Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 149
________________ ર્મગ્રંથ ୪ ક્ષયોપશમ - ૧૦, ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔયિક - ૨૦. ૪ ગતિ, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ, અજ્ઞાન. ૧૪૦ ૪૯. મિથ્યાત્વસમકિતને વિષે - ક્ષયોપસમ - ૧૦, ઔયિક - ૨૧, પારિણામિક - ૩. = ૩૪ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૦, ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. ૫૦. સંશી અને આહારી માર્ગણાને વિષે - ઉપશમ - ૨ ક્ષાયિક ૯, ક્ષયોપશમ - ૧૮, ઔયિક - ૨૧, પારિણામિક - = ૫૩ ભાવ હોય છે. ૫૧. અસંજ્ઞીને વિષે - ક્ષયોપશમ - ૯, ઔદયિક - ૧૫, પારિણામિક - ૩ = ૨૭ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૯. ૨ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક - ૧૫. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૪ કષાય, ૪ લેશ્યા, નપુંસકવેદ, અસિદ્ધપણું, અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ. ૫૨. અણ્ણાહારીને વિષે - ઉપશમ - ૦, ક્ષાયિક - ૯, ક્ષયોપશમ - ૧૪, ઔયિક - ૨૧. પારિણામિક ૩ = ૪૭ ભાવ હોય છે. ક્ષયોપશમ - ૧૪. ૩ જ્ઞાન, અચક્ષુદર્શન, અવધિદર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમસમકિત, ૩ અજ્ઞાન. ૧. સઘળાયેભાવો હોય એવી માર્ગણા ૭ હોય છે. પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, સંશી, આહારી. ૨. કોઈપણ ૫૨ ભાવ હોય એવી એક માર્ગણા - ભવ્ય. ૩. કોઈપણ ૪૨ ભાવ હોય એવી બે માર્ગણા - ચક્ષુ, અચક્ષુદર્શન. ૪. કોઈપણ ૪૧ ભાવ હોય એવી સાત માર્ગણા - ૩ વેદ, ૪ કષાય. ૫. કોઈપણ ૪૦ ભાવ હોય એવી ચાર માર્ગણા ૩ જ્ઞાન, અવધિદર્શન. ૬. કોઈપણ ૩૯ ભાવ હોય એવી ચાર માર્ગણા - તિર્યંચગતિ, પહેલી – ૩ લેશ્યા.

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186