Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૪૮
કર્મગ્રંથ - ૪ (૨૦) ૩૩ માર્ગણાવાળો ૧ ભાવ – દેશવિરતિ. (૨૧) ૩૦ માર્ગણાવાળો ૧ ભાવ – ઉપશમચારિત્ર. (૨૨) ૨૨ માર્ગણાવાળો ૧ ભાવ - ક્ષાયિચારિત્ર. (૨૩) ૨૦ માર્ગણાવાળો ૧ ભાવ – ઉપશમચારિત્ર.
આ રીતે માર્ગણાઓને વિષેભાવનું વર્ણન સમાપ્ત તથા ભાવને વિષે માર્ગણાઓનું વર્ણન સમાપ્ત.
સાન્નિપાતિભાવોનું વર્ણન. ૫ ભાવોનાં સાન્નિપાતિકભાવોમાં ભેદ ૨૬ થાય છે.
સાન્નિપાતિક એટલે એક બીજાભાવનાં સંયોગથી જે વિકલ્પો પેદા થાય તેને સાત્રિપાતિકભાવ કહેવાય છે.
એક સંયોગી ૫ ભાંગા થાય છે.
૧. ઉપશમભાવ ૨. ક્ષાયિકભાવ ૩. ક્ષયોપશમભાવ ૪. ઔદયિક ભાવ ૫. પારિણામિકભાવ.
એક ૧ = ઉપશમભાવ. ૨ = ક્ષાયિકભાવ. ૩ = ક્ષયોપશમભાવ. ૪ = ઔદયિકભાવ. ૫ = પારિણામિકભાવ.
દિક સંયોગી ૧૦ ભાંગા થાય છે. તે આ પ્રમાણે, (૧) ૧-૨ ઉપશમભાવ – ક્ષાયિકભાવ (૨) ૧-૩ ઉપશમભાવ - ક્ષયોપશમભાવ (૩) ૧-૪ ઉપશમભાવ - ઔદયિકભાવ (૪) ૧-૫ ઉપશમભાવ – પારિણામિકભાવ (૫) ૨-૩ ક્ષાયિકભાવ – ક્ષયોપશમભાવ (૬) ર-૪ ક્ષાયિકભાવ – ઔદયિકભાવ (૭) ૨-૫ ક્ષાયિકભાવ – પારિણામિકભાવ (૮) ૩-૪ ક્ષયોપશમભાવ - ઔદયિકભાવ (૯) ૩-૫ ક્ષયોપશમભાવ – પારિણામિકભાવ (૧૦) ૪-૫ ઔદયિકભાવ - પરિણામિભાવ આ ૧૦ ભાંગામાંથી એક જ સાતમો બાંગો સાયિક અને પારિભામિક

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186