Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૩૮
ર્મગ્રંથ - ૪ લયોપશમ - ૧૫. ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષય પશમ સમકિત, સર્વવિરતિ, દેશવિરતિ.
ઔદયિક – ૧૯. ૪ ગતિ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અસંયમ.
૩૮. કેવલદર્શનને વિષે – ઉપશમ - ૦ ક્ષાયિક - ૯, ઔદયિક – ૩, પારિણામિક - ૧ = ૧૩.
ઔદયિક – ૩ મનુષ્યગતિ, શુફલલેશ્યા, અસિદ્ધપણું. પારિણામિક – ૧ જીવત્વ.
૩૯. કૃષ્ણ, નીલ, કાપોતલેશ્યાને વિષે - ઉપશમ - ૧, ક્ષાયિક – ૧ ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૬, પારિણામિક – ૩ = ૩૯ ભાવ હોય છે.
ઔદયિક - ૧૬. ૪ ગતિ, ૪ કષાય, પોતપોતાની એક વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ.
૪૦. તેજો, પાલેશ્યાને વિષે – ઉપશમ - ૧, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૫, પારિણામિક – ૩ = ૩૮ ભાવ હોય છે.
ઔદયિક – ૧૫ – તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, ૪ કષાય, પોતપોતાની એક વેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ.
૪૧. ગુફલલેશ્યાને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક – ૯, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૫, પારિણામિક – ૩. = ૪૭ ભાવ હોય છે.
ઔદયિક – તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, ૪ કષાય, શુકલેશ્યા, ૩ વેદ, અસિદ્ધપણું, અજ્ઞાન, અસંયમ, મિથ્યાત્વ = ૧૫.
૪૨. ભવ્યને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક – ૯, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૨૧, પરિણામિક - ૨ = પર ભાવ હોય છે.
પારિણામિક – ૨ જીવત્વ, ભવ્યત્વ.
૪૩. અભવ્યને વિષે – ઉપશમ - ૦, ક્ષાયિક - ૦, ક્ષયોપશમ – ૧૦, ઔદયિક - ૨૧, પારિણામિક – ૨ = ૩૩ ભાવ હોય છે.
ક્ષયોપશમ - ૧૦. ૩ અજ્ઞાન, ૨ દર્શન, ૫ દાનાદિલબ્ધિ. પારિણામિક – ૨ જીવત્વ, અભવ્યત્વ.

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186