નિર્દેશમાં ગ્રહણ થવું જોઈએ નહી. ભવનાર ઘણુ વખત જુની પ્રણાલિકાને ભક્ત (Psycho-ana.) વિપર્યય [ભૂ.ગો.. થઈ જાય છે. Conversion by contraposi. ૩. પ્રથા [બ. ક.] tion, વિપરીત પરિવત [મ. ન.]. સુ. જુઓ Constitutionalist. ન્યા. શા. ૭૩: પન પરિવર્ત કરવામાં બે કમ conventional-૧. કૃતક [ગો.મા.] રાખવા પડે છે, કેટલાંક માણસ દેશી નથી, સ. ચં. ૪, ૪૯૯: કુમુદિની મૂળથી ત્રુટી!! એને પરિવર્ત “કેટલાંક દેશી, માણસ નથી” કૃતક (કૃત્રિમ, 0.) જગ--ધમથી છુટી એમ નહિ થઈ શકે. એમાં તો પ્રથમ વિપરીત૨. સાંકેતિક [૨. મ.] કરણ કરવું પડશે; પછી શુદ્ધ પરિવત થઈ ક. સા. ૪૩: નાટકની અધમ સ્થિતિનું આ શકશે. “કેટલાંક માણસ દેશી નથી”; (વિપરીત) સિવાય એક બીજું પણ કારણ છે; અને તે કેટલાંક માણસ વિદેશી છે” આમ કરવાથી એ કે ગુજરાતી સાહિત્યમાં સર્વાનુભવરસિક “કેટલાંક માણસ દેશી નથી ” એ –રૂપ કવિ ઘણા થોડા કે ભાગ્યે કઈ જ છે. કેટલાક બદલાઈ તેનું “કેટલાંક માણસ વિદેશી છે” એવું નાટક લખનારને સાહિત્યનું કંઈ જ્ઞાન હોય છે ઈ-રૂપ થયું, એટલે શુદ્ધ પરિવર્તન સહજ બની ખરું પણ તેથી કંઈ કવિત્વશક્તિ આવતી શકશે; “કેટલાંક વિદેશી, માણસ છે. ” આ નથી. સાંકેતિક નિયમો પાળેલા અને સાંકેતિક પ્રકારના પરિવર્તને વિપરીત પરિવર્ત કહે છે. પદો વાપરેલાં જોવામાં આવે છે, પણ ભાવનો Conversion per accidensપ્રવેશ તે કઈ ઠેકાણે નજરે પડતો નથી. વિશિષ્ટ પરિવત [મ. ન.] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129