Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 143
________________ ૧3૪ કર્મગ્રંથ - ૪ ૩ = ૨૪ ભાવ હોય છે. ક્ષયોપશમ-૮. મતિજ્ઞાન, શ્રુતઅશાન, અચાદર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક-૧૩, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૩ લેશ્યા. ૧૪. વનસ્પતિકાયને વિષે-ક્ષયોપસમ-૮, ઔદયિક-૧૪, પરિણામિક૩, = ૨૫ ભાવ હોય છે. ક્ષયોપસમ-૮. મતિ અશાન, શ્રુતઅશાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ. ઔદયિક – ૧૪ – તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, ૧ લી ૪ લેગ્યા. ૧૫. ત્રસકાયને વિષે – ઉપશમ - ૨. ક્ષાયિક – ૯, લાયોપશમ - ૬૮ ઔદયિક - ૨૧, પારિણામિક – ૩. = પ૩ હોય છે. ૧૬. મનયોગ, વચનયોગ, કાયયોગને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૯, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૨૧, પારિણામિક – ૩ = પ૩ હોય છે. ૧૭. પુરુષવેદને વિષે - ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક - ૧૮, પારિણામિક – ૩ = ૪ર ભાવ હોય છે. ઔદયિક - ૧૮ - તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું, મિથ્યાત્વ, પુરુષવેદ, ૬ વેશ્યા, ૪ કષાય. ૧૮. સ્ત્રીવેદને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ - ૧૮, ઔદયિક – ૧૮, પારિણામિક – ૩ = ૪૨ ભાવ હોય છે. ઔદયિક - ૧૮ તિર્યંચ, મનુષ્ય, દેવગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ત્રીવેદ, ૬ વેશ્યા, ૪ કષાય. ૧૯. નપુંસકવેદને વિષે – ઉપશમ - ૨, ક્ષાયિક - ૧, ક્ષયોપશમ – ૧૮, ઔદયિક – ૧૮. પરિણામિક – ૩ = ૪૨ ભાવ હોય છે. ઔદયિક - ૧૮ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, નપુંસકવેદ, ૬ લે ૫, ૪ કષાય.

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186