Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૪૪
કર્મગ્રંથ - ૪ ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિસંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી.
૧૪. સર્વવિરતિભાવને વિષે ૩૭ માર્ગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સંજ્ઞી, આહારી.
૧૫. અજ્ઞાનભાવને વિષે ૪૫૪૯ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી.
અથવા મિશ્રસમક્તિ સાથે ૪૬ માર્ગણા થાય છે. ૧૬. અસિદ્ધભાવમાં ૬૨ માર્ગણા હોય છે. ૧૭. અસંયમભાવમાં ૫૪ માણા હોય છે.
૪ ગતિ, ૫ જતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી.
૧૮. મિથ્યાત્વભાવમાં ૪૪ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સંશી, અસંજ્ઞી, આહારી, અણાહારી.
૧૯. નરકગતિભાવને વિષે ૩૫ માર્ગણા હોય છે.
નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, પહેલી ૩ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, આહારી, અણાહારી.
૨૦. તિર્યંચગતિભાવને વિષે ૫૧ માર્ગણા હોય છે.
તિર્યંચગતિ, પાંચજાતિ, છ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય,

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186