Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza

View full book text
Previous | Next

Page 259
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ? ૨૦૯ કર્યો.૪૫ બંગાળી ઉપસાગર ઉપર અસુર સંસ્કૃતિ અરબી સમુદ્ર ઉપરથી ગઈ. આ સંસ્કૃતિ કાળે કરીને મલાયાના ટાપુઓ સુધી પ્રસરી.૫૫ બલિનું સ્થાન જાવા પાસે ગયું.૫૧ કંબોજ હિંદની પશ્ચિમેથી છવદેશની દક્ષિણપશ્ચિમે ગયું.૫૭ ખંભાતના અખાત ઉપરનું તામ્રલિમ બંગાળના ઉપસાગર ઉપર ગયું.૫૮ અસુરે અને શિવપૂજા આ અસુર સંસ્કૃતિના પ્રચારની એક મુખ્ય બીના તે શિવ અને સ્કંદની પૂજા અને તેનો વિસ્તાર. દેવીપૂજા પણ આમાં ગણી શકાય. ત્રવેદમાં દ્ર છે જેમાંથી ઐતિહાસિક શિવનું સ્વરૂપ થયું એમ મનાય છે. એ મૂળ અગ્નિ ઉપરથી થવાનું પણ મનાય છે.૫૯ લિંગપૂજા અનાર્યોની હતી, વેદમાં એની નિંદા છે એમ પણ કહે છે. ૬૦ એ લિંગપૂજા દાસલોકોની હતી એમ એક મત છે. પાછળથી જે મિશ્રણ થયું તેમાં વૈદિક દ્ર અને અનાર્યોની લિંગપૂજા મિશ્ર હિંદુ સમાજની પૌરાણિક શિવપૂજા સાથે મળી ગઈ.૧૧ : આમ હોવા છતાં સર્વેદને રુદ્ર એ આર્યોને દેવ નથી, પણ અસુરોનો દેવ છે. વેદમાં નીદેલી લિંગપૂજા એ દાસલોની હતી કે અસુરેની એ સ્પષ્ટ થતું નથી. પરંતુ લિંગાકાર વસ્તુઓની પૂજા પશ્ચિમ અગર વાતાપી રાક્ષસને પચાવ્યો એમ કહે છે. મૈતમ અને કવનાં નામ પણ ત્યાં કાવેરી તટે બતાવે છે. અગત્યતામીલ અને કવ તેલુગુ ભાષાના કર્તા ગણાય છે. ત્યાં હરિહર ગામમાં ગુહાસુર, ચિતલ દુર્ગમાં હિડિબાસુર, અને ચામુંડીની ટેકરી માં મહિષાસુરનું સ્થાન કહે છે. પરશુરામે દરિયો હઠાવી ત્યાં સાત કંકણ, કરાટ-વિરાટ-મહારાટ, કાંકણ, હંગ, તુલય, કેરલ –બનાવ્યાં. ત્યાં સેરાબ (Sorab) તાલુકે છે તેને જમદગ્નિની સુરભિનું સ્થાન કહે છે. સુરભિનું સેરાબ થઈ ગયું. ચંદ્રગુટ્ટી પાસે રેણુકાનું મંદિર.કેલાહલમ્મા કાલાર) પાસે કાર્તવીર્ય અર્જુનને પરશુરામે માર્યો. 'હીરયુગલપુરમાં પરશુનું મંદિર એનું પ્રાચીન નામ ભાર્ગવપુરી. એ ગામમાં જન્મેજયે સર્પયજ્ઞ કર્યો એમ કહી ત્યાં યુ. સે. ૮૯ (ઈ. પૂ. ૩૦૧૨)નો લેખ બતાવી બ્રાહ્મણોને દાન મળ્યાનું કહે છે. મહેસુર ગેઝેટીઅરને લેખક પોતે જ એ લેખ બનાવટી ધારે છે. આ બધી વિગત ઉપરથી જણાશે કે પરંપરાઓ ગૂજરાત બાજુથી કેવી રીતે મહેસુર બાજુ ગઈ છે, અને તેને કેવાં રૂપ મળે છે. આ પરંપરાઓ મહેસુરથી ગુજરાતમાં આવી એમ કઈ કહે તો તે આખા ઇતિહાસથી અવળું છે. ૫૪ આ બાબત સરરવતીના પ્રવાહના લેખમાં ઉલ્લેખ કર્યા છે. ડૅ. કુ. આયંગરના S. Indian Culture પૂ. ૧૮ જુઓ. પપ Asura in India: P. 33. પ૬ જાવા પાસે બલિ નામને ટાપુ જ્યાં હિદ બહાર હિંદુ ધર્મની આજે એક જ જગ્યા ગણાય છે. પ૭ કેપેડી. 46 Asura in India: P. 121-123. Pre-Aryan Pre-Dravidian Maritime people of India i બાબત લખતાં લખે છેઃ “This Pre-Aryan Pre-Dravidian Civilization extands at least from Kamboja in the North west is Cambodge in Indo China, from Tamluk in the gulf of Cambay to Tamluk in the gulf of Bengal.” તાલુક તામ્રલિપિનું પ્રાકૃત નામ છે. પ્રો. બેનરજી Weberના Ind. Stud. ને આધારે લખે છે. ખંભાતનું તામ્રલિપિ નામ બીજા સ્વતંત્ર આધારથી આગળ આપણે સિદ્ધ થયું તે જોયું છે. ૫૯ Bhandarker's Shaivizmધુ. કે. શાસનકૃત શૈવ સંપ્રદાય. ૬૦ એજ જુઓ. વેદમાં શિક્ષદેવાઃ ને દૂર રાખવા ઈંદ્રને પ્રાર્થ છે. (કદ). ૬૧ Asura in India P. 14, 17. , શિવ ને લિંગપૂજા ભેગી થઈ ગયાના બીજા પણ ઘણા પુરાવા છે. ચંદ્ર અને સરના દેવ છે તે માટે પૃ. ૧૫માં ચર્ચા કરી છે. રુદ્રને ભેષજ કહે છે અને શ્રેષજ્ય એ અસુરની વિદ્યા હતી. આ વૈદકથી અજ્ઞાન હતા. વૈદક, સ્થાપત્ય, તિષ વગેરે અસુરોની વિદ્યાઓને અસરમાયા કહેતા. અવેદ ૨-૩૩-૭માં અને જલાશ કહે છે તે જલસંબંધી ભૈષજ્યને લગતું એમ પ્રો. બેનરજી માને છે. એકંદરે અને સંબંધ જલ સાથે છે તેને એ વિશેષ પુરાવો છે. ૬૨ અવેદમાં શિક્ષદેવાઃ શિશ્નપજની નિદા છે તે આપેંતર વર્ષની છે. દાસોની છે એમ જે મનાય છે તે માટે આધાર નથી, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329