________________
૫૫
વિવેચન
(૧) કાર્મગ્રંથિક મતે ત્રણ ગુણસ્થાનક હોય છે.
(૨) સિદ્ધાંતના મતે ત્રીજા ગુણસ્થાકથી જ્ઞાન માનેલું હોવાથી ત્રીજું ગુણસ્થાનક ગણેલું નથી. તેથી બે ગુણસ્થાનક ગણાય છે.
યોગ - ૧૩. ૪ મનના, ૪ વચનના, દારિકકાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, કાર્મશકાયયોગ.
(૧) તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને ઔદારિકમિશ્નકાયયોગ હોય છે.
(૨) નારકી અને દેવતાને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. બાકીના યોગ પર્યાપ્તાવસ્થામાં હોય છે.
ઉપયોગ = ૯, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા - ૬. (૭) શ્રુતજ્ઞાન = જીવભેદ – ૧૪
ગુણસ્થાનક – ૨/૩ ૧. મિથ્યાત્વ ૨. સાસ્વાદન અથવા ૩. મિશ્ર સાથે ત્રણ.
યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, કાર્મણકાયયોગ.
૧. તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને ઔદારિકમિશ્નકાયયોગ હોય છે.
૨. દેવતા અને નારકીને અપર્યાપ્તાવસ્થામાં કાર્પણ અને વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે.
૩. બાકીના યોગ પર્યાપ્તાવસ્થામાં હોય છે. ઉપયોગ ૯ = ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન. વેશ્યા - ૬. (૮) વિર્ભાગજ્ઞાન = જીવભેદ = ૨. સંસીઅપર્યાપ્યો અને સંશપર્યાપ્યો. ગુણસ્થાનક = ૩. (૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર
યોગ = ૧૩. ૪ મનના, ૪ વચનના, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્નકાયયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રકાયયોગ, કામણકાયયોગ.
૧. તિર્યંચ અને મનુષ્યને અપમતાપૂરમાં કામણ અને ઔદારિકમિશ્નકાયયોગ હોય છે.