________________
૧૩૬
ઔદિયક
અસિદ્ધપણું.
-
કર્મગ્રંથ ୪
૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ,
૨૬. અવધિજ્ઞાનને વિષે - ઉપશમ
૨, ક્ષાયિક - ૨, ક્ષયોપશમ – ૧૫, ઔદિયક - ૧૯, પારિણામિક ૨ = ૪૦ ભાવ હોય છે. ક્ષયોપશમ = ૧૫. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ.
ઔદિયક
૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ,
-
-
અસિદ્ધપણું.
૨૭. મન:પર્યવજ્ઞાનને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૨, ક્ષયોપશમ ૧૪, ઔયિક - ૧૫, પારિણામિક ૨ = ૩૫ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૪ - ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, સર્વવિરતિ.
ઔયિક ૧૫ - મનુષ્યગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું.
૨૮. કેવલજ્ઞાનને વિષે - ઉપશમ - ૦ ક્ષાયિક ૯ ઔદયિક - ૩ પારિણામિક ૧ = ૧૩.
ઔદયિક - ૩ મનુષ્યગતિ, શુક્લલેશ્યા, અસિદ્ધપણું. પારિણામિક ૧ જીવત્વ.
-
-
૨૯. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાનને વિષે – ક્ષયોપશમ - ૧૦ ઔયિક - ૨૧ પારિણામિક ૩ = ૩૪ ભાવ હોય છે.
૩૦. સામાયિક, છેદોપસ્થાપનીયને વિષે - ઉપશમ ૧, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૪, ઔદયિક - ૧૫, પારિજ્ઞામિક - ૨, = ૩૩ ભાવ હોય છે.
-
ક્ષયોપશમ - ૧૪, ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, સર્વવિરતિ.
ઔયિક - ૧૫ - મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ. ૩૧. પરિહારવિશુદ્ધિને વિષે - ઉપશમ - ૦, ક્ષાયિક - ૦, ક્ષયોપશમ