Book Title: Nav Smaran Sachitra
Author(s): Devchand Damji Kundlakar
Publisher: Bhadrasenvijay
View full book text
________________
ભક્તામર ૭ ભાવાનુવાદ
ભક્તિવંત દેવતાઓના નમેલા મુકુટમાં રહેલા મણિઓની કાતિઓને પ્રકાશ કરનાર, દલન કર્યો છે પાપરૂપ અંધકારનો - સમૂહ જેણે એવા અને યુગની આદિમાં ભવસમુદ્રમાં પડતા - ભવ્યજનોને આધારભૂત એવા (પ્રથમ) તીર્થકરના ચરણ યુગલને રૂડે પ્રકારે નમસ્કાર કરીને–
જે ભગવંત સમસ્ત શાસ્ત્રના રહસ્યના જ્ઞાનથી ઉત્પન્ન - થયેલ બુદ્ધિવડે કુશળ એવા ઈન્દ્રવિડે, ત્રણ જગતના ચિત્તને ' હરણ કરનારાં અને ઉદાર સ્તોત્રોવડે રૂડે પ્રકારે સ્તુતિ કરાચેલા છે, તેવા પ્રથમ જિનેન્દ્રને હું પણ નિર્ચ સ્તવીશ. ૧-૨
દેવતાઓએ અથવા પંડિતાએ અર્ચન કર્યું છે પાદાસન જેનું એવા, બુદ્ધિ વિના પણ સ્તુતિ કરવાને રૂડે પ્રકારે - ઉદ્યમવાળી મતિ છે જેની એવે, અને વિશેષે ગઈ છે લજજા
જેની એ હું છું. પાણીને વિષે રૂડે પ્રકારે રહેલા (પ્રતિબિંબિત થયેલા) ચંદ્રમાના બિંબને બાળક સિવાય બીજો
ક્ય મનુષ્ય તત્કાળ ગ્રહણ કરવાને ઈચ્છે ? અર્થાત્ બાળક વિના બીજો કોઈ બુદ્ધિમાન જળ પ્રતિબિંબિત ચંદ્રને ગ્રહણ કરવા ઈચ્છતા નથી, તેમ હું પણ બાળકની પેઠે અશકત સ્તુતિ કરવાને ઈચ્છું છું. ૩
હે ગુણ સમુદ્ર ચંદ્રમાં સરખા મનેહર–ઉજજવળ એવા તમારા ગુણને બુદ્ધિથી બૃહસ્પતિ સમાન એ પણ કયો પુરુષ કહેવાને સમર્થ થાય? અર્થાત્ કોઈ સમર્થ થત નથી. અથવા તો પ્રલય કાળના પવન વડે ઉદ્ધત થયેલ

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232