Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૩૫
વિવેચન
૨૦. ક્રોધકષાયને વિષે – ઉપશમ - ૨ ક્ષાયિક - ૧. ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૧૮, પરિણામિક – ૩ = ૪૨ ભાવ હોય છે.
ઔદયિક - ૧૮ - ૪ ગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૩ વેદ, ૬ લેશ્યા, ક્રોધકષાય.
૨૧. માનકષાયને વિષે = ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૧૮, પારિણામિક – ૩ = ૪૨, ભાવ હોય છે.
ઔદયિક – ૧૮. ૪ ગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૩ વેદ, ૬ વેશ્યા, માનકષાય
૨૨. માયાકષાયને વિષે = ઉપશમ -૨ ક્ષાયિક ૧, ક્ષયોપશમ -૧૮, ઔદયિક - ૧૮, પારિણામિક – ૩ = ૪ર ભાવ હોય છે.
ઔદયિક - ૧૮ = ૪ ગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૩ વેદ, ૬ વેશ્યા, માયાકષાય
૨૭. લોભકષાયને વિષે = ઉપશમ - ૨ ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૮, પારિણામિક – ૩ = ૪ર ભાવ હોય છે.
ઔદયિક - ૧૮ = ૪ ગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૩ વેદ, ૬ વેશ્યા, લોભકષાય.
૨૪. મતિજ્ઞાનને વિષે = ઉપશમ - ૨, ક્ષાયિક – ૨, ક્ષયોપશમ - ૧૫, ઔદયિક - ૧૯, પારિણામિક – ૨ = ૪૦ ભાવ હોય છે.
ક્ષાયિક - ૨ - ક્ષાયિકસમકિત - ક્ષાયિકચારિત્ર
ક્ષયોપશમ - ૧૫, ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ.
ઔદયિક - ૧૯ - ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસંયમ, અસિદ્ધપણું.
૨૫. શ્રુતજ્ઞાનને વિષે = ઉપશમ - ૨ ક્ષાયિક - ૨, ક્ષયોપશમ - ૧૫ ઔદયિક - ૧૯ પારિણામિક – ૨ = ૪૦ ભાવ હોય છે.
ક્ષયોપશમ = ૧૫. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમ સમકિત, દેશવિરતિ, સર્વવિરતિ.
૧૪ત,

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186