Book Title: Nav Smaran Sachitra
Author(s): Devchand Damji Kundlakar
Publisher: Bhadrasenvijay

View full book text
Previous | Next

Page 208
________________ મેટી શાંતિ ૯ ભાવાનુવાદ તીર્થંકરનું સ્નાત્ર કરનારા શ્રાવકે માંહેથી વિશિષ્ટ ગુણ-- વાન શ્રાવક હેય તે ઊભા થઈને નીચે પ્રમાણે કહે છે, અહે! અહંદુ શાસનમાં રક્ત એવા ભવ્ય લકે! આ અવસર ઉચિત સર્વ વચન તમે સાંભળે છે (તમે) ત્રણ ભુવનના ગુરુ (વીતરાગ) ની યાત્રા (જન્મ મહોત્સવ) ને વિષે ભક્તિ વડે યુક્ત છે તે તમને અરિહંતાદિ પંચપરમેષ્ઠીના માહાત્મ્ય (પ્રસાદ) થકી આરોગ્યતા, લક્ષમી. સ તેષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી તથા રાગદ્વેષાદિના. નાશની કારણભૂત એવી શાંતિ (દુઃખ પાપ અને ઉપસર્ગના ઉપશમરૂપ અથવા કલ્યાણરૂ૫) થાઓ. ૧-૨

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232