Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 56
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Conscious Conscionsness Moral conscience, નીતિયામક | અંત:કરણ [બ. ક. સુ. ૧૯૮૩, કાસ્તિક, ૧૦૪: આવા સૈન્ય જોતિએ સંખ્યાબંધ હોય જ નહીં. જે હોય છે તે દરેક પોતાના ઝમાનાના ઘણા માણસેમાં નીતિયામક અંત:કરણ (m. c. મેરલ કાિયન્સ) એટલે કે સદાચાર માટે આગ્રહી વલણ પ્રકટાવી શકે છે. Conscious, ૧. પરિદષ્ટ ન. દે.] હિં. ત.ઈ.પૂ.૧૫૭૬ સર્વાસ્તિવાદીના અવિજ્ઞપ્તિકર્મ અને વિજ્ઞપ્તિકર્મમાં અર્વાચીન માનસશાસ્ત્રના Sub-conscious ideas, feelings and activty ને સમાસ થયેલો જણાશે. યોગશાસ્ત્રમાં ચિત્તના પ્રત્યે (૧) પરિદષ્ટ (૨) અપરિદષ્ટ (subconscious) વર્ણવ્યા છે, અપરિદષ્ટ પ્રત્યે સાત ગણાવ્યા છે -જુએ પાતંજલસૂત્રના બીજા પાઠના ૧૫ માં સૂત્ર ઉપરનું વ્યાસભાગ્ય. ૨. બાધસ્વભાવ [ન. દે.] હિં. ત. ઈ. ઉ. ૧૩: આ વિદ્યા બે પ્રકારની છે: બેધસ્વભાવ (C.) એટલે સ્પષ્ટ ભાનવાળી અને અધવભાવ ( Subconscons ) એટલે જડતાવાળી ઝાંખી. પહેલી વિદ્યા તે સ્પષ્ટ વિવેકવૃત્તિ અને બીજી તે સામાન્યવૃત્તિવાળું જ્ઞાન. વિદ્યા તે પ્રત્યક્ષાદિ પ્રમાણુત્તિ અને સામાન્યવૃત્તિવાળું (અબોધપ્રધાન) મન તે ચિત્ત. (Psycho-ana.) જાગ્રત ભૂ.ગો.] Conscious activity–સંપ્રજ્ઞાત કાર્ય [કે. હ. અ. .] Conscious life, સચેત જીવન [મ.ન. ચે. શા] Conscious perception- le+ ચિતવેદન [હ. દ્વા. કે શા. ક. ૧,૩૨૭] consciousness, ૧. પ્રતીતિ, ચેતન, ભાન, જ્ઞપ્તિ, આંતરપ્રતીતિ [મ. ન.] ચે. શા. (૧) ૨૨૨: આવા અલ્પ વિસ્મરણથી તેમ અર્ધ વિમરણથી એમ સમજાય છે કે, જે અનુભવ અને તદનુસંગિક વિચારે અમુક સમયે રસ પેદા કરી અવધાનને રેકતા | હોય, તે તત્કાળ રસવાળી ન હોય તેવી ભાવનાઓને પ્રતીતિ બહાર જ કાઢી નાખે છે. (૨) ૬૯: પોતાના સંબંધમાં જે કોઈ આવ્યું હોય તે ઉપર વ્યાપાર કરીને ચેતનનું વલણ તે અવધાન એમ કહી શકાય. એને “ આંતર પ્રતીતિ અથવા જ્ઞપ્તિ” અર્થાત કેઈ પણ પદાર્થ આદિ પિતાના સંબંધમાં હોય તેનું અંદરની પાસા ભાન, એમ કહીએ તે ચાલે, ૨. આંતરચેતન મ. ન. ન્યા. શા. ૧૫૧.] ૩. પ્રજ્ઞા, બુદ્ધિ [આ. બા] આ. ધ. ૪૦૩: (હેકલના બે સિદ્ધાન્તોમાને એક એ છે કે ) (1) પ્રાણ ( Life), પ્રયત્ન (Will) અને પ્રજ્ઞા ચા બુદ્ધિ (૯) એ જડને જ વિકાર છે. ૪. અસ્મિતા [બ. ક.] અં. ૩૭: અને ઇ. સ. ૧૮૬૨ થી માંડીને દશ પંદર વર્ષ લગી થનારા ગ્રેજયુએટમાં... પોતાની સરસાઈની અસ્મિતા ( self-consciousness સેલફકૉન્શિયસનેસ) હોય, એ કુદરતી છે. ૫. સંવેદન [ન. ભ]. વ. ૨૩, ૪૭૧: પોતાના હૃદયની અંતઃસ્થિતિ એ યુગ્મના સંવેદન (c. ) માં પૂર્ણ પ્રવેશ પામતી નથી. ૬. સંવિ૬ [હી. વ્ર.] સ. મી. ૧૨ઃ આ સંવિદ્ અનુયૂત ક્ષણપરિણામી સતત ગતિમાન પ્રવાહ એ એક પ્રકારનું વસ્તુતત્ત્વ થયું. ૭. વિજ્ઞાન [ન. દ.]. હિં. ત. ઈ. પૂ. ૧૪૬, જુઓ Law of association. ૮. ચેતના પ્રિા વિ.] બુ. પ્ર. ૭૦. ૨૯૦: કોઈ પણ માણસ પોતાની જ ચેતનાના (c.) વ્યાપારમાં પૂરાઈ રહેલે હેાય છે. Consciousness of humanityમાનવાસ્મિતા બ. ક.] યુ. ૧૯૮૦, ૪૨: પ્રજામિતાના જેવી જ જ્યારે માણસમાત્રમાં માનવાસ્મિતા (c...) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129