Book Title: Karmgranth 4 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૩૩
વિવેચન
ઔદયિક-૧૩, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુસંકવેદ, પહેલી ૩ વેશ્યા.
૮. ચઉરીન્દ્રિયને વિષે – ક્ષયોપશમ-૯, ઔદયિક-૧૩, પારિણામિક૩ = ૨૫ ભાવ હોય છે.
ક્ષયોપશમ-૯, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, ચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
ઔદયિક-૧૩, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૩ લેશ્યા.
૯. પંચેન્દ્રિયને વિષે – ઉપશમ-૨, ક્ષાયિક-૯, ક્ષયોપશમ-૧૮, ઔદયિક-૨૧, પારિણામિક-૩, = પ૩ ભાવ હોય છે.
૧૦. પૃથ્વીકાયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૪, પારિણામિક૩, = ૨૫ ભાવ હોય છે.
ક્ષયોપશમ-૮, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
દયિક-૧૪, તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૪ લેગ્યા.
૧૧. અપકાયને વિષે - ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૪, પારિણામિક૩, = ૨૫ ભાવ હોય છે.
ક્ષયોપશમ-૮, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
ઔદયિક-૧૪. તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૪ લેડ્યા.
૧૨. તેઉકાયને વિષે- ક્ષયપસમ-૮, ઔદયિક-૧૩, પરિણામિક૩ = ૨૪ ભાવ હોય છે.
લયોપશમ-૮, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચલુદર્શન, ૫ દાનાદિલબ્ધિ.
ઔદયિક-૧૩. તિર્યંચગતિ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધપણું, મિથ્યાત્વ, ૪ કષાય, નપુંસકવેદ, પહેલી ૩ વેશ્યા
૧૩. વાઉકાયને વિષે – ક્ષયોપશમ-૮, ઔદયિક-૧૩, પારિણામિક

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186