Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 146
________________ વિવેચન - ૧૪, ઔયિક ૧૪, પારિણામિક ૨ = ૩૦ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૪ - ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ - સમકિત, સર્વવિરતિ. ઔયિક - ૧૪ - મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ લેશ્યા, પુરુષવેદ, નપુંસકવેદ. ૩૨. સૂક્ષ્મસંપરાયને વિષે - ઉપશમ - ૧/૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ ૧૩, ઔયિક - ૪, પારિણામિક - ૨ = ૨૧/૨૨ ભાવ હોય છે. ક્ષયોપશમ ૧૩. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, સર્વવિરતિ. ઔદયિક - ૪. મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુલલેશ્યા, લોભકષાય. ૩૩. યથાખ્યાતસંયમને વિષે - ઉપશમ - ૨. ક્ષાયિક - ૯, ઔદયિક - ૩, પારિણામિક - ૨, ક્ષયોપશમ ૧૨ = ૨૮ ભાવ હોય છે. ઔદયિક - મનુષ્યગતિ, શુક્લલેશ્યા, અસિદ્ધપણું. ક્ષયોપશમ - ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ = ૧૨. ૩૪. દેશવિરતિને વિષે – ઉપશમ ૧, ક્ષાયિક ૧, ક્ષયોપસમ - - ૧૩, ઔયિક - ૧૭, પારિણામિક ક્ષયોપશમ - ૧૩. ૩ જ્ઞાન, ૩ - ૧૩૭ - સમકિત, દેશવિરતિ. ઔદયિક - ૧૭. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ. ર = ૩૪ ભાવ હોય છે. દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ ૩૫. અવિરતિને વિષે - ઉપશમ ૧, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૫, ઔયિક ૨૧. પારિણામિક ૩. = ૪૧ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૫. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમસમકિત. ૩૬. ચક્ષુ, અચક્ષુદર્શનને વિષે - ઉપશમ - ૨, જ્ઞાયિક - ૨, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૨૧, પારિણામિક – ૩ = ૪૬ ભાવ હોય છે. ૩૭. અવધિદર્શનને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૨, ક્ષયોપશમ - ૧૫, ઔયિક - ૧૯ પારિણામિક - ૨ = ૪૦ ભાવ હોય છે. -

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186