Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૫૪
ર્મગ્રંથ - ૪ સંયોગી – ૧ સંસારીનો.
૧૬. ઉપશમસમકિતને વિષે ૧ ભાંગો - ચતુસંયોગી ૧. ૯ પશમ સમકિતવાળો
૧૭. ક્ષયોપશમ સમકિતને વિષે ૧ ભાંગો - ત્રિકસંયોગી - ૧ સંસારીનો.
૧૮. ક્ષાયિકસમક્તિને વિષે ૪ ભાંગા - કિકસંયોગી – ૧, ત્રિકસંયોગી - ૧ કેવલીનો. ચતુઃસંયોગી - ૧, ક્ષાયિકનો પંચસંયોગી – ૧.
૧૯. અસંજ્ઞીને વિષે ૧ ભાંગો - ત્રિકસંયોગી – ૧ સંસારીનો.
૨૦. અણાહારીને વિષે ૪ ભાંગા - પ્રિકસંયોગી - ૧, ત્રિકસંયોગી૨, કેવલીનો - સંસારીનો, ચતુઃસંયોગી - ૧ ક્ષાયિકસમકિતનો.
૧. કોઈપણ પાંચ ભાંગા હોય એવી ૧૦ માગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, શુકૂલલેશ્યા, ભવ્ય, સંશી, આહારી.
૨. કોઈપણ ચાર ભાંગા હોય એવી ૧૦ માણા હોય છે. ૪ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, ક્ષાયિકસમકિત, અણાહારી. ૩. કોઈપણ ત્રણ ભાંગા હોય એવી ૨૦ માગતા હોય છે.
૩ ગતિ, ૩ વેદ, ૪ કષાય, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, દેશવિરતિ, અવિરતિ, કૃષ્ણાદિ ૫ વેશ્યા.
૪. કોઈપણ બે ભાંગા હોય એવી ૩ માર્ગણા હોય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન, સૂક્ષ્મસંપરાય. ૫. કોઈપણ એક ભાંગો હોય એવી ૨૦ માગણા હોય છે.
એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ અજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ઉપશમ, ક્ષયોપશમ સમક્તિ, અસંન્ની.
૮. મૈને વિષે ભાવનું વર્ણન. ૧. મોહનીય કર્મને વિષે ૫ ભાવ હોય છે. ૨. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય ને વિષે ૪ ભાવ હોય છે. સાયિક, ક્ષયોપથમિક, ઔદયિક, પરિણામિક.
કેવલ પણ એક ભાંગી વિકાયાદિ

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186