Book Title: Khambhatno Itihas
Author(s): Ratnamanirao Bhimrao
Publisher: Dilavarjung Nawab Mirza

View full book text
Previous | Next

Page 324
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ગો ૨૭૧ સનદની પૂઠે શેર વાઓ સાથે મુકાબિલ કરે પહેલી રબી ઉલ અવલ સને ૩૮ સ્વાહા (હકીકતની ઘબુક)માં લખવામાં આવ્યું. સાદ– અરજી લખવામાં આવી ૭ રબીઉલ અવલ સને ૩૮ સ્યાહાનામા સાથે ફરીથી અરજી મુકાબિલ કરી. શાહે આલમ બાદશાહે ગાઝી બહાદુરખાને ઝાદે મીર એહમદઅલીખાન મુઅજજ મુદે લા તા. ૬ રબીઉલ અવ્વલ સને ૩૮ સ્વાહામાં દાખલ કરી સ્થાહે પહોંચતાં હજારના સ્વાહા મુજબ છે. ૧૧ સવાલ ૩૮ મુકાબિલ થઈ અને ફેહરીસ્તમાં છે. ફેરોસ્તમાં દાખલ છે. શાહ આલમ અદશાહે ગાઝી ફીદવીએ બશ રામ મીમ બાદશાહે ગાઝી બિન હજરતે શાહ આલમ મીરઝા મહોમ્મદ અકબરશાહ બહાદુરનૂરે દીદએ સાહેબ કિરાની ખુલાસાએ ઔલાદે ગુરગાની નૂરે હદાએ ખિલાત કરીએ બાસેરએ સુલતનત એન તા. ૨૨ બાવીસમી માહે જીકાદ સને ૩૮ જુલુસે વાલા નકલ વાકએ કુલની ઑફિસમાં પહોંચી. વાવ તા. ૨૨ બાવીસમી જીકાદ સને ૩૮ જુલુસે વાલા વાકએ કુલની ધબુકમાં દાખલ કરવામાં આવી. વાવ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329