________________
૧૪૪
કર્મગ્રંથ - ૪ ૪ કષાય, ૩ જ્ઞાન, દેશવિરતિસંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકસમકિત, સંજ્ઞી, આહારી.
૧૪. સર્વવિરતિભાવને વિષે ૩૭ માર્ગણા હોય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સંજ્ઞી, આહારી.
૧૫. અજ્ઞાનભાવને વિષે ૪૫૪૯ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી.
અથવા મિશ્રસમક્તિ સાથે ૪૬ માર્ગણા થાય છે. ૧૬. અસિદ્ધભાવમાં ૬૨ માર્ગણા હોય છે. ૧૭. અસંયમભાવમાં ૫૪ માણા હોય છે.
૪ ગતિ, ૫ જતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, અસંશી, આહારી, અણાહારી.
૧૮. મિથ્યાત્વભાવમાં ૪૪ માર્ગણા હોય છે.
૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સંશી, અસંજ્ઞી, આહારી, અણાહારી.
૧૯. નરકગતિભાવને વિષે ૩૫ માર્ગણા હોય છે.
નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, નપુંસકવેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિસંયમ, ૩ દર્શન, પહેલી ૩ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંશી, આહારી, અણાહારી.
૨૦. તિર્યંચગતિભાવને વિષે ૫૧ માર્ગણા હોય છે.
તિર્યંચગતિ, પાંચજાતિ, છ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય,