________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Contrary
Conversion
૩. સવશે વિરુદ્ધ, પરસ્પરવ્યાહત, | Conversationalist, ૧. સંભાષણવિરુદ્ધ [હી. વ.]
પટ, સંવાદચતુર [દ. બા.] સ. મ. ૧૪૨: જુઓ Contrary.
૨. વાતડાહ્યું [જૂન-વિ. મ.] ૪. મારક [દ. બા.]
| Converse, વ્યતિકાન્ત [મ. ૨.] contrary, ૧. વિરુદ્ધ મિ. ન.]
જુઓ Conversion. ન્યા- શા. ૧૫૫.
Conversion, ૧. પરિવર્ત [મ. ન.] ૨. અંશત: વિરુદ્ધ [હી. વ્ર.]
ન્યા. શા. 9: નિર્દેશનાં ઉદ્દેશ અને વિધેય સ. મ. ૧૪૨: તર્કશાસ્ત્ર વા ન્યાયશાસ્ત્રમાં પદ પોતપોતાનાં સ્થાન બદલે તેને પરિવર્તન સશે વિરુદ્ધ ( Contradictory) અને કહેવાય છે. અંશતઃ વિરુદ્ધ (c.) એ બે ની વચ્ચે ઘણો ૨. પરિવૃત્તિ [રા. વિ.] મહત્ત્વનું અંતર સ્વીકારવામાં આવ્યો છે.
પ્ર. પ્ર. ૧૦૭: કેટલાએક વાણીઆ વૈષ્ણવ ૩. વિરોધી દિ. બા..
છે તેની પરિવૃત્તિ કેટલાએક વૈષ્ણવ વાણીઆ Contributor, ભાગગ્રાહી [દ. બી.] છે' એમ સાદી રીતે જ કરી શકાય. Convention, ૧. સંકેત [૨. મ.]
૩. વ્યતિકમ [મ. ૨.] ક. સા. ર૭૭: સુધરેલી દુનિયામાંના એકે
અ. ન્યા. જ્યારે આપણે કઈ પણ નિદેશના એક દેશના સાહિત્યમાં કવિતા પિંગળના
ઉદેશ અને વિધિને સ્થળાંતર કરીએ ત્યારે (છંદના) નિયમ પ્રમાણે થઈ છે, માણસજાતિના વ્યતિક્રમ થયો કહેવાય; પણ યતિકમણીય અનુભવથી સમજાયું છે કે કવિતાને અને છન્દ ( Convertible) નિર્દેશમાંથી વ્યતિકાન્ત (motre) નો સંબંધ માત્ર સંકેત (e.) ને
(converse) નિર્દેશ કરતાં આપણે બે નિયમો નથી પણ અંદરના સ્વરૂપને છે.
દયાનમાં રાખવા પડશે; (૧) નિર્દેશને ગુણ ૨. પ્રણાલિકા [ક. મા.]
( અભાવવાચક અથવા અસ્તિત્વવાચક ) તેનો ગુ. ૧૯૮૦, ભાદ્રપદ, “પ્રણાલિકાવાદ”, ૨ઃ
તે રહેવો જોઈએ, અને જે પદનું વ્યતિક્રમણીય પૂર્વ તરફ પૂજ્યભાવ એ સંસ્કારનું એક
નિદેશમાં ગ્રહણ ન થયું હોય તેનું કદાપિ અગત્યનું અંગ છે. પણ એ પૂજ્યભાવને અનુ
વ્યતિકાન્ત નિર્દેશમાં ગ્રહણ થવું જોઈએ નહી. ભવનાર ઘણુ વખત જુની પ્રણાલિકાને ભક્ત (Psycho-ana.) વિપર્યય [ભૂ.ગો.. થઈ જાય છે.
Conversion by contraposi. ૩. પ્રથા [બ. ક.]
tion, વિપરીત પરિવત [મ. ન.]. સુ. જુઓ Constitutionalist.
ન્યા. શા. ૭૩: પન પરિવર્ત કરવામાં બે કમ conventional-૧. કૃતક [ગો.મા.]
રાખવા પડે છે, કેટલાંક માણસ દેશી નથી, સ. ચં. ૪, ૪૯૯: કુમુદિની મૂળથી ત્રુટી!! એને પરિવર્ત “કેટલાંક દેશી, માણસ નથી” કૃતક (કૃત્રિમ, 0.) જગ--ધમથી છુટી
એમ નહિ થઈ શકે. એમાં તો પ્રથમ વિપરીત૨. સાંકેતિક [૨. મ.]
કરણ કરવું પડશે; પછી શુદ્ધ પરિવત થઈ ક. સા. ૪૩: નાટકની અધમ સ્થિતિનું આ શકશે. “કેટલાંક માણસ દેશી નથી”; (વિપરીત) સિવાય એક બીજું પણ કારણ છે; અને તે
કેટલાંક માણસ વિદેશી છે” આમ કરવાથી એ કે ગુજરાતી સાહિત્યમાં સર્વાનુભવરસિક “કેટલાંક માણસ દેશી નથી ” એ –રૂપ કવિ ઘણા થોડા કે ભાગ્યે કઈ જ છે. કેટલાક બદલાઈ તેનું “કેટલાંક માણસ વિદેશી છે” એવું નાટક લખનારને સાહિત્યનું કંઈ જ્ઞાન હોય છે
ઈ-રૂપ થયું, એટલે શુદ્ધ પરિવર્તન સહજ બની ખરું પણ તેથી કંઈ કવિત્વશક્તિ આવતી
શકશે; “કેટલાંક વિદેશી, માણસ છે. ” આ નથી. સાંકેતિક નિયમો પાળેલા અને સાંકેતિક
પ્રકારના પરિવર્તને વિપરીત પરિવર્ત કહે છે. પદો વાપરેલાં જોવામાં આવે છે, પણ ભાવનો Conversion per accidensપ્રવેશ તે કઈ ઠેકાણે નજરે પડતો નથી.
વિશિષ્ટ પરિવત [મ. ન.]
For Private and Personal Use Only