________________
વિવેચન
- ૧૪, ઔયિક ૧૪, પારિણામિક
૨ = ૩૦ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૪ - ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ
-
સમકિત, સર્વવિરતિ.
ઔયિક - ૧૪ - મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ લેશ્યા, પુરુષવેદ, નપુંસકવેદ.
૩૨. સૂક્ષ્મસંપરાયને વિષે - ઉપશમ - ૧/૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ ૧૩, ઔયિક - ૪, પારિણામિક - ૨ = ૨૧/૨૨ ભાવ હોય છે.
ક્ષયોપશમ ૧૩. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, સર્વવિરતિ. ઔદયિક - ૪. મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુલલેશ્યા, લોભકષાય. ૩૩. યથાખ્યાતસંયમને વિષે - ઉપશમ - ૨. ક્ષાયિક - ૯, ઔદયિક - ૩, પારિણામિક - ૨, ક્ષયોપશમ ૧૨ = ૨૮ ભાવ હોય છે. ઔદયિક - મનુષ્યગતિ, શુક્લલેશ્યા, અસિદ્ધપણું. ક્ષયોપશમ - ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ = ૧૨.
૩૪. દેશવિરતિને વિષે – ઉપશમ ૧, ક્ષાયિક ૧, ક્ષયોપસમ -
-
૧૩, ઔયિક - ૧૭, પારિણામિક
ક્ષયોપશમ - ૧૩. ૩ જ્ઞાન, ૩
-
૧૩૭
-
સમકિત, દેશવિરતિ.
ઔદયિક - ૧૭. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ.
ર = ૩૪ ભાવ હોય છે. દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ
૩૫. અવિરતિને વિષે - ઉપશમ
૧, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૫, ઔયિક ૨૧. પારિણામિક ૩. = ૪૧ ભાવ હોય છે.
ક્ષયોપશમ - ૧૫. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમસમકિત.
૩૬. ચક્ષુ, અચક્ષુદર્શનને વિષે - ઉપશમ - ૨, જ્ઞાયિક - ૨, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૨૧, પારિણામિક – ૩ = ૪૬ ભાવ હોય છે. ૩૭. અવધિદર્શનને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૨, ક્ષયોપશમ - ૧૫, ઔયિક - ૧૯ પારિણામિક - ૨ = ૪૦ ભાવ હોય છે.
-