Book Title: Mahavir Tattva Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykamalkeshar Granthmala

View full book text
Previous | Next

Page 6
________________ લાકડાને એક બીજાની સાથે જોડીને ઘર કે મહેલ ઉભો કરે છે તેમ મેં તે તેને એકત્ર કરી અહી સરલ ભાષામાં મારા જેવા બાળ અને સહેલાઈથી સમજી શકાય તે માટે લખેલ છે. આ ગ્રંથની ગૌરવતાનું અને બનાવવાનું માનતો આ બધ આપનાર અને તેને સંગ્રહ કરી રાખ નારતે મહાન પ્રભુ અને આચાર્યોને મંતે ફક્ત ગુજરાતી ભાષામાં અને ચાલુ કાળના છને ઉપગી થાય તેવા રૂપમાં ફક્ત અમુક આકારજ આપેલો છે. આ ગ્રંથ ભાવનગર નિવાસી શેઠ કુંવરજી આ • જીએ સારી રીતે તપાસ્યો છે, તેઓને શાસ્ત્રીય ધ વર્તમાન કાળના , શ્રાવક વર્ગમાં ઘણે સારે ગણાય છે. તેઓએ જે ઉપયોગી સૂચનાઓ પ્રેમ ભાવે કરી હતી તે જરૂર જેટલી અમલમાં મૂકી છે. સંવત ૧૯૮૨ નું ચોમાસું ભાવનગર ખાતે થયું, તેમાં મળતા વખતને સદ્દઉપયોગ આ ગ્રંથ લખવામાં કર્યો છે. લેખક અને વાચકને આ ગ્રંથ તેમના આત્મ કર્તવ્યમાં મદદગાર થાય એવી આંતરની ઈચ્છા છે. એ ઈચ્છા સફળ થવાની પરમાત્મા પાસે પ્રાર્થના કરીને વિરમું છું. સંવત ૧૮૩ માગસર સુદ ૨. લડેરશવિજયજી ભાવનગર ''

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 204