Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૩૨
ર્મગ્રંથ - ૪ ક્ષયોપશમસમકિત, દેશવિરતિ.
ઔદયિક = ૧૮ - તિર્યંચગતિ, અજ્ઞાન, અસિધ્ધપણું, અસંયમ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ, મિથ્યાત્વ.
૩. મનુષ્યગતિને વિષે ઉપશમ-ર, ક્ષાયિક-૯, ક્ષયોપશમ-૧૮, ઔદયિક-૧૮, પારિણામિક-૩ = ૫૦ ભાવ હોય છે.
ઔદયિકના ૧૮ - મનુષ્યગતિ, અજ્ઞાન, અસિધ્ધપણું, મિથ્યાત્વ, અસંયમ, ૪ કષાય, ૬ વેશ્યા, ૩ વેદ.
૪. દેવગતિને વિષે - ઉપશમ-૧, ક્ષાયિક-૧, ક્ષયોપશમ-૧૫, ઔદયિક-૧૭, પારિણામિક-૩ = ૩૭ હોય છે.
લયોપસમ – ૧૫. ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિલબ્ધિ, ક્ષયોપશમસમકિત.
ઔદયિક ૧૭ - દેવગતિ, અજ્ઞાન, અસિધ્ધપણું, અસંયમ, ૪ કષાય, ૬ લેશ્યા, પુરુષવેદ, સ્ત્રીવેદ, મિથ્યાત્વ.
૫. એકેન્દ્રિયને વિષે - ઉપશમ-૦, ક્ષાયિક-૦, ક્ષયપસમ-૮, ઔદયિક-૧૪, પારિણામિક-૩ = ૨૫ ભાવ હોય છે.
ક્ષયોપશમ-૮, મતિઅજ્ઞાન, શ્રુતઅશાન, અચશુદર્શન, ૫ દાનાદિલબ્ધિ, ઔદયિક-૧૪, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિધ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૪ વેશ્યા.
૬. બેઈન્દ્રિયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૩, પારિણામિક-૩ = ૨૪ ભાવ હોય છે.
લયોપશમ - ૮ - મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
ઔદયિક - ૧૩ - તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, ૧ લી ૩ વેશ્યા.
૭. તેઈન્દ્રિયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૩, પારિણામિક-૩ = ૨૪ ભાવ હોય છે.
લયોપશમ-૮ - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186